ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાળીનો એક્કો: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કાળીનો એક્કો|મીનળ દીક્ષિત}}
{{Heading|કાળીનો એક્કો|મીનળ દીક્ષિત}}
કાળીનો એક્કો (મીનળ દીક્ષિત; ‘સમય શાંત છે’. ૧૯૭૬) એક જમાનાના ડિસ્ટ્રિક્ટ જજ રાવ બહાદુર માણેકલાલ, ડૉ. મહેતા અને વેપારી પૂનમચંદ - આ ત્રણ વ્યવહારડાહ્યાઓની સામે મુકાયેલા આદર્શવાદી માસ્તર શંકરપ્રસાદ અંતે એવી પ્રતીતિ પર આવે છે કે કશાક માટે સર્વસ્વ હોમી દેવાની તમન્ના જન્મવી એ મોટા સદ્ભાગ્યની વાત છે. આ વાતને પત્તાંની બાજીની આસપાસ ગૂંથવાનો પ્રયત્ન ખાસ ધ્યાન ખેંચે તેવો છે. <br> {{right|'''ચં.'''}}<br>
'''કાળીનો એક્કો''' (મીનળ દીક્ષિત; ‘સમય શાંત છે’. ૧૯૭૬) એક જમાનાના ડિસ્ટ્રિક્ટ જજ રાવ બહાદુર માણેકલાલ, ડૉ. મહેતા અને વેપારી પૂનમચંદ - આ ત્રણ વ્યવહારડાહ્યાઓની સામે મુકાયેલા આદર્શવાદી માસ્તર શંકરપ્રસાદ અંતે એવી પ્રતીતિ પર આવે છે કે કશાક માટે સર્વસ્વ હોમી દેવાની તમન્ના જન્મવી એ મોટા સદ્ભાગ્યની વાત છે. આ વાતને પત્તાંની બાજીની આસપાસ ગૂંથવાનો પ્રયત્ન ખાસ ધ્યાન ખેંચે તેવો છે. <br> {{right|'''ચં.'''}}<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 00:57, 25 July 2025

કાળીનો એક્કો

મીનળ દીક્ષિત

કાળીનો એક્કો (મીનળ દીક્ષિત; ‘સમય શાંત છે’. ૧૯૭૬) એક જમાનાના ડિસ્ટ્રિક્ટ જજ રાવ બહાદુર માણેકલાલ, ડૉ. મહેતા અને વેપારી પૂનમચંદ - આ ત્રણ વ્યવહારડાહ્યાઓની સામે મુકાયેલા આદર્શવાદી માસ્તર શંકરપ્રસાદ અંતે એવી પ્રતીતિ પર આવે છે કે કશાક માટે સર્વસ્વ હોમી દેવાની તમન્ના જન્મવી એ મોટા સદ્ભાગ્યની વાત છે. આ વાતને પત્તાંની બાજીની આસપાસ ગૂંથવાનો પ્રયત્ન ખાસ ધ્યાન ખેંચે તેવો છે.
ચં.