9,289
edits
No edit summary |
No edit summary |
||
| (3 intermediate revisions by the same user not shown) | |||
| Line 113: | Line 113: | ||
તારા પલકના પ્રેમની કથની છે આટલી, | તારા પલકના પ્રેમની કથની છે આટલી, | ||
દુનિયાની સાથે થોડી મહોબ્બત હતી, ગઈ.<ref>વસ્યો હૈયે તારે : | દુનિયાની સાથે થોડી મહોબ્બત હતી, ગઈ.<ref><poem> | ||
રહ્યો એ આધારે : | વસ્યો હૈયે તારે : | ||
પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો! | રહ્યો એ આધારે : | ||
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો! | પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો! | ||
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો! | |||
— મણિશંકર ભટ્ટ, ‘કાન્ત’, ‘પૂર્વાલાપ’, ૬ઠ્ઠી આવૃત્તિ, સં. રામનારાયણ પાઠક, મુંબઈ, આર. આર. શેઠ, ૧૯૫૯, પૃ. ૧૨૦. | — મણિશંકર ભટ્ટ, ‘કાન્ત’, ‘પૂર્વાલાપ’, ૬ઠ્ઠી આવૃત્તિ, સં. રામનારાયણ પાઠક, મુંબઈ, આર. આર. શેઠ, ૧૯૫૯, પૃ. ૧૨૦. | ||
</poem> | |||
</ref> | </ref> | ||
(હયાતી ૪૬) | (હયાતી ૪૬) | ||
| Line 257: | Line 259: | ||
અગસ્ત્ય ન શોધી શકે | અગસ્ત્ય ન શોધી શકે | ||
એવા પ્રેમસાગરમાં | એવા પ્રેમસાગરમાં | ||
ડૂબી તરવાનો તને આવડે છે મંત્ર? | ડૂબી તરવાનો તને આવડે છે મંત્ર? <ref><poem> | ||
આ નહીં સમુદ્ર પેલો શોષી જે અગસ્ત્યે લીધો | |||
ઉદ્ધવજી! આ તો ગોપીપ્રેમનો પ્રવાહ છે. | |||
–રત્નાકર, ઉદ્ધવશતક, અનુ. નીનુ મઝુમદાર, સમર્પણ વર્ષ–૩, અં. ૧૨, ઑકટોબર – ૧૯૬૨, પૃ. ૧૦૨. | |||
</poem></ref> | |||
(મૌન ૫૮) | (મૌન ૫૮) | ||
| Line 271: | Line 277: | ||
{{Block center|<poem>અને... | {{Block center|<poem>અને... | ||
કવિ પ્રેમની કવિતા લખે છે, | કવિ પ્રેમની કવિતા લખે છે, | ||
‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતાં ઉડાવતાં. | ‘ખાલા’ના ઘરમાં મિજબાની ઉડાવતાં ઉડાવતાં.<ref><poem> | ||
યહ તો ઘર હૈ પ્રેમકા ખાલાકા ઘર નાહિં. | |||
સીસ ઉતારૈ ભુઈ ધરૈ તબ પૈઠે ઘર માહિં. | |||
(આ તો પ્રેમનું ઘર છે, માશીનું ઘર નથી. અહીં તો માથું ઉતારીને ભોંય પર ધરી દે ત્યારે જ અંદર પ્રવેશ મળે.) | |||
—કબીર વચનાવલી, પ્ર. આ; | |||
—અનુ. પિનાકિન્ ત્રિવેદી અને રણધીર ઉપાધ્યાય, નવી દિલ્હી, સાહિત્ય અકાદમી, ૧૯૭૨, પૃ. ૨૨, ૨૩. | |||
</poem></ref> | |||
(હયાતી ૮૮)</poem>}} | (હયાતી ૮૮)</poem>}} | ||
| Line 278: | Line 290: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મને તમારી સંગ પ્રભુની પરમ ક્ષણોમાં | {{Block center|<poem>મને તમારી સંગ પ્રભુની પરમ ક્ષણોમાં | ||
અમલપિયાલી મળી. | અમલપિયાલી મળી.<ref><poem> | ||
તિતિક્ષા તો ધારી | |||
લઈશ, કવિ, આપો વચન કે | |||
તમારી સંગાથે | |||
કમલવનને પ્રાન્ત મુજને | |||
મળી જે શાંતિની | |||
ચરમ ક્ષણ, એ શાશ્વત રહે. | |||
–હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’ નવલકથાની અર્પણપંક્તિઓ (સુન્દરમને અનુલક્ષીને) | |||
</poem></ref> | |||
(હયાતી ૧૧૧)</poem>}} | (હયાતી ૧૧૧)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરીન્દ્ર પ્રેમમાં આધ્યાત્મિકતા જુએ છે અને આધ્યાત્મિકતામાં પ્રેમ. | હરીન્દ્ર પ્રેમમાં આધ્યાત્મિકતા જુએ છે અને આધ્યાત્મિકતામાં પ્રેમ. | ||
<center> * </center> | <center> * </center> | ||
હરીન્દ્રની કવિતામાં મૃત્યુનો રહીરહીને સંભળાયા કરે એવો એક અવાજ તરતો રહે છે. એમની ‘અગનપંખી’ નવલકથાના પ્રારંભ અને અંતમાં મૃત્યુ છે. ‘પળનાં પ્રતિબિંબ’ પણ મૃત્યુને જ નિરૂપે છે. ‘અનાગત’માં | હરીન્દ્રની કવિતામાં મૃત્યુનો રહીરહીને સંભળાયા કરે એવો એક અવાજ તરતો રહે છે. એમની ‘અગનપંખી’ નવલકથાના પ્રારંભ અને અંતમાં મૃત્યુ છે. ‘પળનાં પ્રતિબિંબ’ પણ મૃત્યુને જ નિરૂપે છે. ‘અનાગત’માં<ref>‘અનાગત’ના પ્રારંભમાં કવિએ Quasimodoનું કાવ્ય ટાંક્યું છે, જેની કેટલીક પંક્તિઓ સૂચક છે : | ||
<poem> | |||
Dig no wells in the courtyards, | |||
The living has lost their thirst. | |||
*** | |||
The city is dead, is dead. | |||
</poem> | |||
</ref> વ્યક્તિના મૃત્યુની સમાંતરે ઓલવાતા ગામડાની, ઓસરતી પરંપરાની વાતનો સંકેત છે. કવિતામાં પણ મૃત્યુ ખાસ્સી જગ્યા રોકે છે. કોઈ પૂછી શકે કે મૃત્યુનો આવો કોલાહલ શા માટે? કદાચ જીવનની વાત મૃત્યુના સંદર્ભમાં જ પૂરેપૂરી પ્રગટતી હશે એટલા માટે? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>નાજુક ક્ષણોમાં કોલ | {{Block center|<poem>નાજુક ક્ષણોમાં કોલ | ||
| Line 291: | Line 318: | ||
(મૌન ૫૪)</poem>}} | (મૌન ૫૪)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સર્જકના સ્થાયીભાવ–વિષય તરીકે મૃત્યુ સ્થપાઈ ગયું છે. હરીન્દ્રની કૃતિઓમાં ‘A rectangle of thick death under the black sky.’ નો અનુભવ થયા કરે છે. હરીન્દ્રએ શૈશવમાં પિતા ગુમાવ્યા છે, એટલે પણ કદાચ આ ભાવ દૃઢ થયો હશે. | આ સર્જકના સ્થાયીભાવ–વિષય તરીકે મૃત્યુ સ્થપાઈ ગયું છે. હરીન્દ્રની કૃતિઓમાં ‘A rectangle of thick death under the black sky.’<ref>Yves Bonnefoy, tr. Jackson Mathews, Modern European Poetry, ed. Willis Barnstone, New York, Bantam Books, Inc., 1966, p. 94.</ref> નો અનુભવ થયા કરે છે. હરીન્દ્રએ શૈશવમાં પિતા ગુમાવ્યા છે, એટલે પણ કદાચ આ ભાવ દૃઢ થયો હશે.<ref><poem> | ||
(૧) નથી એવી એકે ક્ષણ પણ પિતા, યાદ મુજને | |||
તમારો હૂંફાળો પરસ નવ જ્યારે અનુભવ્યો. | |||
—હરીન્દ્ર દવે, અગનપંખી, પ્ર. આ. પુનર્મુદ્રણ ૧૯૭૨–અમદાવાદ, વોરા | |||
(અર્પણ પંક્તિઓ) | |||
(૨) ‘પળનાં પ્રતિબિંબ’માં નાયક વત્સલ પિતાના મૃત્યુની ક્ષણને કઈ રીતે સંભારે છે અને પોતાના મૃત્યુનું કઈ રીતે અનુસંધાન કરે છે, એનું આલેખન છે : | |||
“એ પોતાના શૈશવના રુદનને સંભારી રહ્યો.... ડાબી બાજુની બારી પાસે તાજા લીંપણ પર પિતાને સુવડાવ્યા હતા... ફરફરતી ચાદર નીચેનું કોઈક સત્ત્વ, જે ક્યારેય જાગવાનું નહોતું, અને ક્યારેય ભુલાવાનું ન હતું— | |||
અને એને રંજનાનો ચહેરો દેખાયો. પોતે ઓઢેલી સફેદ ચાદરના અર્ધપારદર્શક તાણાવાણામાંથી પણ એ રંજનાને જોઈ શકતો હતો. કદાચ પોતે પણ બેઠો નહીં થઈ શકે. આટલા બધા લોકોના રુદનની અદબ જાળવવા માટે જ એ બેઠો નહીં થાય. એ માત્ર તાણાવાણાનાં છિદ્રમાંથી રંજનાના ચહેરાને નિહાળ્યા ઠરશે, કોઈક રંજનાને ત્યાંથી દૂર નહીં લઈ જાય ત્યાં સુધી. | |||
તેણે જોયેલા મૃત્યુના ચહેરાઓમાંનો આ સૌથી ખૂબસૂરત ચહેરો હતો.” | |||
–હરીન્દ્ર દવે, ‘પળનાં પ્રતિબિંબ’, પ્ર. આ. મુંબઈ, સ્વાતિ પ્રકાશન, ૧૯૬૬, પૃ. ૪૯–૫૧ | |||
</poem></ref> | |||
આ મૃત્યુ જ જાણે કે વાંસળી વગાડીને જીવને બોલાવ્યા કરતું હોય, એવી એની ખૂબસૂરત માયા લાગી છે અને એટલે જ “ઘેરા ઘેનની કટોરી પાતો” બધા જ સંબંધોને અળગા કરીને, “એક દુવાર બંધ કરીને કેટલાય મારગોને આંખમાં સમાવીને ધૂપ થઈ ઊડી જવાની” તાલાવેલી પ્રકટ કરતો સાદ સંભળાય છે : | આ મૃત્યુ જ જાણે કે વાંસળી વગાડીને જીવને બોલાવ્યા કરતું હોય, એવી એની ખૂબસૂરત માયા લાગી છે અને એટલે જ “ઘેરા ઘેનની કટોરી પાતો” બધા જ સંબંધોને અળગા કરીને, “એક દુવાર બંધ કરીને કેટલાય મારગોને આંખમાં સમાવીને ધૂપ થઈ ઊડી જવાની” તાલાવેલી પ્રકટ કરતો સાદ સંભળાય છે : | ||
કોઈ આઘે આઘેથી વેણુ વાય છે. | કોઈ આઘે આઘેથી વેણુ વાય છે. | ||
| Line 421: | Line 462: | ||
(સૂર્યોપનિષદ ૮૦)</poem>}} | (સૂર્યોપનિષદ ૮૦)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જે કંઈ પ્રગટ થાય છે એ સીમાબદ્ધ છે–પછી એ પ્રગટ થતું જીવન હોય કે શબ્દ, | જે કંઈ પ્રગટ થાય છે એ સીમાબદ્ધ છે–પછી એ પ્રગટ થતું જીવન હોય કે શબ્દ,<ref>શબ્દ સીમાબદ્ધ છે અને મૌન નિઃસીમ છે, એટલે હરીન્દ્રએ એક કાવ્યસંગ્રહને ‘મૌન’ નામ આપ્યું હશે?</ref> એટલે જ ક્યારેક આવી શરત અને આવી આરતથી કવિ કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>શબ્દોની સંગત દઉં છોડી મારી સાધુ, | {{Block center|<poem>શબ્દોની સંગત દઉં છોડી મારી સાધુ, | ||
| Line 478: | Line 519: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘૂંટાયેલી ઉદાસીનો અનુભવ કર્યા પછી એક બિંદુ એવું પણ આવે છે કે જ્યારે ઉદાસી ઉદાસી રહેતી નથી. ‘दर्द का हद से गुजरना है दवा हो जाना’ | ઘૂંટાયેલી ઉદાસીનો અનુભવ કર્યા પછી એક બિંદુ એવું પણ આવે છે કે જ્યારે ઉદાસી ઉદાસી રહેતી નથી. ‘दर्द का हद से गुजरना है दवा हो जाना’<ref> दीवाने गालिब, सं. मुगनी अमरोहवी, नूरनबी अब्बासी, दिल्ली, नारायणदत्त सङ्गक एण्ड सन्ज, 1957 पृ. - २१</ref> અને એ પ્રસન્નતા પણ નથી હોતી; પણ કોઈક વિરોધ અને વિરોધાભાસની વચ્ચે જીવ લહેરાયા ને વહેરાયા કરતો હોય છે; ક્યારેક એની વાત ઉદ્ગાર રૂપે પ્રગટે છે તો ક્યારેક ચિત્કાર રૂપે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>આજની રાત હું ઉદાસ છું | {{Block center|<poem>આજની રાત હું ઉદાસ છું | ||
