ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શકુન્તલા અને દુર્વાસા: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
શકુન્તલા અને દુર્વાસા (કનૈયાલાલ મુનશી; 'મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) ડૉ. વિશ્વનાથને પરણેલી નાયિકા ગરીબ સસરાની અવહેલના કરે છે અને પુત્રને માંદગીથી તેમ જ પતિને બદચલનથી ગુમાવે છે. નાયિકાને શકુન્તલાને મળેલા શાપનું સ્મરણ થાય છે અને વૃદ્ધ સસરાનો આદર કરે છે. નાયિકાની ચેતનામાંથી પ્રસરેલી આ વાર્તામાં અભિજ્ઞાન શાકુન્તલની સમાન્તરતા મુખ્ય બની છે. <br> | શકુન્તલા અને દુર્વાસા (કનૈયાલાલ મુનશી; 'મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) ડૉ. વિશ્વનાથને પરણેલી નાયિકા ગરીબ સસરાની અવહેલના કરે છે અને પુત્રને માંદગીથી તેમ જ પતિને બદચલનથી ગુમાવે છે. નાયિકાને શકુન્તલાને મળેલા શાપનું સ્મરણ થાય છે અને વૃદ્ધ સસરાનો આદર કરે છે. નાયિકાની ચેતનામાંથી પ્રસરેલી આ વાર્તામાં અભિજ્ઞાન શાકુન્તલની સમાન્તરતા મુખ્ય બની છે. <br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વીંછીનું મોં|વીંછીનું મોં]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વીંછીનું મોં|વીંછીનું મોં]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શક્તિપાત|શક્તિપાત]] | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/શ/શક્તિપાત|શક્તિપાત]] | ||
}} | }} | ||
Latest revision as of 04:04, 13 August 2025
શકુન્તલા અને દુર્વાસા
કનૈયાલાલ મુનશી
શકુન્તલા અને દુર્વાસા (કનૈયાલાલ મુનશી; ‘મારી કમલા અને બીજી વાતો’, ૧૯૨૧) ડૉ. વિશ્વનાથને પરણેલી નાયિકા ગરીબ સસરાની અવહેલના કરે છે અને પુત્રને માંદગીથી તેમ જ પતિને બદચલનથી ગુમાવે છે. નાયિકાને શકુન્તલાને મળેલા શાપનું સ્મરણ થાય છે અને વૃદ્ધ સસરાનો આદર કરે છે. નાયિકાની ચેતનામાંથી પ્રસરેલી આ વાર્તામાં અભિજ્ઞાન શાકુન્તલની સમાન્તરતા મુખ્ય બની છે.
ચં.