ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રસાદજીની બેચેની: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
'''પ્રસાદજીની બેચેની''' (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) વેશ્યાગમનના અનુભવે ને વેશ્યાઓ સાથે શરીરસુખ માણ્યા પછી હંમેશ સ્વસ્થ ને પ્રસન્ન રહેતા શિવપ્રસાદજી એક વેશ્યા સાથે શરીરસુખ માણ્યા પછી એ વેશ્યાના ‘યા રહીમ! યા રસૂલ' શબ્દોથી કેમ બેચેન બની જાય છે તેનું આલેખન લેખકે કર્યું છે. શિવપ્રસાદજીના અંતરાત્માને ઢંઢોળવામાં આ વાક્ય નિમિત્ત બને છે. વાર્તાનું અંતિમ વાક્ય પણ દ્યોતક છે. જ.<br> | '''પ્રસાદજીની બેચેની''' (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) વેશ્યાગમનના અનુભવે ને વેશ્યાઓ સાથે શરીરસુખ માણ્યા પછી હંમેશ સ્વસ્થ ને પ્રસન્ન રહેતા શિવપ્રસાદજી એક વેશ્યા સાથે શરીરસુખ માણ્યા પછી એ વેશ્યાના ‘યા રહીમ! યા રસૂલ' શબ્દોથી કેમ બેચેન બની જાય છે તેનું આલેખન લેખકે કર્યું છે. શિવપ્રસાદજીના અંતરાત્માને ઢંઢોળવામાં આ વાક્ય નિમિત્ત બને છે. વાર્તાનું અંતિમ વાક્ય પણ દ્યોતક છે. જ.<br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રતીતિ|પ્રતીતિ]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/પ/પ્રતીતિ|પ્રતીતિ]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બટુકનો બાપ કોણ?|બટુકનો બાપ કોણ?]] | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બટુકનો બાપ કોણ?|બટુકનો બાપ કોણ?]] | ||
}} | }} | ||
Revision as of 08:10, 29 July 2025
પ્રસાદજીની બેચેની
સુન્દરમ્
પ્રસાદજીની બેચેની (સુન્દરમ્; ‘ઉન્નયન’, ૧૯૪૫) વેશ્યાગમનના અનુભવે ને વેશ્યાઓ સાથે શરીરસુખ માણ્યા પછી હંમેશ સ્વસ્થ ને પ્રસન્ન રહેતા શિવપ્રસાદજી એક વેશ્યા સાથે શરીરસુખ માણ્યા પછી એ વેશ્યાના ‘યા રહીમ! યા રસૂલ’ શબ્દોથી કેમ બેચેન બની જાય છે તેનું આલેખન લેખકે કર્યું છે. શિવપ્રસાદજીના અંતરાત્માને ઢંઢોળવામાં આ વાક્ય નિમિત્ત બને છે. વાર્તાનું અંતિમ વાક્ય પણ દ્યોતક છે. જ.
ચં.