| Line 675: | Line 716: | ||
પત્રકાર હરીન્દ્રને બાહ્ય ઘટનાઓ સાથેનો નાતો પહેલેથી જ રહ્યો છે; પણ એ સવિશેષ આત્મલક્ષી કવિ છે; એટલે કોઈક બાહ્ય સામગ્રીની સંવેદનશીલતા પર અસર થાય ત્યારે પણ એમના ઉદ્ગારો પ્રગટવા જોઈએ એટલા પ્રગટ્યા નથી. | પત્રકાર હરીન્દ્રને બાહ્ય ઘટનાઓ સાથેનો નાતો પહેલેથી જ રહ્યો છે; પણ એ સવિશેષ આત્મલક્ષી કવિ છે; એટલે કોઈક બાહ્ય સામગ્રીની સંવેદનશીલતા પર અસર થાય ત્યારે પણ એમના ઉદ્ગારો પ્રગટવા જોઈએ એટલા પ્રગટ્યા નથી. | ||
સંવેદનશીલ કવિ આસપાસ બનતી ઘટનાઓથી વધુ પડતા વિમુખ થાય એ વિવેચક માટે ચિંતાનો નહીં પણ ચિંતનનો વિષય છે. ઉમાશંકરે ‘ધ્વનિ’ની સમીક્ષામાં કહ્યું છે તે વિચારવા જેવું છે : | સંવેદનશીલ કવિ આસપાસ બનતી ઘટનાઓથી વધુ પડતા વિમુખ થાય એ વિવેચક માટે ચિંતાનો નહીં પણ ચિંતનનો વિષય છે. ઉમાશંકરે ‘ધ્વનિ’ની સમીક્ષામાં કહ્યું છે તે વિચારવા જેવું છે : | ||
‘સૌંદર્ય–રસ–માટેના આગ્રહની પ્રક્રિયા ત્રીશીમાં જ શરૂ થઈ ચૂકી હતી, પણ ૧૯૪૦માં તો તે સ્ફુટ થઈ ચૂકી છે. રાજેન્દ્ર રાષ્ટ્રીય કે સામાજિક પ્રવૃત્તિઓથી અલિપ્ત નથી રહ્યા અને ફિલસૂફીના સ્નાતક હોવા છતાં વ્યવસાયથી તદ્દન વ્યવહારુ ગણાય એવા નાના નાના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા છે. સંસારને અનેક બિંદુએ સ્પર્શવાનો એમને પ્રસંગ મળ્યા કર્યો છે. છતાં ‘ધ્વનિ’ની સમૃદ્ધિમાં યુગની મહાન ઘટનાઓનો સીધો ફાળો કેટલો નહિવત્ છે! ૧૯૪૨ની લડત, બીજું વિશ્વયુદ્ધ, અણુબૉમ્બ, બંગાળનો દુષ્કાળ, કાળાં બજાર, હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, ભાગલા પછીના હત્યાકાંડ, ગાંધીજીની હત્યા–કેવા મોટા મોટા બનાવો બન્યા છે! પણ ‘ધ્વનિ’માં એનો સીધો પડઘો નથી. આ સંગ્રહ જાણે કાલપ્રવાહની બહારથી જ પ્રગટી નીકળ્યો ન હોય!’ | ‘સૌંદર્ય–રસ–માટેના આગ્રહની પ્રક્રિયા ત્રીશીમાં જ શરૂ થઈ ચૂકી હતી, પણ ૧૯૪૦માં તો તે સ્ફુટ થઈ ચૂકી છે. રાજેન્દ્ર રાષ્ટ્રીય કે સામાજિક પ્રવૃત્તિઓથી અલિપ્ત નથી રહ્યા અને ફિલસૂફીના સ્નાતક હોવા છતાં વ્યવસાયથી તદ્દન વ્યવહારુ ગણાય એવા નાના નાના વેપાર ઉદ્યોગ સાથે જોડાયેલા રહ્યા છે. સંસારને અનેક બિંદુએ સ્પર્શવાનો એમને પ્રસંગ મળ્યા કર્યો છે. છતાં ‘ધ્વનિ’ની સમૃદ્ધિમાં યુગની મહાન ઘટનાઓનો સીધો ફાળો કેટલો નહિવત્ છે! ૧૯૪૨ની લડત, બીજું વિશ્વયુદ્ધ, અણુબૉમ્બ, બંગાળનો દુષ્કાળ, કાળાં બજાર, હિંદની સ્વાતંત્ર્યપ્રાપ્તિ, ભાગલા પછીના હત્યાકાંડ, ગાંધીજીની હત્યા–કેવા મોટા મોટા બનાવો બન્યા છે! પણ ‘ધ્વનિ’માં એનો સીધો પડઘો નથી. આ સંગ્રહ જાણે કાલપ્રવાહની બહારથી જ પ્રગટી નીકળ્યો ન હોય!’<ref>‘સમીક્ષા’ ‘ધ્વનિ’, આ. બીજી, રાજેન્દ્ર શાહ, મુંબઈ પ્ર. રાજેન્દ્ર શાહ, ૧૯૫૬, પૃ. ૧૬૭.</ref> | ||
‘આસવ’માં ‘મિત્રને’ નામના કાવ્યમાં ભારત અને પાકિસ્તાનના સંબંધની પંક્તિઓ છે : | ‘આસવ’માં ‘મિત્રને’ નામના કાવ્યમાં ભારત અને પાકિસ્તાનના સંબંધની પંક્તિઓ છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 712: | Line 753: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરીન્દ્ર દવે એક કવિ–નવલકથાકાર અને ચુનીલાલ મડિયા એક નવલકથાકાર– કવિ,–એમની કૃતિઓનો સામ્ય–વિરોધ અડખેપડખે મૂકીને જોવા જેવો છે : | હરીન્દ્ર દવે એક કવિ–નવલકથાકાર અને ચુનીલાલ મડિયા એક નવલકથાકાર– કવિ,–એમની કૃતિઓનો સામ્ય–વિરોધ અડખેપડખે મૂકીને જોવા જેવો છે : | ||
ભૌતિક સમૃદ્ધિ પાછળ આંધળી દોટ મૂકતા આપણા સમાજનું ‘હણહણતું’, ચિત્ર હરીન્દ્રએ ‘રેઇસકોર્સમાં’માં આપ્યું છે. ચુનીલાલ મડિયાએ લાખો નજરમાં પલકભર જીવી ગયેલા અશ્વને ‘હારજીત’ માં ચિત્રિત કર્યો છે, બંનેની નજર ‘ફોટોફિનિશ’ પર પહોંચી છે, પણ બંનેના કૅમેરાનો કોણ જુદો ગોઠવાયો છે. મડિયાનો ‘પૃથ્વી’ પરાજ્યની વચ્ચે પણ વિજયનું સ્વર્ગ રચી આપે છે અને હરીન્દ્રનો શિખરિણી અધોગતિની ખીણને તાદૃશ કરે છે. ‘રહે હાંફી અશ્વો હણહણી રહે માણસ બધા’–માં માણસની પોકળતાને પ્રકટ કરતા પહોળા થઈ ગયેલા મોઢાને અંતિમ શબ્દ ‘બધા’ના ઉચ્ચારથી જ ચિત્રિત કરી દીધું છે. | ભૌતિક સમૃદ્ધિ પાછળ આંધળી દોટ મૂકતા આપણા સમાજનું ‘હણહણતું’, ચિત્ર હરીન્દ્રએ ‘રેઇસકોર્સમાં’માં આપ્યું છે. ચુનીલાલ મડિયાએ લાખો નજરમાં પલકભર જીવી ગયેલા અશ્વને ‘હારજીત’<ref><poem> | ||
ચુંનદા અશ્વો આ દડમજલ ઘોડા શરતના, | |||
ઊડે પાણીપંથા પવનગતિએ ફાળ ભરતા, | |||
છૂટેલાં તીરો શાં પણછ પરથી લક્ષ્ય ઉપરે, | |||
ચગાવે હોંશીલાં જન, શરત, મેદાન ઉપરે. | |||
હજારો ખેલાડી શરત અધીરાં થૈ નિરખતાં– | |||
લગાડ્યા છે લાખો નગદ રૂપિયા, એક ઉપરે– | |||
અહા શો એ ઊડે વીજળી ઝડપે, બંકિમ છટા! | |||
રચી શી એ ભંગી સકળ બળથી, ધીટ ધસતો, | |||
પ્રશંસા-પોકારો લખ જન તણાં ઝીલી હસતો, | |||
પહોંચ્યો જ્યાં લક્ષ્યે અતિવ બળથી, હાંફ ચડિયો, | |||
ઢાળ્યો રે પંખાળો મરણશયને લોથ થઈને. | |||
ગુમાવ્યું એણે તો વિજયપદ; ‘ફોટો-ફિનિશ’માં | |||
મર્યો છો એ વ્હેલો અરધ પળ–અલ્પાંશઇંચમાં, | |||
ગયો જીવી તોયે પલકભર લાખો નજરમાં. | |||
(૩–૭–૧૯૫૪) | |||
–ચુનીલાલ મડિયા, સૉનેટ, પ્ર. આ., અમદાવાદ, રવાણી પ્રકાશન, ૧૯૫૯, પૃ. ૩ | |||
</poem></ref> માં ચિત્રિત કર્યો છે, બંનેની નજર ‘ફોટોફિનિશ’ પર પહોંચી છે, પણ બંનેના કૅમેરાનો કોણ જુદો ગોઠવાયો છે. મડિયાનો ‘પૃથ્વી’ પરાજ્યની વચ્ચે પણ વિજયનું સ્વર્ગ રચી આપે છે અને હરીન્દ્રનો શિખરિણી અધોગતિની ખીણને તાદૃશ કરે છે. ‘રહે હાંફી અશ્વો હણહણી રહે માણસ બધા’–માં માણસની પોકળતાને પ્રકટ કરતા પહોળા થઈ ગયેલા મોઢાને અંતિમ શબ્દ ‘બધા’ના ઉચ્ચારથી જ ચિત્રિત કરી દીધું છે. | |||
કવિ સમાજનું આધ્યાત્મિક રૂપાંતર ઝંખતા હોય એવું પણ લાગે. પણ એ રૂપાંતર શક્ય બને, જો પ્રકૃતિ, પ્રકૃતિના અંશ જેવી વ્યક્તિ અને વ્યક્તિના સમુદાય જેવો સમાજ–આ ત્રણે પર છવાયેલી રાત અને નીલકંઠી શિવના ધવલ હાસ્ય દ્વારા જ જાણે કે આંસુ રોકી શકાય એવી ઉદાસીનો સ્વીકાર હોય તો. | કવિ સમાજનું આધ્યાત્મિક રૂપાંતર ઝંખતા હોય એવું પણ લાગે. પણ એ રૂપાંતર શક્ય બને, જો પ્રકૃતિ, પ્રકૃતિના અંશ જેવી વ્યક્તિ અને વ્યક્તિના સમુદાય જેવો સમાજ–આ ત્રણે પર છવાયેલી રાત અને નીલકંઠી શિવના ધવલ હાસ્ય દ્વારા જ જાણે કે આંસુ રોકી શકાય એવી ઉદાસીનો સ્વીકાર હોય તો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 724: | Line 782: | ||
હરીન્દ્રની કવિતામાં ‘ઘર’ એક મહત્ત્વનું કાવ્ય છે. એ કાવ્ય કવિના ચેતોવિસ્તારનો સમગ્રતાથી પરિચય આપે છે. આ રોજિંદી જિંદગી, રોજની સવાર અને સાંજ, એનો આરંભ અને અંત, અને આ એકધારાપણામાં પણ વિસ્તરતો પંથ, એ પંથના યાત્રિકો, એ પંથ સાથે સંકળાયેલું વાતાવરણ–આ બધાંનો કાવ્યાત્મક ઉદ્ગાર શબ્દે શબ્દે સંભળાય છે. કાવ્યનો વિષય શો છે? ઘર? મારગ? કાળ? ઘર પછીનું ઘર? કે પછી આ બધાં સાથે સંકળાયેલો કાવ્યનાયક? ગતિ કોણ કરે છે? માર્ગ કે કાવ્યનાયક કે કાળ? ગતિનો આરંભ જ્યાંથી થાય છે અને ગતિ જ્યાં સમેટાય છે તે જ શું અંતિમબિંદુ છે? કાવ્યના આરંભ અને અંતની વચ્ચે તો ધબકતી સૃષ્ટિની વાત છે; પણ આ સૃષ્ટિ ત્યારે જ આપણી પકડમાં આવે છે, જ્યારે આપણે એના તરફ ‘હળવે હૈયે’ વળતાં હોઈએ– | હરીન્દ્રની કવિતામાં ‘ઘર’ એક મહત્ત્વનું કાવ્ય છે. એ કાવ્ય કવિના ચેતોવિસ્તારનો સમગ્રતાથી પરિચય આપે છે. આ રોજિંદી જિંદગી, રોજની સવાર અને સાંજ, એનો આરંભ અને અંત, અને આ એકધારાપણામાં પણ વિસ્તરતો પંથ, એ પંથના યાત્રિકો, એ પંથ સાથે સંકળાયેલું વાતાવરણ–આ બધાંનો કાવ્યાત્મક ઉદ્ગાર શબ્દે શબ્દે સંભળાય છે. કાવ્યનો વિષય શો છે? ઘર? મારગ? કાળ? ઘર પછીનું ઘર? કે પછી આ બધાં સાથે સંકળાયેલો કાવ્યનાયક? ગતિ કોણ કરે છે? માર્ગ કે કાવ્યનાયક કે કાળ? ગતિનો આરંભ જ્યાંથી થાય છે અને ગતિ જ્યાં સમેટાય છે તે જ શું અંતિમબિંદુ છે? કાવ્યના આરંભ અને અંતની વચ્ચે તો ધબકતી સૃષ્ટિની વાત છે; પણ આ સૃષ્ટિ ત્યારે જ આપણી પકડમાં આવે છે, જ્યારે આપણે એના તરફ ‘હળવે હૈયે’ વળતાં હોઈએ– | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું | {{Block center|<poem>હું હળવે હૈયે મારગ પર જ્યાં પાય મૂકું<ref><poem> | ||
(i) ‘Afoot and light-hearted I take to the open road’, | |||
Healthy, free, the world before me, | |||
