સોરઠી બહારવટિયા ભાગ-2/રોયા રણછોડરાય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 17: Line 17:
3 મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્રરૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશીભાઈ, કે જે આમાંની અમુક ઘટનાઓના ખુદ સાક્ષી છે, તે હજુ બેટમાં હયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે.
3 મારા વૃત્તાંતમાં મહત્ત્વના પાત્રરૂપે આવનાર રામજી શેઠના પૌત્ર રતનશીભાઈ, કે જે આમાંની અમુક ઘટનાઓના ખુદ સાક્ષી છે, તે હજુ બેટમાં હયાત છે. જોધા માણેકની મહાનુભાવતા એણે નજરોનજર દીઠી છે.
4 આ નવી આવૃત્તિમાં ઝીણી-મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષીરૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી.
4 આ નવી આવૃત્તિમાં ઝીણી-મોટી જે ઘણી ઘણી હકીકતો ઉમેરી શકાઈ છે, તે લગભગ સાક્ષીરૂપે જીવતા માણસો પાસેથી મળેલી છે. તેઓનાં નામ આપી શકાય તેમ નથી.
<center>કીર્તિલેખ કોના રચાય છે?</center>
<center>'''કીર્તિલેખ કોના રચાય છે?'''</center>
<center>[લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી]</center>
<center>[લેખકની લોકસાહિત્યની સંશોધન-કથા ‘પરકમ્મા’માંથી]</center>
મારી ટાંચણપોથીનું પાનું ફરે છે અને એક કબર દેખાય છે:
મારી ટાંચણપોથીનું પાનું ફરે છે અને એક કબર દેખાય છે:
18,450

edits