ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૌરપંચાશિકા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ચૌરપંચાશિકા : અગિયારમી સદીમાં થઈ ગયેલા બિલ્હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 2: | Line 2: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
<span style="color:#0000ff">ચૌરપંચાશિકા : અગિયારમી સદીમાં થઈ ગયેલા બિલ્હણની સંસ્કૃત પદ્યરચના. દંતકથા પ્રમાણે બિલ્હણ રાજકુમારી (શશિકલા, ચમ્પાવતી અથવા વિદ્યા – એમ જુદાં જુદાં નામ મળે છે.)ના શિક્ષક હતા. બન્ને વચ્ચે પાંગરેલા ગુપ્તપ્રેમની રાજાને જાણ થતાં, બિલ્હણને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી. છેલ્લી ક્ષણોમાં કવિએ પોતાના ગુપ્ત સ્નેહમિલનને ‘અદ્યાપિ તાં-સ્મરામિ... ચિન્તયામિ’થી પચાસ પદ્યોમાં સ્મર્યું, રાજાએ પદ્યોની ભાવાર્દ્રતાથી પ્રભાવિત થઈ કવિને ક્ષમા બક્ષી અને રાજકુમારી સાથે લગ્ન કરાવી આપ્યું. | <span style="color:#0000ff">'''ચૌરપંચાશિકા'''</span> : અગિયારમી સદીમાં થઈ ગયેલા બિલ્હણની સંસ્કૃત પદ્યરચના. દંતકથા પ્રમાણે બિલ્હણ રાજકુમારી (શશિકલા, ચમ્પાવતી અથવા વિદ્યા – એમ જુદાં જુદાં નામ મળે છે.)ના શિક્ષક હતા. બન્ને વચ્ચે પાંગરેલા ગુપ્તપ્રેમની રાજાને જાણ થતાં, બિલ્હણને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી. છેલ્લી ક્ષણોમાં કવિએ પોતાના ગુપ્ત સ્નેહમિલનને ‘અદ્યાપિ તાં-સ્મરામિ... ચિન્તયામિ’થી પચાસ પદ્યોમાં સ્મર્યું, રાજાએ પદ્યોની ભાવાર્દ્રતાથી પ્રભાવિત થઈ કવિને ક્ષમા બક્ષી અને રાજકુમારી સાથે લગ્ન કરાવી આપ્યું. | ||
અતીતઝંખી શૃંગારિક સ્નેહનું ચૌરપંચાશિકા કાવ્ય સંસ્કૃત સાહિત્યની એક અતિલોકપ્રિય કૃતિ છે. | અતીતઝંખી શૃંગારિક સ્નેહનું ચૌરપંચાશિકા કાવ્ય સંસ્કૃત સાહિત્યની એક અતિલોકપ્રિય કૃતિ છે. | ||
{{right|વિ.પં.}} | {{right|વિ.પં.}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ચોવીસી | |||
|next = | |||
}} |
Latest revision as of 14:19, 25 November 2021
ચૌરપંચાશિકા : અગિયારમી સદીમાં થઈ ગયેલા બિલ્હણની સંસ્કૃત પદ્યરચના. દંતકથા પ્રમાણે બિલ્હણ રાજકુમારી (શશિકલા, ચમ્પાવતી અથવા વિદ્યા – એમ જુદાં જુદાં નામ મળે છે.)ના શિક્ષક હતા. બન્ને વચ્ચે પાંગરેલા ગુપ્તપ્રેમની રાજાને જાણ થતાં, બિલ્હણને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી. છેલ્લી ક્ષણોમાં કવિએ પોતાના ગુપ્ત સ્નેહમિલનને ‘અદ્યાપિ તાં-સ્મરામિ... ચિન્તયામિ’થી પચાસ પદ્યોમાં સ્મર્યું, રાજાએ પદ્યોની ભાવાર્દ્રતાથી પ્રભાવિત થઈ કવિને ક્ષમા બક્ષી અને રાજકુમારી સાથે લગ્ન કરાવી આપ્યું. અતીતઝંખી શૃંગારિક સ્નેહનું ચૌરપંચાશિકા કાવ્ય સંસ્કૃત સાહિત્યની એક અતિલોકપ્રિય કૃતિ છે. વિ.પં.