The long brown path before, me leading wherever I choose. | |||
– Walt Whitman, ‘Song of the open road’, Leaves of Grass, New York, The Modern Library, p. 117. | |||
(ii) રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા ફૂલની પાંખડી માફક | |||
એ સામો આવે. | |||
(હયાતી ૬૧) | |||
</poem></ref> | |||
એ કેવા છલકાતા હેતે સામો ધસતો, | એ કેવા છલકાતા હેતે સામો ધસતો, | ||
(હયાતી ૩૦) | (હયાતી ૩૦) | ||
| Line 740: | Line 806: | ||
(હયાતી ૩૧)</poem>}} | (હયાતી ૩૧)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વૉલ્ટ વ્હીટમૅનની છૂટી છવાઈ પંક્તિઓ અહીં | વૉલ્ટ વ્હીટમૅનની છૂટી છવાઈ પંક્તિઓ અહીં<ref><poem> | ||
I think whoever I see must be happy. | |||
<center> * </center> | |||
I will scatter myself among men and women as I go, | |||
I will toss a new gladness and roughness among them, | |||
Whoever denies me it shall not trouble me, | |||
Whoever accepts me he or she shall be blessed and shall bless me. | |||
Ibid., p. 119. | |||
</poem></ref> ટાંકી છે તે કેવળ ભાવસામ્ય પૂરતી જ. બંને કવિની પ્રતિભામાં આસમાન જમીનનો ભેદ છે. હરીન્દ્રએ કાવ્યને અંતે ઘર પછીના અસલ ઘરનો–સનાતન ઘરનો સંકેત આપી ભારતીયતાની મુદ્રા અંકિત કરી છે. | |||
વૉલ્ટ વ્હીટમૅનના કાવ્યનું શીર્ષક છે ‘Song of the open Road.’ એ કાવ્યનો વ્યાપ અને વિસ્તાર જાણે કે સમગ્ર અખિલને પોતાના શબ્દની બાથમાં લેતો હોય એવો છે. એ કાવ્ય માનવતાનું મહિમાસ્તોત્ર છે. વ્હિટમૅનના કાવ્યમાં અંતે પ્રતિભાવની મીઠી અપેક્ષા છે; હરીન્દ્રના કાવ્યમાં એવો કશો તાર છેડાયો નથી. વ્હીટમૅનના કાવ્યને અંતે પ્રશ્ન છે; હરીન્દ્રના કાવ્યને અંતે વ્રજ છોડ્યા પછી વૈકુંઠને ઘર તરીકે સ્વીકારવાની તૈયારી છે : | વૉલ્ટ વ્હીટમૅનના કાવ્યનું શીર્ષક છે ‘Song of the open Road.’ એ કાવ્યનો વ્યાપ અને વિસ્તાર જાણે કે સમગ્ર અખિલને પોતાના શબ્દની બાથમાં લેતો હોય એવો છે. એ કાવ્ય માનવતાનું મહિમાસ્તોત્ર છે. વ્હિટમૅનના કાવ્યમાં અંતે પ્રતિભાવની મીઠી અપેક્ષા છે; હરીન્દ્રના કાવ્યમાં એવો કશો તાર છેડાયો નથી. વ્હીટમૅનના કાવ્યને અંતે પ્રશ્ન છે; હરીન્દ્રના કાવ્યને અંતે વ્રજ છોડ્યા પછી વૈકુંઠને ઘર તરીકે સ્વીકારવાની તૈયારી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 747: | Line 821: | ||
I give you myself before preaching or law; | I give you myself before preaching or law; | ||
Will you give me yourself? Will you come travel with me? | Will you give me yourself? Will you come travel with me? | ||
Shall we stick by each other as long as we live? | Shall we stick by each other as long as we live?<ref>ibid., 125.</ref> | ||
જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે | જ્યાં રોજ સાંજ ઢળતાં ચરણો વળતાં મેળે | ||
| Line 788: | Line 862: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે ઝાઝે ભાગે શું પરિણામ આવે છે, એ વિશે નિરંજન ભગતે લખેલી વાત સંભારવા જેવી છે : | કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે ઝાઝે ભાગે શું પરિણામ આવે છે, એ વિશે નિરંજન ભગતે લખેલી વાત સંભારવા જેવી છે : | ||
‘વળી જ્યારે કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે એ ધર્મનો જે અનુભવ કરે છે એ વિશે નહીં પણ એ ધર્મનો જે અનુભવ કરવા ઇચ્છે છે એ વિશે કવિતા રચે છે એથી જગતની મોટા ભાગની ધર્મકવિતામાં એક પ્રકારની પવિત્ર અપ્રામાણિક્તા હોય છે.’ | ‘વળી જ્યારે કવિ ધર્મની કવિતા રચે છે ત્યારે એ ધર્મનો જે અનુભવ કરે છે એ વિશે નહીં પણ એ ધર્મનો જે અનુભવ કરવા ઇચ્છે છે એ વિશે કવિતા રચે છે એથી જગતની મોટા ભાગની ધર્મકવિતામાં એક પ્રકારની પવિત્ર અપ્રામાણિક્તા હોય છે.’<ref>“મહાન ઊર્મિકવિ ન્હાનાલાલ”, જનશક્તિ દીપોત્સવી વિશેષાંક : સંવત ૨૦૩૨, પૃ. ૪૫. </ref> | ||
<center> * </center> | <center> * </center> | ||
હરીન્દ્રએ એક સાહિત્યસમારંભમાં કહ્યું હતું કે કૃષ્ણ એ મારી સરરીઅલ અનુભૂતિ છે. આના જ અનુસંધાનમાં એક વાર હરિવલ્લભ ભાયાણી સાથે, આજનો કવિ રાધાકૃષ્ણને શા માટે અને કઈ રીતે પ્રયોજે છે એની વાત થઈ હતી. એનો સાર હરીન્દ્રએ ‘કેસૂડાં’માં નોંધ્યો છે એ ઉતારું છું : | હરીન્દ્રએ એક સાહિત્યસમારંભમાં કહ્યું હતું કે કૃષ્ણ એ મારી સરરીઅલ અનુભૂતિ છે. આના જ અનુસંધાનમાં એક વાર હરિવલ્લભ ભાયાણી સાથે, આજનો કવિ રાધાકૃષ્ણને શા માટે અને કઈ રીતે પ્રયોજે છે એની વાત થઈ હતી. એનો સાર હરીન્દ્રએ ‘કેસૂડાં’માં નોંધ્યો છે એ ઉતારું છું : | ||
| Line 795: | Line 869: | ||
‘પણ ઍસોસિયેશન્સના વનમાંથી કેમ કરી છૂટશો? તમે કદંબને વિરહના પ્રતીક તરીકે યોજતા હો, પણ મારા મનમાં એથી વસ્ત્રહરણનું ઍસોસિયેશન જાગે તો શું?’ | ‘પણ ઍસોસિયેશન્સના વનમાંથી કેમ કરી છૂટશો? તમે કદંબને વિરહના પ્રતીક તરીકે યોજતા હો, પણ મારા મનમાં એથી વસ્ત્રહરણનું ઍસોસિયેશન જાગે તો શું?’ | ||
પરંતુ ડૉ. ભાયાણી એમની મેધાનો ઉપયોગ કોઈને મૂંઝવવા માટે તો ક્યારેય ન કરે. ચર્ચામાં લગભગ સૌને અવાક્ કરી ગયા પછી બીજા દિવસે મળ્યા ત્યારે કહે : | પરંતુ ડૉ. ભાયાણી એમની મેધાનો ઉપયોગ કોઈને મૂંઝવવા માટે તો ક્યારેય ન કરે. ચર્ચામાં લગભગ સૌને અવાક્ કરી ગયા પછી બીજા દિવસે મળ્યા ત્યારે કહે : | ||
‘ગઈ કાલે હું કહેતો હતો એ વિષય પર રાત્રે વધુ વિચાર કર્યો. ઍસોસિયેશન્સની બાબતમાં હું સાચો ન હતો. પ્રતીકને કવિ સમગ્રપણે લેવા બંધાયેલો નથી. એ જોઈતા અંશને ફોક્સમાં લઈ બાકીના ભાગને ‘ઇગ્નોર’ કરી શકે; ફોટોગ્રાફર પોતાના મુખ્ય ‘ઑબ્જેકટ’ને ફોક્સ કરી બાકીનાને ગાળી નાખે છે. એમ જ કવિ પ્રતીકને ક્યા ફોકસમાં લે છે તેના પર જ ‘ઍસોસિયેશન્સ’નો આધાર હોય છે. કદંબને તમે એ રીતે ‘ફોક્સ’ કરો કે એમાં વિરહનો જ સૂર ઊઠે તો મારાં બીજાં ઍસોસિયેશન્સ એને આસ્વાદ લેવામાં વિક્ષેપકર ન જ બને.’ | ‘ગઈ કાલે હું કહેતો હતો એ વિષય પર રાત્રે વધુ વિચાર કર્યો. ઍસોસિયેશન્સની બાબતમાં હું સાચો ન હતો. પ્રતીકને કવિ સમગ્રપણે લેવા બંધાયેલો નથી. એ જોઈતા અંશને ફોક્સમાં લઈ બાકીના ભાગને ‘ઇગ્નોર’ કરી શકે; ફોટોગ્રાફર પોતાના મુખ્ય ‘ઑબ્જેકટ’ને ફોક્સ કરી બાકીનાને ગાળી નાખે છે. એમ જ કવિ પ્રતીકને ક્યા ફોકસમાં લે છે તેના પર જ ‘ઍસોસિયેશન્સ’નો આધાર હોય છે. કદંબને તમે એ રીતે ‘ફોક્સ’ કરો કે એમાં વિરહનો જ સૂર ઊઠે તો મારાં બીજાં ઍસોસિયેશન્સ એને આસ્વાદ લેવામાં વિક્ષેપકર ન જ બને.’<ref>‘વ્યક્તિત્વનો સંવાદ’, કેસૂડાં – ૧૯૬૪, કલકત્તા, પૃ. ૨૯.</ref> | ||
રાધાકૃષ્ણની કવિતા માટે હરીન્દ્રને પક્ષપાત પણ છે અને આત્મવિશ્વાસ પણ. ઓછું બોલતા અને વધુ લખતા આ કવિ ભાગ્યે જ આટલી ખુમારીથી આમ ખુલી શકે છે; મહિમા એમની રાધાકૃષ્ણ પ્રત્યેની પ્રીતિનો છે, પણ રાધાકૃષ્ણ તો નિમિત્ત છે, એમને ગાવો છે પ્રેમ. પણ એ પ્રેમને પ્રગટ થવા માટે જે નિમિત્ત થાય, એના પ્રત્યે હરીન્દ્ર પોતાનો કળશ ઢોળ્યા વિના કેમ રહે? | રાધાકૃષ્ણની કવિતા માટે હરીન્દ્રને પક્ષપાત પણ છે અને આત્મવિશ્વાસ પણ. ઓછું બોલતા અને વધુ લખતા આ કવિ ભાગ્યે જ આટલી ખુમારીથી આમ ખુલી શકે છે; મહિમા એમની રાધાકૃષ્ણ પ્રત્યેની પ્રીતિનો છે, પણ રાધાકૃષ્ણ તો નિમિત્ત છે, એમને ગાવો છે પ્રેમ. પણ એ પ્રેમને પ્રગટ થવા માટે જે નિમિત્ત થાય, એના પ્રત્યે હરીન્દ્ર પોતાનો કળશ ઢોળ્યા વિના કેમ રહે? | ||
વૃષભાનદુલારીએ આપેલા આમંત્રણનો છલકાઈ જતો રાજીપો શબ્દમાં કેવો વરતાય છે : | વૃષભાનદુલારીએ આપેલા આમંત્રણનો છલકાઈ જતો રાજીપો શબ્દમાં કેવો વરતાય છે : | ||
| Line 818: | Line 892: | ||
(મૌન ૧૧૭)</poem>}} | (મૌન ૧૧૭)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિને કૃષ્ણનાં સ્વરૂપો અનેક સ્થળે દેખાય છે, ને એની છબીઓ પંક્તિઓમાં મઢાઈ છે : | કવિને કૃષ્ણનાં સ્વરૂપો અનેક સ્થળે દેખાય છે, ને એની છબીઓ પંક્તિઓમાં મઢાઈ છે :<ref><poem> | ||
રોહિત–પ્રકાશ–દીપકને | |||
‘જેમનાં શૈશવે જોયા કૃષ્ણને મેં કદી કદી’ | |||
—હરીન્દ્ર દવે, ‘માધવ ક્યાંય નથી’ નવલકથાનું અર્પણ, પ્ર. પુનર્મુદ્રણ, અમદાવાદ, વોરા, ૧૯૭૧. | |||
</poem> </ref> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>યમુનાનાં જળનાં થોડાંક બિંદુઓ | {{Block center|<poem>યમુનાનાં જળનાં થોડાંક બિંદુઓ | ||
| Line 851: | Line 930: | ||
