ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માનસિંહ-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' માનસિંહ-૩ '''</span> : [ઈ.૧૭૭૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કરમશીના શિષ્ય. ૪ ઢાળ ને ૫૨ કડીની ‘કલાવતીની સઝાય/કલાવતીનું ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ સુદ ૫; મુ.)ન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = માનસિંહ-૨
|next =  
|next = માનો
}}
}}

Latest revision as of 16:33, 7 September 2022


માનસિંહ-૩  : [ઈ.૧૭૭૯માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. કરમશીના શિષ્ય. ૪ ઢાળ ને ૫૨ કડીની ‘કલાવતીની સઝાય/કલાવતીનું ચોઢાલિયું’ (ર.ઈ.૧૭૭૯/સં.૧૮૩૫, શ્રાવણ સુદ ૫; મુ.)ના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં આ કર્તા ભૂલથી માલસિંહ નામે નોંધાયા છે. કૃતિ : ૧. જૈસમાલા(શા.) : ૧; ૨. સજઝાયમાલા(શ્રા.) : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]