ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/બ/બૂરાઈના દ્વાર પરથી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|બૂરાઈના દ્વાર પરથી|ઝવેરચંદ મેઘાણી}}
{{Heading|બૂરાઈના દ્વાર પરથી|ઝવેરચંદ મેઘાણી}}
'''બૂરાઈના દ્વાર પરથી''' (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ' ભાગ-૨, ૧૯૩૫) ચીભડાં વેચવા જતાં લૂંટતા અને છેતરતા લોકો વચ્ચે સમાજની શત્રુતાના ઊઘડું ઊઘડું થતાં દ્વાર સુધી પહોંચી ગયેલા કોળીને એની પત્ની ઝમકુ જનેતા સમા ફોસલામણથી પાછો વાળે છે - એવા કથાનક પાછળ પ્રચ્છન્ન દાંપત્યનો સૂર આહ્લાદક છે. ચં.<br>
'''બૂરાઈના દ્વાર પરથી''' (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ' ભાગ-૨, ૧૯૩૫) ચીભડાં વેચવા જતાં લૂંટતા અને છેતરતા લોકો વચ્ચે સમાજની શત્રુતાના ઊઘડું ઊઘડું થતાં દ્વાર સુધી પહોંચી ગયેલા કોળીને એની પત્ની ઝમકુ જનેતા સમા ફોસલામણથી પાછો વાળે છે - એવા કથાનક પાછળ પ્રચ્છન્ન દાંપત્યનો સૂર આહ્લાદક છે.<br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 06:19, 16 August 2025

બૂરાઈના દ્વાર પરથી

ઝવેરચંદ મેઘાણી

બૂરાઈના દ્વાર પરથી (ઝવેરચંદ મેઘાણી; ‘મેઘાણીની નવલિકાઓ’ ભાગ-૨, ૧૯૩૫) ચીભડાં વેચવા જતાં લૂંટતા અને છેતરતા લોકો વચ્ચે સમાજની શત્રુતાના ઊઘડું ઊઘડું થતાં દ્વાર સુધી પહોંચી ગયેલા કોળીને એની પત્ની ઝમકુ જનેતા સમા ફોસલામણથી પાછો વાળે છે - એવા કથાનક પાછળ પ્રચ્છન્ન દાંપત્યનો સૂર આહ્લાદક છે.
ચં.