(હયાતી ૩૫)</poem>}} | (હયાતી ૩૫)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરીન્દ્રનાં આ પ્રકારનાં કાવ્યોમાં વર્ણવી ન શકાય એવી કોઈ નજાકત છે– મુલાયમ શબ્દ પણ ખરબચડો લાગે એવી. અહીં કસબ છે, પણ કસબને નામે જુદો તરી આવે એવો નહીં. “કાનુડાને બાંધ્યો છે હીરના દોરે” | હરીન્દ્રનાં આ પ્રકારનાં કાવ્યોમાં વર્ણવી ન શકાય એવી કોઈ નજાકત છે– મુલાયમ શબ્દ પણ ખરબચડો લાગે એવી. અહીં કસબ છે, પણ કસબને નામે જુદો તરી આવે એવો નહીં. “કાનુડાને બાંધ્યો છે હીરના દોરે”<ref>આ કાવ્ય માટે, આ પ્રસ્તાવના લેખકે કરાવેલો આસ્વાદ જુઓ : હરીન્દ્ર દવે, કવિ અને કવિતા, મુંબઈ, સોમૈયા પબ્લિકેશન્સ, ૧૯૭૧, પૃ. ૧૮૧.</ref> એ પંક્તિના “બાળુડા” એવા એક શબ્દ ફેરે બે આંટા દીધા છે. કસબ લેખે કશું અલગ નથી તરી આવતું. કસબનું તત્ત્વ એટલું બધું ઓતપ્રોત થઈને અંદર પડ્યું છે. હરીન્દ્રની કવિતામાં આવી છેતરામણી સરળતા છે. | ||
કવિએ ગોપીની વિરહની વાતને એટલા બધા નમણા વૈભવથી શણગારી છે કે આપણને સતત લાગણીની શાંત છાકમછોળનો અનુભવ થાય છે. વિરહની પ્રલંબ રાત છે, એ કેમે કરીને વીતતી નથી. મિલનની વાંસળી સંભળાતી નથી; તો આટલા બધા અઢળક સમયનું થાય શું? એટલે પહેલાં ગોપી રાતને રૂપાથી મઢે છે. તોયે સમય રહે છે. તો એ ‘રૂપલે મઢેલી’ રાત પર રતન ટાંકે છે. પછી કહે છે : | કવિએ ગોપીની વિરહની વાતને એટલા બધા નમણા વૈભવથી શણગારી છે કે આપણને સતત લાગણીની શાંત છાકમછોળનો અનુભવ થાય છે. વિરહની પ્રલંબ રાત છે, એ કેમે કરીને વીતતી નથી. મિલનની વાંસળી સંભળાતી નથી; તો આટલા બધા અઢળક સમયનું થાય શું? એટલે પહેલાં ગોપી રાતને રૂપાથી મઢે છે. તોયે સમય રહે છે. તો એ ‘રૂપલે મઢેલી’ રાત પર રતન ટાંકે છે. પછી કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 871: | Line 950: | ||
(મૌન ૧૩૦)</poem>}} | (મૌન ૧૩૦)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાજેન્દ્ર શાહનું ‘કેવડિયાનો કાંટો’ કે પ્રિયકાન્ત મણિયારનું ‘આ નભ ઝૂક્યું તે કાનજી’ તેમ હરીન્દ્રનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ પ્રગટ થતાંની સાથે પ્રજાની પ્રીતિ પામી ચૂકેલું કાવ્ય છે. આ ગીતમાં પ્રકૃતિ સ્વયં જાણે કે રાધા હોય એમ માધવની શોધમાં નીકળી પડે છે. પ્રકૃતિમાં પણ સૌ પ્રથમ ફૂલ ભમરાને કહે છે અને પછી ફૂલની કથા અને વ્યથાનું ગુંજનમાં રૂપાંતર કરીને ભમરો વાત વહે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” પછી તો સ્મૃતિનાં સ્પંદનો, નંદ, જશુમતી અને ગોપીનું કાળજું અને આંખો, એ આંખોમાં રહેલાં આંસુ–બધાં જ ગુંજે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” માધવ હકીકતમાં કેટલી હદે ચોતરફ ફેલાયેલા છે, એની જ વાત કવિએ ‘નથી’ ‘નથી’ દ્વારા કરી છે. એમણે આ ગીતપંક્તિનો ઉપયોગ પોતાની ૧૯૭૦માં પ્રગટ થયેલી નવલકથાને શીર્ષક આપવામાં પણ કર્યો છે. એ નવલકથાને અંતે એમણે કૃષ્ણપ્રીતિ અને કૃષ્ણપ્રતીતિની વાત કહી છે તે એમની કૃષ્ણભક્તિને | રાજેન્દ્ર શાહનું ‘કેવડિયાનો કાંટો’ કે પ્રિયકાન્ત મણિયારનું ‘આ નભ ઝૂક્યું તે કાનજી’ તેમ હરીન્દ્રનું ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ પ્રગટ થતાંની સાથે પ્રજાની પ્રીતિ પામી ચૂકેલું કાવ્ય છે. આ ગીતમાં પ્રકૃતિ સ્વયં જાણે કે રાધા હોય એમ માધવની શોધમાં નીકળી પડે છે. પ્રકૃતિમાં પણ સૌ પ્રથમ ફૂલ ભમરાને કહે છે અને પછી ફૂલની કથા અને વ્યથાનું ગુંજનમાં રૂપાંતર કરીને ભમરો વાત વહે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” પછી તો સ્મૃતિનાં સ્પંદનો, નંદ, જશુમતી અને ગોપીનું કાળજું અને આંખો, એ આંખોમાં રહેલાં આંસુ–બધાં જ ગુંજે છે “માધવ ક્યાંય નથી મધુવનમાં.” માધવ હકીકતમાં કેટલી હદે ચોતરફ ફેલાયેલા છે, એની જ વાત કવિએ ‘નથી’ ‘નથી’ દ્વારા કરી છે. એમણે આ ગીતપંક્તિનો ઉપયોગ પોતાની ૧૯૭૦માં પ્રગટ થયેલી નવલકથાને શીર્ષક આપવામાં પણ કર્યો છે. એ નવલકથાને અંતે એમણે કૃષ્ણપ્રીતિ અને કૃષ્ણપ્રતીતિની વાત કહી છે તે એમની કૃષ્ણભક્તિને<ref>હરીન્દ્રએ આપણા રાજકીય સંદર્ભમાં લખેલા નાટકને આપેલું ‘યુગે યુગે’ શીર્ષક પણ કૃષ્ણવાણી ‘સંભવામિ યુગે યુગે’ સાથે, તેમ જ કૃષ્ણલાલ શ્રીધરાણીની પંક્તિ ‘યુગે યુગે એક અલૌકિકાત્મા આ વિશ્વના યજ્ઞ મહીં ધરાશે’ સાથે સાંકળી શકાય. જો કે એ નાટક ભજવાયું ‘સંધ્યાકાળે પ્રભાતફેરી’ને નામે.</ref> અથવા પ્રેમભક્તિને સમજવા માટે કદાચ ઉપયોગી નીવડે એથી અહીં ઉતારું છું : | ||
‘નારદ, કૃષ્ણ તમારાં પરિભ્રમણોમાં જીવે છે. યુગયુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે, અને એથીયે વધારે તો તમારી હૃદયવીણાનાં સ્પંદનોમાં શોધશે. કૃષ્ણની મૂર્તિ પાસે જઈ કોઈ ભક્ત કહેશે, નંદ અને યશોદાને જે દુઃખ સહન કરવું પડ્યું, એ દુઃખનું વરદાન અમને આપો. નારદે કૃષ્ણના દર્શન માટે જે તલસાટ અનુભવ્યો એ તલસાટ અમને આપો. | ‘નારદ, કૃષ્ણ તમારાં પરિભ્રમણોમાં જીવે છે. યુગયુગો પછી ભક્તો અને કવિઓ કૃષ્ણને રાધાના વિરહમાં શોધશે, યશોદાના વહાલમાં શોધશે, દેવકીની વત્સલતામાં શોધશે, અને એથીયે વધારે તો તમારી હૃદયવીણાનાં સ્પંદનોમાં શોધશે. કૃષ્ણની મૂર્તિ પાસે જઈ કોઈ ભક્ત કહેશે, નંદ અને યશોદાને જે દુઃખ સહન કરવું પડ્યું, એ દુઃખનું વરદાન અમને આપો. નારદે કૃષ્ણના દર્શન માટે જે તલસાટ અનુભવ્યો એ તલસાટ અમને આપો. | ||
‘નારદ, યુગેયુગે કુરુક્ષેત્રો થતાં રહેશે, યુગેયુગે યાદવાસ્થળી રચાશે. પણ એ દરેક યુગે કૃષ્ણ હશે, કૃષ્ણ માટેનો તલસાટ હશે, એના વિરહમાં ઝૂરનારાઓ હશે અને એમના તપે જ આ દુનિયા ટકી રહેશે. | ‘નારદ, યુગેયુગે કુરુક્ષેત્રો થતાં રહેશે, યુગેયુગે યાદવાસ્થળી રચાશે. પણ એ દરેક યુગે કૃષ્ણ હશે, કૃષ્ણ માટેનો તલસાટ હશે, એના વિરહમાં ઝૂરનારાઓ હશે અને એમના તપે જ આ દુનિયા ટકી રહેશે.<ref>હરીન્દ્ર દવે, ‘માધવ કયાંય નથી’, પ્ર. પુનર્મુદ્રણ, અમદાવાદ, વોરા. ૧૯૭૧, પૃ. ૨૫૭.<ref></ref></ref> | ||
‘માધવ ક્યાંય નથી’ના પ્રારંભમાં હરીન્દ્રએ નાન્દીવચન મૂક્યું છે : | ‘માધવ ક્યાંય નથી’ના પ્રારંભમાં હરીન્દ્રએ નાન્દીવચન મૂક્યું છે : | ||
‘માણસ પાસે આજે વાંકો વળીને ચાલતો ભૂતકાળ છે, ત્રરત અને થાકેલું ભવિષ્ય છે : માણસે એના વર્તમાનને રોળી નાખ્યો છે. તાર તાર થઈ ગયેલું જીવનનું વસ્ત્ર કૃષ્ણના પ્રેમના પોતથી દૃઢતા પ્રાપ્ત કરી શકે : વીંખાઈ ગયેલો માનવી કદાચ કૃષ્ણ પાસે જાય અને ઢીક થઈ જાય. | ‘માણસ પાસે આજે વાંકો વળીને ચાલતો ભૂતકાળ છે, ત્રરત અને થાકેલું ભવિષ્ય છે : માણસે એના વર્તમાનને રોળી નાખ્યો છે. તાર તાર થઈ ગયેલું જીવનનું વસ્ત્ર કૃષ્ણના પ્રેમના પોતથી દૃઢતા પ્રાપ્ત કરી શકે : વીંખાઈ ગયેલો માનવી કદાચ કૃષ્ણ પાસે જાય અને ઢીક થઈ જાય. | ||
| Line 891: | Line 970: | ||
હરીન્દ્રનાં ગીતોમાં કોઈક પંક્તિમાં દયારામપ્રવેશ ઉઘાડો દેખાય : | હરીન્દ્રનાં ગીતોમાં કોઈક પંક્તિમાં દયારામપ્રવેશ ઉઘાડો દેખાય : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>રાતલડી કોની સંગે જાગ્યા? ઘાયલ છો જી, નેનબાણ કેઈનાં વાગ્યાં? | {{Block center|<poem>રાતલડી કોની સંગે જાગ્યા? ઘાયલ છો જી, નેનબાણ કેઈનાં વાગ્યાં?<ref>‘દયારામ રસસુધા’, બી. આ. સં. શંકરપ્રસાદ રાવલ, મુંબઈ, એન. એમ. ત્રિપાઠી, ૧૯૫૩, પૃ. ૩૦.</ref> | ||
(દયારામ) | (દયારામ) | ||
આંખમાં ઉજાગરાનો માળો, સાજન! | આંખમાં ઉજાગરાનો માળો, સાજન! | ||
| Line 900: | Line 979: | ||
(મૌન ૩૬) | (મૌન ૩૬) | ||
સાંભળ રે તું સજની! મારી, રજની ક્યાં રમી આવીજી? | સાંભળ રે તું સજની! મારી, રજની ક્યાં રમી આવીજી?<ref>એજન – પૃ. ૧૧૫.</ref> | ||
(દયારામ) | (દયારામ) | ||
| Line 910: | Line 989: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે? | {{Block center|<poem>મને મારગે મળ્યા’તા શ્યામ, કોણ માનશે? | ||
એક મીટમાં કળ્યા’તા શ્યામ, કોણ માનશે? | એક મીટમાં કળ્યા’તા શ્યામ, કોણ માનશે?<ref><poem> | ||
મ્હોતાજ ના કશાનો હતો કોણ માનશે! | |||
મારોય એક જમાનો હતો કોણ માનશે! | |||
રુસ્વાને જે શરાબી મનાતો રહ્યો જગે, | |||
માણસ બહુ મઝાનો હતો કોણ માનશે! | |||
– રુસ્વા મઝલૂમી, ‘મદિરા’, પ્ર. આ. અમદાવાદ, વોરા, ૧૯૭૨, ગઝલ – ૫૪ | |||
</poem></ref> | |||
(હયાતી ૧૧૩) | (હયાતી ૧૧૩) | ||
વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ | વાદળ વાવ્યાં ને ઊગ્યો અઢળક વરસાદ | ||
| Line 924: | Line 1,011: | ||
(હયાતી ૧૩૭)</poem>}} | (હયાતી ૧૩૭)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મૂળ તો લોકગીતોમાં ‘કેર કાંટો’ વાગ્યા પછી ગુજરાતી કવિતામાં લાગવાની ને વાગવાની વાતની ભરતી આવી. રાજેન્દ્રએ લોકગીતના આ લહેકાને ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’ | મૂળ તો લોકગીતોમાં ‘કેર કાંટો’ વાગ્યા પછી ગુજરાતી કવિતામાં લાગવાની ને વાગવાની વાતની ભરતી આવી. રાજેન્દ્રએ લોકગીતના આ લહેકાને ‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’<ref>‘શાંત કોલાહલ’, પ્ર. આ. મુંબઈ, પ્ર. રાજેન્દ્ર શાહ, ૧૯૭૨, પૃ. ૯૫.</ref> એ ગીત દ્વારા ગુજરાતીમાં પ્રચલિત કર્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘કાંટો વાગ્યો ને મને પાણી થકી પાક્યો.’ | {{Block center|<poem>‘કાંટો વાગ્યો ને મને પાણી થકી પાક્યો.’<ref>‘સ્પર્શ’, પ્ર. આ. મુંબઈ, સ્વાતિ પ્રકાશન, ૧૯૬૬, પૃ. ૪૫.</ref> | ||
– પ્રિયકાંત મણિયાર | – પ્રિયકાંત મણિયાર | ||
‘નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમાં.’ | ‘નજરુંના કાંટાની ભૂલ મારા વ્હાલમાં.’<ref>‘એકાંત’, પ્ર. આ. મુંબઈ, સ્વાતિ પ્રકાશન, ૧૯૬૬, પૃ. ૧૦.</ref> | ||
– સુરેશ દલાલ | – સુરેશ દલાલ | ||
‘મને જરા ઝૂંક વાગી ગઈ…’ | ‘મને જરા ઝૂંક વાગી ગઈ…’<ref>‘શ્રુતિ’, પ્ર. આ. મુંબઈ, કવિલોક પ્રકાશન, ૧૯૫૭, પૃ. ૬૩.</ref> | ||
– રાજેન્દ્ર શાહ | – રાજેન્દ્ર શાહ | ||
‘લોચનમાં ગઈ લાગતી કણી.’ | ‘લોચનમાં ગઈ લાગતી કણી.’<ref>‘શાંત કોલાહલ’, પૃ. ૧૧૩.</ref> | ||
– રાજેન્દ્ર શાહ</poem>}} | – રાજેન્દ્ર શાહ</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 989: | Line 1,076: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું, | {{Block center|<poem>વિરહની રાતનું વર્ણન જરા રહો તો કહું, | ||
કહું, જે હોય છે આલમ તમે ન હો તો, કહું. | કહું, જે હોય છે આલમ તમે ન હો તો, કહું.<ref><poem> | ||
ના બોલાવું તુજ સહ ફરી મ્હાલવા સ્હેલગાહો, | |||
ના લેવાને મુજ વિક્ટ મુશ્કેલીઓમાં સલાહો, | |||
ના કે તારા દરસનથી તૃષા ચક્ષુની કૈંક છીપે, | |||
કિંતુ ગાવા તુજ વિરહનાં ગીત તારી સમીપે. | |||
– રામનારાયણ પાઠક, ‘શેષનાં કાવ્યો’, બી. આ. અમદાવાદ, ભારતીય સાહિત્ય સંઘ, ૧૯૫૧, પૃ. ૮૦. | |||
</poem></ref> | |||
(હયાતી ૪) | (હયાતી ૪) | ||
| Line 1,016: | Line 1,110: | ||
आँख रोती हुई गीत गाने लगी। | आँख रोती हुई गीत गाने लगी। | ||
एक नाजुक किरन छू गई इस तरह | एक नाजुक किरन छू गई इस तरह | ||
खुद–ब–खुद प्राण का दीप जलने लगा।” | खुद–ब–खुद प्राण का दीप जलने लगा।”<ref>‘आज के लोकप्रिय कवि नीरज’, दिल्ली, राजपाल एण्ड सन्स, १९६१. पृ. १६.</ref> | ||
– नीरज</poem>}} | – नीरज</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“પાનખર” કાવ્ય માટે હરીન્દ્ર ‘આસવ’ના ટિપ્પણમાં આ પ્રમાણે નોંધે છે : | “પાનખર” કાવ્ય માટે હરીન્દ્ર ‘આસવ’ના ટિપ્પણમાં આ પ્રમાણે નોંધે છે : | ||
“ગુલબંકીને આ ખંડોમાં ગોઠવવાની પ્રેરણા હફીઝ જાલંધરીની પ્રખ્યાત કવિતા ‘અભી તો મૈં જવાન હું’–માંથી મળી હતી.” | “ગુલબંકીને આ ખંડોમાં ગોઠવવાની પ્રેરણા હફીઝ જાલંધરીની પ્રખ્યાત કવિતા ‘અભી તો મૈં જવાન હું’–માંથી મળી હતી.”<ref>હરીન્દ્ર દવે, ‘આસવ’, પ્ર. પુનર્મુદ્રણ, અમદાવાદ, વોરા૦, ૧૯૭૨, પૃ. ૮૭.</ref> | ||
શાહબાઝની જેમ આ કવિએ પણ ઉર્દૂ, સંસ્કૃત, ગુજરાતી ભાષાના સંમિશ્રણથી એક નવી અને જરા પણ અતડી ન લાગે એવી આબોહવા જમાવી છે : | શાહબાઝની જેમ આ કવિએ પણ ઉર્દૂ, સંસ્કૃત, ગુજરાતી ભાષાના સંમિશ્રણથી એક નવી અને જરા પણ અતડી ન લાગે એવી આબોહવા જમાવી છે :<ref>આ લેખકના ‘અપેક્ષા’માંથી લેખનો ઉપયોગ કર્યો છે.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હૈયાનો લગાવી બાગ તમે કંઈયે ન ખબર, કે ક્યાં ચાલ્યા, | {{Block center|<poem>હૈયાનો લગાવી બાગ તમે કંઈયે ન ખબર, કે ક્યાં ચાલ્યા, | ||
| Line 1,076: | Line 1,170: | ||
ઉમાશંકરનાં ‘વિરાટ પ્રણય’ (પંક્તિ–૨૮૫), ‘છિન્નભિન્ન છું’ (પંક્તિ–૯૪), ‘શોધ’ (પંક્તિ–૧૦૯), સુન્દરમનાં ‘૧૩–૭ની લોકલ’ (પંક્તિ–૧૭૦), ‘સળંગ સળિયા પરે’ (પંક્તિ–૧૬૦), સુરેશ જોષીનું ‘એક રૉમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન’ (પંક્તિ–૨૯૯) કે હરીન્દ્ર દવેનું ‘સો વરસ પહેલાં, સો વરસ પછી કે પછી આજે’ (પંક્તિ–૧૭૧) કે લાભશંકરનું લગભગ નવસો પંક્તિનું ‘માણસની વાત’ – આ બધાં કાવ્યો દીર્ઘ–કૃતિના વર્ગમાં જ સમાય છે. ઘણીવાર તો એમ લાગે છે કે અમુક રચના લઘુ નથી, એ બતાવવા જ આપણે એને દીર્ઘરચનાની ઓળખચિઠ્ઠી બાંધીએ છીએ. | ઉમાશંકરનાં ‘વિરાટ પ્રણય’ (પંક્તિ–૨૮૫), ‘છિન્નભિન્ન છું’ (પંક્તિ–૯૪), ‘શોધ’ (પંક્તિ–૧૦૯), સુન્દરમનાં ‘૧૩–૭ની લોકલ’ (પંક્તિ–૧૭૦), ‘સળંગ સળિયા પરે’ (પંક્તિ–૧૬૦), સુરેશ જોષીનું ‘એક રૉમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન’ (પંક્તિ–૨૯૯) કે હરીન્દ્ર દવેનું ‘સો વરસ પહેલાં, સો વરસ પછી કે પછી આજે’ (પંક્તિ–૧૭૧) કે લાભશંકરનું લગભગ નવસો પંક્તિનું ‘માણસની વાત’ – આ બધાં કાવ્યો દીર્ઘ–કૃતિના વર્ગમાં જ સમાય છે. ઘણીવાર તો એમ લાગે છે કે અમુક રચના લઘુ નથી, એ બતાવવા જ આપણે એને દીર્ઘરચનાની ઓળખચિઠ્ઠી બાંધીએ છીએ. | ||
દીર્ઘ–કાવ્ય ભલે વ્યાખ્યામાં ન સમાઈ શકે, પણ કાવ્યના પ્રદેશમાં સમાઈ શકે એવો, અશક્ય નહીં પણ નિભાવવો ભારે મુશ્કેલ એવો સાહિત્યપદાર્થ છે. દીર્ઘકાવ્ય શું છે તથા એની વિશિષ્ટતા કે મર્યાદા શી એને નીચેનું વિધાન સહજ ખોલી આપે છે : | દીર્ઘ–કાવ્ય ભલે વ્યાખ્યામાં ન સમાઈ શકે, પણ કાવ્યના પ્રદેશમાં સમાઈ શકે એવો, અશક્ય નહીં પણ નિભાવવો ભારે મુશ્કેલ એવો સાહિત્યપદાર્થ છે. દીર્ઘકાવ્ય શું છે તથા એની વિશિષ્ટતા કે મર્યાદા શી એને નીચેનું વિધાન સહજ ખોલી આપે છે : | ||
‘Even if Poe's contention is accepted that there is no such thing as a long poem, merely a collation of short ones the fact remains that the long poem is a different animal from the short piece. It aims at, and produces, different effects; as Keats said, it is 'a place to wander in'. It allows the poet to say things he would otherwise have been unable to say, if only because he has room to say them in a different manner.’ | ‘Even if Poe's contention is accepted that there is no such thing as a long poem, merely a collation of short ones the fact remains that the long poem is a different animal from the short piece. It aims at, and produces, different effects; as Keats said, it is 'a place to wander in'. It allows the poet to say things he would otherwise have been unable to say, if only because he has room to say them in a different manner.’<ref>David Wright, Longer Contemporary Poems, Great Britain, Penguin Books, 1966, Introduction P. 9.</ref> | ||
દીર્ઘ–કાવ્ય સાંગોપાંગ ઊર્મિકાવ્ય ન હોય તોપણ એના કેટલાક અંશો લિરિકલ તો રહેવાના. દીર્ઘકાવ્યમાં વ્યાપ, ઊંડાણ, અભિવ્યક્તિની વિવિધ છટાને માટે મોકળાશ રહે છે. કવિની શબ્દ સાથે, ભાવ–વિચાર–ચિંતન સાથે, સમજ અને સમાજ સાથે કેટલી આઘી અને ઊંડી પહોંચ છે તેનો ખ્યાલ દીર્ઘ–કાવ્યમાં આવે છે. | દીર્ઘ–કાવ્ય સાંગોપાંગ ઊર્મિકાવ્ય ન હોય તોપણ એના કેટલાક અંશો લિરિકલ તો રહેવાના. દીર્ઘકાવ્યમાં વ્યાપ, ઊંડાણ, અભિવ્યક્તિની વિવિધ છટાને માટે મોકળાશ રહે છે. કવિની શબ્દ સાથે, ભાવ–વિચાર–ચિંતન સાથે, સમજ અને સમાજ સાથે કેટલી આઘી અને ઊંડી પહોંચ છે તેનો ખ્યાલ દીર્ઘ–કાવ્યમાં આવે છે. | ||
દીર્ઘ–કાવ્યમાં ભાષા એક નિખરેલું રૂપ લઈને પ્રગટ થાય છે કે પછી લેખણ લઢણ જ થઈ જાય છે? શબ્દભંડોળને બદલે શબ્દવિલાસમાં જ કવિ રાચતો હોય છે કે શું? આ બધું વિચારવા જેવું છે. | દીર્ઘ–કાવ્યમાં ભાષા એક નિખરેલું રૂપ લઈને પ્રગટ થાય છે કે પછી લેખણ લઢણ જ થઈ જાય છે? શબ્દભંડોળને બદલે શબ્દવિલાસમાં જ કવિ રાચતો હોય છે કે શું? આ બધું વિચારવા જેવું છે. | ||
દીર્ઘ–કાવ્યોમાં નબળી ક્ષણો ઘણું હોય છે. કવિ જો ત્યાં નમતું જોખે તો એ સર્જક મટી જાય અને શેષ રહે દીર્ઘ શબ્દ જ, કાવ્ય નહીં. | દીર્ઘ–કાવ્યોમાં નબળી ક્ષણો ઘણું હોય છે. કવિ જો ત્યાં નમતું જોખે તો એ સર્જક મટી જાય અને શેષ રહે દીર્ઘ શબ્દ જ, કાવ્ય નહીં. | ||
દીર્ઘ–કાવ્યમાં વિભિન્ન કેન્દ્રબિંદુઓ ક્યાં એકત્રિત થાય છે, અને કઈ રીતે અભિન્ન થાય છે એ પણ જોવું જોઈએ. દીર્ઘ–કાવ્યની દીર્ઘતા શાને આભારી છે? પંક્તિઓના પથારાને કે પંક્તિઓ દ્વારા પ્રસરવા માગતા કાવ્યતત્ત્વને? દીર્ઘ–કાવ્યમાં વિસ્તાર શાનો થાય છે? ઊર્મિને સંબંધ છે ક્ષણ સાથે, ક્ષણને સંબંધ છે શાશ્વતી સાથે. કવિતાને સંબંધ છે શાશ્વત ક્ષણ સાથે.’ | દીર્ઘ–કાવ્યમાં વિભિન્ન કેન્દ્રબિંદુઓ ક્યાં એકત્રિત થાય છે, અને કઈ રીતે અભિન્ન થાય છે એ પણ જોવું જોઈએ. દીર્ઘ–કાવ્યની દીર્ઘતા શાને આભારી છે? પંક્તિઓના પથારાને કે પંક્તિઓ દ્વારા પ્રસરવા માગતા કાવ્યતત્ત્વને? દીર્ઘ–કાવ્યમાં વિસ્તાર શાનો થાય છે? ઊર્મિને સંબંધ છે ક્ષણ સાથે, ક્ષણને સંબંધ છે શાશ્વતી સાથે. કવિતાને સંબંધ છે શાશ્વત ક્ષણ સાથે.’<ref>‘કાવ્ય, સમયની ચીસ શાશ્વતી અર્થે?’ – ઉમાશંકર જોશી, ‘અભિજ્ઞા’, પ્ર. આ. મુંબઈ, વોરા, ૧૯૬૭, પૃ. ૩૪.</ref> ઊર્મિના કંપથી પ્રારંભ પામેલું અને પછી ચિંતનમાં પ્રસ્તારાતું કાવ્ય દીર્ઘ હોય પણ ચિંતનાત્મક ઊર્મિકાવ્ય થઈને જ ઊભું રહે. દીર્ઘકાવ્યની ગતિ દ્રુતવિલંબિત વિલંબિતદ્રુત હોય છે. | ||
દીર્ઘ–કાવ્યના આકારસૌષ્ઠવને આ રીતે પણ ચકાસી શકાય—એમાંથી એકાદ શ્લોક કે એકાદ ખંડ કાઢી લો કે ઉમેરો, પછી એની આકૃતિમાં, એના સ્વરૂપમાં કોઈ ફેર પડે છે ખરો? સૌન્દર્યમાં અનિવાર્યપણે પ્રમાણબદ્ધતા હોય છે, એમ સ્વીકારાયું છે; તો દીર્ઘ–કાવ્યના સ્વરૂપસૌન્દર્યનો પ્રમાણબદ્ધતા સાથેનો સંબંધ કેવો અને કેટલો? આ બધા પ્રશ્નો ઉત્તર આપી દેવાની વૃત્તિ કે ઉતાવળથી નથી પુછાયા પણ આ પ્રશ્નોની પડખે દીર્ઘ–કાવ્યની આકૃતિબદ્ધતાને જોવાનો ઉપક્રમ છે. | દીર્ઘ–કાવ્યના આકારસૌષ્ઠવને આ રીતે પણ ચકાસી શકાય—એમાંથી એકાદ શ્લોક કે એકાદ ખંડ કાઢી લો કે ઉમેરો, પછી એની આકૃતિમાં, એના સ્વરૂપમાં કોઈ ફેર પડે છે ખરો? સૌન્દર્યમાં અનિવાર્યપણે પ્રમાણબદ્ધતા હોય છે, એમ સ્વીકારાયું છે; તો દીર્ઘ–કાવ્યના સ્વરૂપસૌન્દર્યનો પ્રમાણબદ્ધતા સાથેનો સંબંધ કેવો અને કેટલો? આ બધા પ્રશ્નો ઉત્તર આપી દેવાની વૃત્તિ કે ઉતાવળથી નથી પુછાયા પણ આ પ્રશ્નોની પડખે દીર્ઘ–કાવ્યની આકૃતિબદ્ધતાને જોવાનો ઉપક્રમ છે. | ||
એક સાથે પાંચ–સાત વાદ્યો વાગતાં હોય, એ બધાં પોતપોતાની રીતે સૂરીલાં હોય, અને ઑર્કેસ્ટ્રાનું એક વાતાવરણ રચાય, અનેક પુષ્પો વેરવિખેર હોય, પણ એ બધાંની સ્થાપના થાય એવું ફલાવરવાઝ હોય – દીર્ઘ–કૃતિઓ પાસે એવા કોઈક કેન્દ્રબિંદુની અપેક્ષા ભાવક રાખે તો એ વધુ પડતું નથી. દીર્ઘ–કૃતિઓમાં અનેક પંક્તિઓ, ભાવ, વિચારી એવાં હોય છે કે જ્યાં આપણે વિસામો લઈ ઠરી શકીએ, પણ કોઈ પૂછે કે તમે ક્યાં જઈ આવ્યા, તો એનો ઉત્તર આપવો મુશ્કેલ પડે. અહીં એમ કહેવું નથી કે કવિતાની ગતિ સીધી સોંસરવી ને એકધારી હોવી જોઈએ. એવું પણ નથી કહેવું કે કવિતા પારદર્શકપણે સ્પષ્ટ હોવી જોઈએ. આપણે ખુલ્લેખુલ્લા અર્થની અપેક્ષા કવિતા પાસેથી નથી કરતા અને એવો ખુલ્લો અર્થ કવિતા નથી આપતી એટલે તો એ કવિતા હોય છે. કવિતાનું રહસ્ય એક વસ્તુ છે અને શબ્દની આસપાસ વીંટળાયેલું અર્થનું ધુમ્મસ એ બીજી વસ્તુ છે. કવિતામાં રહસ્યનો આગ્રહ તો કોઈ પણ ભાવક રાખે કારણ કે એ રહસ્યપ્રદેશના યાત્રી થવું અને એ રહસ્યથી સતત વિસ્મિત થવું એમાં તો કવિતાના ભાવકની સાર્થકતા છે. પણ અર્થનું ધુમ્મસ ભાવકને કોઈ બિંદુ પર નિરાંતે જંપવા દેતું નથી અને પ્રત્યાયન ન થતાં, સમગ્ર કાવ્યપ્રદેશને વટાવ્યા પછી પણ કેટલોક ભાગ અંકોડાના અભાવે અતડો લાગે. આપણે કાવ્યમાં કોઈ લૉજિકલ સિકવન્સની કે સાયકૉલોજિકલ યુનિટીની, – સાંકળની અપેક્ષા રાખીએ છીએ એવું કોઈ રખે માને; કારણ કે કલાપ્રકાર લેખે કાવ્ય ને નિબંધનો શો ભેદ છે એ સમજાય એવી વાત છે. | એક સાથે પાંચ–સાત વાદ્યો વાગતાં હોય, એ બધાં પોતપોતાની રીતે સૂરીલાં હોય, અને ઑર્કેસ્ટ્રાનું એક વાતાવરણ રચાય, અનેક પુષ્પો વેરવિખેર હોય, પણ એ બધાંની સ્થાપના થાય એવું ફલાવરવાઝ હોય – દીર્ઘ–કૃતિઓ પાસે એવા કોઈક કેન્દ્રબિંદુની અપેક્ષા ભાવક રાખે તો એ વધુ પડતું નથી. દીર્ઘ–કૃતિઓમાં અનેક પંક્તિઓ, ભાવ, વિચારી એવાં હોય છે કે જ્યાં આપણે વિસામો લઈ ઠરી શકીએ, પણ કોઈ પૂછે કે તમે ક્યાં જઈ આવ્યા, તો એનો ઉત્તર આપવો મુશ્કેલ પડે. અહીં એમ કહેવું નથી કે કવિતાની ગતિ સીધી સોંસરવી ને એકધારી હોવી જોઈએ. એવું પણ નથી કહેવું કે કવિતા પારદર્શકપણે સ્પષ્ટ હોવી જોઈએ. આપણે ખુલ્લેખુલ્લા અર્થની અપેક્ષા કવિતા પાસેથી નથી કરતા અને એવો ખુલ્લો અર્થ કવિતા નથી આપતી એટલે તો એ કવિતા હોય છે. કવિતાનું રહસ્ય એક વસ્તુ છે અને શબ્દની આસપાસ વીંટળાયેલું અર્થનું ધુમ્મસ એ બીજી વસ્તુ છે. કવિતામાં રહસ્યનો આગ્રહ તો કોઈ પણ ભાવક રાખે કારણ કે એ રહસ્યપ્રદેશના યાત્રી થવું અને એ રહસ્યથી સતત વિસ્મિત થવું એમાં તો કવિતાના ભાવકની સાર્થકતા છે. પણ અર્થનું ધુમ્મસ ભાવકને કોઈ બિંદુ પર નિરાંતે જંપવા દેતું નથી અને પ્રત્યાયન ન થતાં, સમગ્ર કાવ્યપ્રદેશને વટાવ્યા પછી પણ કેટલોક ભાગ અંકોડાના અભાવે અતડો લાગે. આપણે કાવ્યમાં કોઈ લૉજિકલ સિકવન્સની કે સાયકૉલોજિકલ યુનિટીની, – સાંકળની અપેક્ષા રાખીએ છીએ એવું કોઈ રખે માને; કારણ કે કલાપ્રકાર લેખે કાવ્ય ને નિબંધનો શો ભેદ છે એ સમજાય એવી વાત છે. | ||
| Line 1,094: | Line 1,188: | ||
‘જ્યારે લખ્યા વિના રહેવાય જ નહીં ત્યારે, એટલે કે છંદોબદ્ધતા કરતાં વધારે સુંદર લય કાવ્યવસ્તુ પોતે જ સાધી આપે એમ લાગે ત્યારે જ અછાંદસ રચના લખવી જોઈએ, અથવા તો છંદોબદ્ધતા લાવી શકે તેનાં કરતાં વધારે સાચો, વસ્તુના સંવેદન સાથે એક ભાગરૂપ બની જતો, વધુ ઘનિષ્ઠ, એકાત્મીય, પરિત્રાયક લય સધાવી જોઈએ.—તમામ છંદોના લયથી મનને અસંતુષ્ટ કરી મૂકે એવો લય.’ | ‘જ્યારે લખ્યા વિના રહેવાય જ નહીં ત્યારે, એટલે કે છંદોબદ્ધતા કરતાં વધારે સુંદર લય કાવ્યવસ્તુ પોતે જ સાધી આપે એમ લાગે ત્યારે જ અછાંદસ રચના લખવી જોઈએ, અથવા તો છંદોબદ્ધતા લાવી શકે તેનાં કરતાં વધારે સાચો, વસ્તુના સંવેદન સાથે એક ભાગરૂપ બની જતો, વધુ ઘનિષ્ઠ, એકાત્મીય, પરિત્રાયક લય સધાવી જોઈએ.—તમામ છંદોના લયથી મનને અસંતુષ્ટ કરી મૂકે એવો લય.’ | ||
એલિયટને ટાંકી પાઉન્ડે કહ્યું છે : ‘જેને અચ્છું કામ કરવું છે તેને માટે કોઈ પણ કવિતા અછાંદસ નથી.’ | એલિયટને ટાંકી પાઉન્ડે કહ્યું છે : ‘જેને અચ્છું કામ કરવું છે તેને માટે કોઈ પણ કવિતા અછાંદસ નથી.’ | ||
[‘એઝરા પાઉન્ડ’ : સંપાદક, જે. પી. સલિવાન : પેન્ગ્વિન, પાનું–૮૭] | [‘એઝરા પાઉન્ડ’ : સંપાદક, જે. પી. સલિવાન : પેન્ગ્વિન, પાનું–૮૭]<ref>‘કામ્યકવનની યાત્રા’, વમળનાં વન, પ્ર. આ., જગદીશ જોષી, અમદાવાદ, વોરા, ૧૯૭૬, પૃ. એકવીસ–બાવીસ.</ref> | ||
* | <center> * </center> | ||
હરીન્દ્રના ‘સૂર્યોપનિષદ’ સંગ્રહની અછાંદસ કવિતાનાં બીજ ‘નિદ્રા’ કાવ્યમાં છે. ‘નિદ્રા’ કાવ્ય કવિની નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ના પણ જાણે કે નેપથ્યમાં છે. આ કાવ્યમાં પ્રેમ, અપેક્ષા, જીવન, મૃત્યુ, વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક નગરજીવનનું પ્રતિબિંબ, ક્યાંક ક્યાંક સામાજિક સભાનતાના પડછાયા – આ બધું કોઈ એક જ મુદ્રા સાથે નહીં, પણ સ્પર્શીને વહી જતી લહેરખીની જેમ આવ્યા કરે છે. ‘નિદ્રા’ કાવ્યમાં કવિનું loud thinking કાવ્યરૂપે મળે છે. આજનો માણસ, એનું ખંડિત એકાંત, કોઈના વતી ચાલ ચાલવાનો થાક અને બે પાંપણો વચ્ચેથી નિદ્રાને દેશવટો આપતી અપેક્ષા–આ બધા વિધવિધ ‘તાર પર કવિની આંગળી ફરે છે.’ આવા પ્રકારની અછાંદસ રચના માટે શ્રી યશવન્ત શુક્લએ હરીન્દ્રના કાવ્ય ‘ગતિ, સંબંધ, પ્રેમ : કૅલિડોસ્કૉપિક દૃશ્ય’ માટે જે કહ્યું છે તે નોંધવા જેવું છે : | હરીન્દ્રના ‘સૂર્યોપનિષદ’ સંગ્રહની અછાંદસ કવિતાનાં બીજ ‘નિદ્રા’ કાવ્યમાં છે. ‘નિદ્રા’ કાવ્ય કવિની નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ના પણ જાણે કે નેપથ્યમાં છે. આ કાવ્યમાં પ્રેમ, અપેક્ષા, જીવન, મૃત્યુ, વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક નગરજીવનનું પ્રતિબિંબ, ક્યાંક ક્યાંક સામાજિક સભાનતાના પડછાયા – આ બધું કોઈ એક જ મુદ્રા સાથે નહીં, પણ સ્પર્શીને વહી જતી લહેરખીની જેમ આવ્યા કરે છે. ‘નિદ્રા’ કાવ્યમાં કવિનું loud thinking કાવ્યરૂપે મળે છે. આજનો માણસ, એનું ખંડિત એકાંત, કોઈના વતી ચાલ ચાલવાનો થાક અને બે પાંપણો વચ્ચેથી નિદ્રાને દેશવટો આપતી અપેક્ષા–આ બધા વિધવિધ ‘તાર પર કવિની આંગળી ફરે છે.’<ref><poem> | ||
‘ગીતગઝલનો ગુલાલ ઉડાડનાર આ કવિ ‘નિદ્રા’, ‘કાળના પ્રતીક્ષાલયે’, ‘તો’, જેવી કૃતિઓ પણ આપે છે. કાવ્યમાં બધું સ્પષ્ટ–સ્પષ્ટ, ચોખ્ખું–ચોખ્ખું હોવું જોઈએ એવો આગ્રહ ન હોય, પણ એટલી અપેક્ષા તો રહે જ કે કવિની આંગળીઓ ક્યા તાર ઉપર ફરે છે તે પામી શકાય...’ (૧૩–૯–૬૮) | |||
– જયન્ત પાઠક, ‘કવિતા’ – ૭, ઑકટોબર ૧૯૬૮, સં. સુરેશ દલાલ, મુંબઈ, પૃ.૨૭. | |||
</poem></ref> આવા પ્રકારની અછાંદસ રચના માટે શ્રી યશવન્ત શુક્લએ હરીન્દ્રના કાવ્ય ‘ગતિ, સંબંધ, પ્રેમ : કૅલિડોસ્કૉપિક દૃશ્ય’ માટે જે કહ્યું છે તે નોંધવા જેવું છે : | |||
‘સત્તાવીસમા અંકમાંનાં જે ઉત્તમ કાવ્યો છે તે સર્વની વિશેષતાઓનો સમવાય મને આ કાવ્યમાં દેખાયો છે. ટેક્નિકની નવીનતામાં, ચિન્તનની મૌલિકતા અને તીક્ષ્ણતામાં, પ્રતિભાવોની વક્રતામાં, સંવેદનની તીવ્રતામાં અને અભિવ્યક્તિની બળકટતામાં આ કાવ્ય અંકમાંના કોઈ ૫ણ કાવ્યની સાથે હોડમાં મૂકી શકાય એવું છે. | ‘સત્તાવીસમા અંકમાંનાં જે ઉત્તમ કાવ્યો છે તે સર્વની વિશેષતાઓનો સમવાય મને આ કાવ્યમાં દેખાયો છે. ટેક્નિકની નવીનતામાં, ચિન્તનની મૌલિકતા અને તીક્ષ્ણતામાં, પ્રતિભાવોની વક્રતામાં, સંવેદનની તીવ્રતામાં અને અભિવ્યક્તિની બળકટતામાં આ કાવ્ય અંકમાંના કોઈ ૫ણ કાવ્યની સાથે હોડમાં મૂકી શકાય એવું છે. | ||
પહેલી આઠ પંક્તિઓ જ કાવ્યના મધવહેણમાં તાણી જાય છે. અને આખા કાવ્યનો સંદર્ભ પણ રચી આપે છે. માનવ સંસ્કૃતિની વિકાસયાત્રાની દિશાભૂલ–ગતિમયતાની જડતા સૂચવનારો મર્માળો પણ વિવેકી પ્રશ્ન કુદરત સાથે મેળમાં રહી વિકસતાં ‘લીલાં’ વૃક્ષો પાસે કવિએ પુછાવ્યો છે : | પહેલી આઠ પંક્તિઓ જ કાવ્યના મધવહેણમાં તાણી જાય છે. અને આખા કાવ્યનો સંદર્ભ પણ રચી આપે છે. માનવ સંસ્કૃતિની વિકાસયાત્રાની દિશાભૂલ–ગતિમયતાની જડતા સૂચવનારો મર્માળો પણ વિવેકી પ્રશ્ન કુદરત સાથે મેળમાં રહી વિકસતાં ‘લીલાં’ વૃક્ષો પાસે કવિએ પુછાવ્યો છે : | ||
આપણે તો નીચે મૂળમાં ઊતરીએ છીએ, | {{Block center|<poem>આપણે તો નીચે મૂળમાં ઊતરીએ છીએ,{{Poem2Close}} | ||
ઉપર આકાશમાં ગતિ કરીએ છીએ– | ઉપર આકાશમાં ગતિ કરીએ છીએ– | ||
આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને? | આપણે કોઈ ભૂલ તો કરતાં નથી ને?</poem>}} | ||
{{Poem2Open}} | |||
વિકાસનો મહાનિયમ–નિજત્વમાંથી પોષણ મેળવવાનો–સૂચવીને કવિ બીજી વ્યર્થતાઓ તરફ વળ્યા છે. | વિકાસનો મહાનિયમ–નિજત્વમાંથી પોષણ મેળવવાનો–સૂચવીને કવિ બીજી વ્યર્થતાઓ તરફ વળ્યા છે. | ||
આમ જો કે આ સુદીર્ઘ કાવ્યના ખંડો ઉપલક દૃષ્ટિએ અસંબદ્ધ લાગે–દૃશ્ય કૅલિડોસ્કૉપિક છે ને? – તોપણ વ્યર્થ અસ્તિત્વ અને સાર્થ જીવનની ભેદરેખા ઉપર તે એવી રીતે સંધાઈ જાય છે કે આખું કાવ્ય તત્ત્વજ્ઞાનનો મહાપ્રશ્ન બની રહે છે (વિસ્મયનો નહીં તેટલો વેદનાનો). આટલી પરોક્ષ બોધાત્મકતા મને અંગત રીતે આકર્ષક લાગી છે. | આમ જો કે આ સુદીર્ઘ કાવ્યના ખંડો ઉપલક દૃષ્ટિએ અસંબદ્ધ લાગે–દૃશ્ય કૅલિડોસ્કૉપિક છે ને? – તોપણ વ્યર્થ અસ્તિત્વ અને સાર્થ જીવનની ભેદરેખા ઉપર તે એવી રીતે સંધાઈ જાય છે કે આખું કાવ્ય તત્ત્વજ્ઞાનનો મહાપ્રશ્ન બની રહે છે (વિસ્મયનો નહીં તેટલો વેદનાનો). આટલી પરોક્ષ બોધાત્મકતા મને અંગત રીતે આકર્ષક લાગી છે. | ||
અછાંદસ આધુનિકતા ચારુતાને નહીં એટલી વેદનાને ઉપાસે છે. વાંક આધુનિક સંસ્કૃતિનો હશે. પણ ગેય, છાંદસ, અને અછાંદસ કવિતાએ જાણે પોતપોતાનું ભાવજગત જુદું તારવી લીધું હોય એમ લાગે છે. આદેશાત્મક વક્રોક્તિનો નાટ્યગુણ દાખવી વેદના વ્યક્ત કરવાની રીતિ આ કાવ્યમાં પણ જળવાઈ છે. | અછાંદસ આધુનિકતા ચારુતાને નહીં એટલી વેદનાને ઉપાસે છે. વાંક આધુનિક સંસ્કૃતિનો હશે. પણ ગેય, છાંદસ, અને અછાંદસ કવિતાએ જાણે પોતપોતાનું ભાવજગત જુદું તારવી લીધું હોય એમ લાગે છે. આદેશાત્મક વક્રોક્તિનો નાટ્યગુણ દાખવી વેદના વ્યક્ત કરવાની રીતિ આ કાવ્યમાં પણ જળવાઈ છે.<ref>‘કવિતા’ – ૨૯, જૂન ૧૯૭૨, સં. સુરેશ દલાલ, મુંબઈ, પૃ. ૨૨–૨૩.</ref> | ||
હરીન્દ્રનાં લાંબાં કાવ્યો માટે ક્યારેક એવું પણ લાગે છે કે ભાવ કે વિચારનો આડોઅવળો રસ્તો એકાદ શબ્દમાંથી ફૂટતો હશે અને પછી ધીમેધીમે, જીવનમાં જે કાંઈ જોયું છે, જાણ્યું છે, માણ્યું છે કે નથી માણ્યું–ના અનુભવો એ જ રસ્તા પર જુદાં જુદાં વૃક્ષો થઈને મ્હોરતાં હશે–દા. ત. ‘કવચ, અર્ગલા, કીલક.’ હરીન્દ્રની આ દીર્ઘ–રચનાઓમાં ચિંતનના ધુમ્મસ પાછળ emotional landscape હોય છે. | હરીન્દ્રનાં લાંબાં કાવ્યો માટે ક્યારેક એવું પણ લાગે છે કે ભાવ કે વિચારનો આડોઅવળો રસ્તો એકાદ શબ્દમાંથી ફૂટતો હશે અને પછી ધીમેધીમે, જીવનમાં જે કાંઈ જોયું છે, જાણ્યું છે, માણ્યું છે કે નથી માણ્યું–ના અનુભવો એ જ રસ્તા પર જુદાં જુદાં વૃક્ષો થઈને મ્હોરતાં હશે–દા. ત. ‘કવચ, અર્ગલા, કીલક.’ હરીન્દ્રની આ દીર્ઘ–રચનાઓમાં ચિંતનના ધુમ્મસ પાછળ emotional landscape હોય છે. | ||
‘ત્રણ સ્તોત્રો’ જેવી કૃતિમાં કવિએ સપ્તશતીની પ્રાર્થનાઓનો તદ્દન વિરોધી સંદર્ભમાં ઉપયોગ કર્યો છે. ‘કવચ’ એ પ્રાર્થના દ્વારા રિપુઓથી રક્ષણ મેળવવા માટેનું જાણે કે બખ્તર છે. બખ્તર પહેરવાનું હોય છે, તો કવિ અહીં એમ કહે છે કે “મને મારું કવચ ઉતારી લેવા દો.”{{Poem2Close}} | ‘ત્રણ સ્તોત્રો’ જેવી કૃતિમાં કવિએ સપ્તશતીની પ્રાર્થનાઓનો તદ્દન વિરોધી સંદર્ભમાં ઉપયોગ કર્યો છે. ‘કવચ’ એ પ્રાર્થના દ્વારા રિપુઓથી રક્ષણ મેળવવા માટેનું જાણે કે બખ્તર છે. બખ્તર પહેરવાનું હોય છે, તો કવિ અહીં એમ કહે છે કે “મને મારું કવચ ઉતારી લેવા દો.”{{Poem2Close}} | ||
| Line 1,112: | Line 1,210: | ||
(હયાતી ૮૭)</poem>}} | (હયાતી ૮૭)</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવી સ્થિતિને વર્ણવીને ‘દ્યૂતની રમતમાં મને ધર્મરાજનું ભાગ્ય આપો.’ એમ પ્રાર્થે છે. મૂળની પંક્તિઓના અર્થને કવિ તદ્દન ઊલટાવેસુલટાવે છે : | એવી સ્થિતિને વર્ણવીને ‘દ્યૂતની રમતમાં મને ધર્મરાજનું ભાગ્ય આપો.’ એમ પ્રાર્થે છે. મૂળની પંક્તિઓના અર્થને કવિ તદ્દન ઊલટાવેસુલટાવે છે :<ref><poem> | ||
नमोऽस्तु रुद्रेभ्यो ये दिवि येषां वर्षभिषवः। | |||
तेभ्यो दश प्राचीदंश दक्षिणा दश प्रतीचीर्दशोदी चांर्दशोर्ध्वाः। | |||
तेभ्यो नमो अस्तु ते नोऽवन्तु ते नो मृड्यन्तु ते यं द्विष्मो यश्च नो द्वेष्टि तमेषां जम्भे दध्मः। | |||
– यजुर्वेद संहिता, अ. १६, कं. ६६ | |||
(જે સ્વર્ગમાં છે, વૃષ્ટિ એ જેમનાં બાણ છે, તે રુદ્રોને નમસ્કાર. તેમને પૂર્વ દિશામાં નમસ્કાર, દક્ષિણ દિશામાં નમસ્કાર, પશ્ચિમ દિશામાં નમસ્કાર, ઉત્તર દિશામાં નમસ્કાર, ઉપર નમસ્કાર. તેમને નમસ્કાર હજો. તે અમારું રક્ષણ કરો, તે અમારા પર દયા કરો. જેનો હું દ્વેષ કરું છું અને જે મારો દ્વેષ કરે છે તેને અમે તમારી દાઢોમાં આપીએ છીએ.) (અનુ. : જશવંતી દવે) | |||
</poem></ref> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>જે રુદ્રો યશનું નામ ધરી વિચરે છે | {{Block center|<poem>જે રુદ્રો યશનું નામ ધરી વિચરે છે | ||
| Line 1,126: | Line 1,231: | ||
અહીં કવિ ‘જળ એટલે જીવન’ કહી એનો ખીલો ખોડે છે, ઉખેડે છે અને ફરી પાછો ખોડે છે – નિર્ગ્રંથ વ્યક્તિનિષ્ઠ પ્રેમમાં. જોકે વ્યક્તિનિષ્ટ પ્રેમ નિર્ગ્રંથ હોય એ લગભગ અશક્ય છે. | અહીં કવિ ‘જળ એટલે જીવન’ કહી એનો ખીલો ખોડે છે, ઉખેડે છે અને ફરી પાછો ખોડે છે – નિર્ગ્રંથ વ્યક્તિનિષ્ઠ પ્રેમમાં. જોકે વ્યક્તિનિષ્ટ પ્રેમ નિર્ગ્રંથ હોય એ લગભગ અશક્ય છે. | ||
હરીન્દ્રની દીર્ઘ–રચનાઓની ટેક્નિક મહદ્ અંશે આવી છે : જુદા જુદા આકારનાં અને જુદી જુદી ઢબનાં પ્રતિબિંબો પાડતા અરીસાઓ ચારે બાજુ ગોઠવ્યા હોય અને એ પ્રતિબિંબોનાં વૈવિધ્ય ને વૈચિત્ર્યમાંથી ઉપસે એવો આકાર ઉપસાવવાની અહીં મથામણ છે. ક્યારેક એનો દેહ છે છે અને એટલી હદે નથી નથી જેવો થઈ જાય છે કે કવિ જાણે કે ધુમ્મસમાંથી શિલ્પ કંડારવાનું સાહસ કરતા હોય એવું લાગે છે. હરીન્દ્ર mood–ના–મિજાજના કવિ છે અને મિજાજની અવસ્થા જો સતત એકની એક ટકી રહે તો પછી એ મિજાજ શાનો? ગીતોમાં કે લઘુ રચનાઓમાં હરીન્દ્ર સંઘેડાઉતાર કૃતિ આપી શકે છે તેમને અહીં એવી ને એટલી સફળતા બધે જ નથી મળી. | હરીન્દ્રની દીર્ઘ–રચનાઓની ટેક્નિક મહદ્ અંશે આવી છે : જુદા જુદા આકારનાં અને જુદી જુદી ઢબનાં પ્રતિબિંબો પાડતા અરીસાઓ ચારે બાજુ ગોઠવ્યા હોય અને એ પ્રતિબિંબોનાં વૈવિધ્ય ને વૈચિત્ર્યમાંથી ઉપસે એવો આકાર ઉપસાવવાની અહીં મથામણ છે. ક્યારેક એનો દેહ છે છે અને એટલી હદે નથી નથી જેવો થઈ જાય છે કે કવિ જાણે કે ધુમ્મસમાંથી શિલ્પ કંડારવાનું સાહસ કરતા હોય એવું લાગે છે. હરીન્દ્ર mood–ના–મિજાજના કવિ છે અને મિજાજની અવસ્થા જો સતત એકની એક ટકી રહે તો પછી એ મિજાજ શાનો? ગીતોમાં કે લઘુ રચનાઓમાં હરીન્દ્ર સંઘેડાઉતાર કૃતિ આપી શકે છે તેમને અહીં એવી ને એટલી સફળતા બધે જ નથી મળી. | ||
હરીન્દ્રની દીર્ઘ–રચનાઓમાં, જુદા જુદા ખંડો દ્વારા અખંડનો આભાસ ઊભો કરે એવાં કૅલિડોસ્કૉપિક આકૃતિદૃશ્યો છે. આ આકૃતિદૃશ્યો સિદ્ધ કરવામાં ક્યારેક કવિ Collage | હરીન્દ્રની દીર્ઘ–રચનાઓમાં, જુદા જુદા ખંડો દ્વારા અખંડનો આભાસ ઊભો કરે એવાં કૅલિડોસ્કૉપિક આકૃતિદૃશ્યો છે. આ આકૃતિદૃશ્યો સિદ્ધ કરવામાં ક્યારેક કવિ Collage<ref>COLLAGE (French: ‘pasting’). A pictorial technique begun by the | ||
CUBIST painters and used by Max ERNST and other SURREALISTS from C. 1920. Photographs, news cuttings, and all kinds of objects are arranged and pasted on the painting GROUND, and often com- bined with painted passages. In collage the objects are chosen for their value as symbols evoking certain associations, whereas in papier colle, the interest is rather in their form and texture. | |||
–The Oxford Companion to Art, 1970. Edited by Harold Osborne, Great Britain, Oxford, p. 251. | |||
</ref> કે Montage<ref> MONTAGE (French: ‘Mounting’). A pictorial technique in which cut-out illustrations, or fragments of them, are arranged together and mounted. Illustrations alone are used, and they are chosen for their subject and message; in both these respects montage is distinct from COLLAGE and papier colle. The technique has affected advertising. Photomontage is montage using photographs only. The word ‘montage’ also refers to the selection, cutting, and piecing together of the separate shots taken for a film. | |||
–Ibid., p. 736.</ref> જેવી પદ્ધતિનો પણ આશ્રય લે છે. | |||
હરીન્દ્ર આ જ કસબનો ઉપયોગ અવારનવાર શા માટે કરે છે એવો પ્રશ્ન પૂછીએ તો એ તો ભાવકને આવો જવાબ આપી શકે : | હરીન્દ્ર આ જ કસબનો ઉપયોગ અવારનવાર શા માટે કરે છે એવો પ્રશ્ન પૂછીએ તો એ તો ભાવકને આવો જવાબ આપી શકે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 1,136: | Line 1,245: | ||
Do I contradict myself? | Do I contradict myself? | ||
Very well then I contradict myself, | Very well then I contradict myself, | ||
(I am large, I contain multitudes.) | (I am large, I contain multitudes.)<ref>Walt Whitman ‘Leaves of Grass', New York, Modern Library. p. 73.</ref> | ||
વ્યક્તિ સાથે સંકળાયેલી વિચિત્રતા, વિષમતા ને પરિસ્થિતિનો તકાજો કેવો હોય છે અને માણસ જેવો માણસ બીજા માણસ પાસે કેવો અસહાય થઈને ઊભો રહે છે, વીંધાઈ જાય છતાં એક ચીસ પણ ન પાડી શકે અને એટલે જ જખમ કેવો ઊંડો થઈ જાય છે, એ વાત એમણે આ એક શેરમાં મૂકી છે : | વ્યક્તિ સાથે સંકળાયેલી વિચિત્રતા, વિષમતા ને પરિસ્થિતિનો તકાજો કેવો હોય છે અને માણસ જેવો માણસ બીજા માણસ પાસે કેવો અસહાય થઈને ઊભો રહે છે, વીંધાઈ જાય છતાં એક ચીસ પણ ન પાડી શકે અને એટલે જ જખમ કેવો ઊંડો થઈ જાય છે, એ વાત એમણે આ એક શેરમાં મૂકી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 1,168: | Line 1,277: | ||
ઘણીયે વાર સત્ય paradoxનો સ્વાંગ લઈને જ પ્રગટી શકે એ પણ એક paradox નથી! અહીં ઈશાવાસ્યોપનિષદનું કથન યાદ આવે છે, | ઘણીયે વાર સત્ય paradoxનો સ્વાંગ લઈને જ પ્રગટી શકે એ પણ એક paradox નથી! અહીં ઈશાવાસ્યોપનિષદનું કથન યાદ આવે છે, | ||
‘हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्’। | ‘हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम्’। | ||
“આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.” આવી પંક્તિઓમાં ખડખડાટ હાસ્યથી અનુભવાતું ઉદાસીનું ઘેરું સ્વરૂપ અભિવ્યક્તિને ધાર કાઢી આપે છે. વિરોધી કથન દ્વારા અભિવ્યક્તિની તીવ્રતા પ્રગટ કરતી કેટલીક ઉક્તિઓ જોઈએ’ : | “આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.” આવી પંક્તિઓમાં ખડખડાટ હાસ્યથી અનુભવાતું ઉદાસીનું ઘેરું સ્વરૂપ અભિવ્યક્તિને ધાર કાઢી આપે છે. વિરોધી કથન દ્વારા અભિવ્યક્તિની તીવ્રતા પ્રગટ કરતી કેટલીક ઉક્તિઓ જોઈએ’ :<ref><poem> | ||
‘...અજાણ્યા બાળકને રડતો જોઈ મારું હૃદય દ્રવી ઊઠે છે અને મારાં પોતાનાં સ્વજનોને હું ક્યારેક રડાવું છું...” | |||
<center> * </center> | |||
‘સ્વામી, આપણે દુઃખી થવા સર્જાયાં છીએ એટલું જાણી શકીએ એ જ મોટું સુખ નથી?...’ | |||
– હરીન્દ્ર દવે, ‘સુખ નામનો પ્રદેશ’, પ્ર. આ. અમદાવાદ, વોરા., ૧૯૭૫, પૃ. ૨૮૪, ૨૮૬. | |||
</poem> | |||
</ref> | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હું હસું છું | {{Block center|<poem>હું હસું છું | ||
| Line 1,386: | Line 1,501: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>હૃદય સરસી ધારું છું હું તને પ્રિય! તે સમે | {{Block center|<poem>હૃદય સરસી ધારું છું હું તને પ્રિય! તે સમે | ||
નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે. | નિખિલ સહુને આલિંગીને રતિ ઉરની રમે.<ref>‘ધ્વનિ’, પાઠ્યપુસ્તક આ. બી., મુંબઈ, પ્ર. રાજેન્દ્ર શાહ, ૧૯૫૬, પૃ. ૫૪.</ref> | ||
(રાજેન્દ્ર શાહ ૧૯૫૧) | (રાજેન્દ્ર શાહ ૧૯૫૧) | ||
| Line 1,395: | Line 1,510: | ||
‘મુદા’ કે ‘અવગાહન’ શબ્દો તો રાજેન્દ્રની ભાષાઈબારતના જ પ્રતિનિધિઓ છે. મૃત્યુને પ્રિયતમ કે પ્રિયતમા તરીકે જોવાની વાત પણ આપણી પરંપરામાં સાવ નવી નથી : | ‘મુદા’ કે ‘અવગાહન’ શબ્દો તો રાજેન્દ્રની ભાષાઈબારતના જ પ્રતિનિધિઓ છે. મૃત્યુને પ્રિયતમ કે પ્રિયતમા તરીકે જોવાની વાત પણ આપણી પરંપરામાં સાવ નવી નથી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>मरण रे, तुँहुँ मम श्यामसमान। | {{Block center|<poem>मरण रे, तुँहुँ मम श्यामसमान।<ref>रवीन्द्रनाथ ठाकुर, गीत-पञ्चशती, प्र. आा., सं. इन्दिरा देवी चौधुराणी, नई दिल्ली, प्र. साहित्य अकादेमी पृ. १११.</ref> | ||
– रवीन्द्रनाथ ठाकुर</poem>}} | – रवीन्द्रनाथ ठाकुर</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રાજેન્દ્રનું કાવ્ય ‘શેષ અભિસાર’માં | રાજેન્દ્રનું કાવ્ય ‘શેષ અભિસાર’માં<ref>‘ધ્વનિ’ પૃ. ૨૧.</ref> પણ મૃત્યુની પ્રિયતમ તરીકે કલ્પના થઈ છે. | ||
મનસુખલાલ ઝવેરીની નીચેની પંક્તિ હરીન્દ્રની કવિતામાં અલ્પ શબ્દફેરે જ ઊતરી આવી છે : | મનસુખલાલ ઝવેરીની નીચેની પંક્તિ હરીન્દ્રની કવિતામાં અલ્પ શબ્દફેરે જ ઊતરી આવી છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સખી! અંતર આ તો આવડુંક ને વિરાટ શો અનુરાગ! | {{Block center|<poem>સખી! અંતર આ તો આવડુંક ને વિરાટ શો અનુરાગ!<ref>મનસુખલાલ ઝવેરીની કાવ્યસુષમા પ્ર. આ. મુંબઈ, વોરા., ૧૯૫૯, પૃ. ૩૩.</ref> | ||
મનસુખલાલ ઝવેરી (ડિ. ૧૯૪૮) | મનસુખલાલ ઝવેરી (ડિ. ૧૯૪૮) | ||
| Line 1,419: | Line 1,534: | ||
સૌમ્ય, શાંત, મૂંગા રહેતા હોય તેવા છે. એકવડિયો બાંધો છે. ગાડી | સૌમ્ય, શાંત, મૂંગા રહેતા હોય તેવા છે. એકવડિયો બાંધો છે. ગાડી | ||
ચાલ્યા પછી સુન્દરમ્ કહે છે, ‘છોકરો હરીન્દ્ર સારો છે; ધાર્યો હતો તેથીયે | ચાલ્યા પછી સુન્દરમ્ કહે છે, ‘છોકરો હરીન્દ્ર સારો છે; ધાર્યો હતો તેથીયે | ||
વધુ સારો.’ (૧૯૪૮)</poem>}} | વધુ સારો.’ (૧૯૪૮)<ref>પ્રજારામ રાવળ, ‘સસ્મિત સુન્દરમ્’ તપોયન પ્ર. આ., સં. સુરેશ દલાલ, મુંબઈ, સોમૈયા પબ્લિકેશન્સ, ૧૯૧૯, પૃ. ૮૭.</ref></poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હરીન્દ્રએ ભાવનગર કાયમ માટે છોડી દીધું છે. મુંબઈ કર્મભૂમિ છે. હરીન્દ્ર હજી મુરબ્બી સાહિત્યકારોને મળે છે ખરા પણ એ મુગ્ધ ઉમળકો નથી રહ્યો. હળવાશ એની એ છે પણ કંઈક થાકની શિથિલતા છે. વાતો કરે છે, પણ સ્નિગ્ધતાનું બાષ્પીભવન થઈ ગયું છે. અવાજ હવે દબાતો કે દટાતો નથી, ને ક્યારેક સૌમ્યતાને ખંખેરીને અણી કાઢ્યા વિના રહેતો નથી. બ્રાઉન કોટ-પાટલૂનનું સ્થાન પૅન્ટબુશશર્ટે લીધું છે. ચહેરા ઉપર કાળે ચાસ પાડ્યા છે, અને આંખો પર બાઈફોકલ ચશ્માં છે. કવિતાની સૂક્ષ્મતા વધી છે, પણ કવિનો બાંધો એકવડિયો રહ્યો નથી. | હરીન્દ્રએ ભાવનગર કાયમ માટે છોડી દીધું છે. મુંબઈ કર્મભૂમિ છે. હરીન્દ્ર હજી મુરબ્બી સાહિત્યકારોને મળે છે ખરા પણ એ મુગ્ધ ઉમળકો નથી રહ્યો. હળવાશ એની એ છે પણ કંઈક થાકની શિથિલતા છે. વાતો કરે છે, પણ સ્નિગ્ધતાનું બાષ્પીભવન થઈ ગયું છે. અવાજ હવે દબાતો કે દટાતો નથી, ને ક્યારેક સૌમ્યતાને ખંખેરીને અણી કાઢ્યા વિના રહેતો નથી. બ્રાઉન કોટ-પાટલૂનનું સ્થાન પૅન્ટબુશશર્ટે લીધું છે. ચહેરા ઉપર કાળે ચાસ પાડ્યા છે, અને આંખો પર બાઈફોકલ ચશ્માં છે. કવિતાની સૂક્ષ્મતા વધી છે, પણ કવિનો બાંધો એકવડિયો રહ્યો નથી. | ||
| Line 1,433: | Line 1,548: | ||
{{Right |મુંબઈ, ૨૫–૧૧–૧૯૭૬ }} <br> | {{Right |મુંબઈ, ૨૫–૧૧–૧૯૭૬ }} <br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
<hr> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = પ્રારંભિક | |||
|next = કૃતિ-પરિચય | |||
}} | |||
<br> | |||