ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જીવાભાઇ રેવાભાઈ પટેલ: Difference between revisions

(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|જયસુખરામ પુરૂષોતમરાય જોષીપુરા,|એમ. એ.,}}
{{Heading|જીવાભાઈ રેવાભાઈ પટેલ}}


{{Poem2Open}}
{{Poem2Open}}
જીવાભાઈ રેવાભાઈ પટેલ
એઓ જાતે લેઉઆ પાટીદાર; અને મૂળ વતની કરમસદના છે. હમણાં તેઓ ઉમરેઠમાં વકીલાત કરે છે. એમના પિતાનું નામ રેવાભાઇ અને માતાનું નામ કસનબા છે. એમનો જન્મ સં. ૧૯૩૨ માં ભાદરણમાં થયો હતો; અને લગ્ન સં. ૧૯૪૪માં આણંદ તાલુકાના ચીખેદ્રા ગામમાં સૌ. હીરાબ્હેન સાથે થયું હતું.
એઓ જાતે લેઉઆ પાટીદાર; અને મૂળ વતની કરમસદના છે. હમણાં તેઓ ઉમરેઠમાં વકીલાત કરે છે. એમના પિતાનું નામ રેવાભાઇ અને માતાનું નામ કસનબા છે. એમનો જન્મ સં. ૧૯૩૨ માં ભાદરણમાં થયો હતો; અને લગ્ન સં. ૧૯૪૪માં આણંદ તાલુકાના ચીખેદ્રા ગામમાં સૌ. હીરાબ્હેન સાથે થયું હતું.
પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે કરમસદમાં લીધેલું; અને ઉંચી કેળવણી વડોદરામાં લીધેલી. તેઓએ સન ૧૮૯૬ માં બી. એ. ની પરીક્ષા વડોદરા કૉલેજમાંથી પાસ કરી હતી. એ પરીક્ષામાં સંસ્કૃતમાં ઉંચા માર્કસ મળવાથી તેમને ભાઉ દાજી પ્રાઇઝ મળ્યું હતું, જે માન મેળવનાર ગુજરાતીઓ બહુ થોડી સંખ્યામાં મળી આવશે. સન ૧૮૯૮માં એલ એલ. બી થયા; અને તે પછી ઉમરેઠમાં વકીલાત કરવા માંડી. સન ૧૯૧૩ માં ડાકોરના રણછોડરાયના મંદિરના મેનેજરની જગા મળતાં વકીલાત છોડી. પણ દશ વર્ષ પછી એ જગાનું રાજીનામું આપી ફરીથી વકીલાત શરૂ કરી છે.
પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે કરમસદમાં લીધેલું; અને ઉંચી કેળવણી વડોદરામાં લીધેલી. તેઓએ સન ૧૮૯૬ માં બી. એ. ની પરીક્ષા વડોદરા કૉલેજમાંથી પાસ કરી હતી. એ પરીક્ષામાં સંસ્કૃતમાં ઉંચા માર્કસ મળવાથી તેમને ભાઉ દાજી પ્રાઇઝ મળ્યું હતું, જે માન મેળવનાર ગુજરાતીઓ બહુ થોડી સંખ્યામાં મળી આવશે. સન ૧૮૯૮માં એલ એલ. બી થયા; અને તે પછી ઉમરેઠમાં વકીલાત કરવા માંડી. સન ૧૯૧૩ માં ડાકોરના રણછોડરાયના મંદિરના મેનેજરની જગા મળતાં વકીલાત છોડી. પણ દશ વર્ષ પછી એ જગાનું રાજીનામું આપી ફરીથી વકીલાત શરૂ કરી છે.
Line 44: Line 43:
|}
|}
</center>
</center>
આ ઉપરાંત નાગર ‘ત્રિમાસિક,’ ‘શ્રીભક્ત’ અને “સાહિત્ય” વગેરે માસિકમાં ‘નાગરપુરીમાં પ્રવાસ,” “કવિ અને કવિતા” વગેરે લેખો તથા કવિતાઓ પણ તેમણે પ્રકટ કરાવેલ છે.
<nowiki>*</nowiki>સ્વતંત્ર ગ્રંથો છે; જ્યારે બાકીનાં બીજાં બધાં ભાષાન્તર કે અનુવાદો છે.
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 02:33, 5 July 2025


જીવાભાઈ રેવાભાઈ પટેલ

એઓ જાતે લેઉઆ પાટીદાર; અને મૂળ વતની કરમસદના છે. હમણાં તેઓ ઉમરેઠમાં વકીલાત કરે છે. એમના પિતાનું નામ રેવાભાઇ અને માતાનું નામ કસનબા છે. એમનો જન્મ સં. ૧૯૩૨ માં ભાદરણમાં થયો હતો; અને લગ્ન સં. ૧૯૪૪માં આણંદ તાલુકાના ચીખેદ્રા ગામમાં સૌ. હીરાબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે કરમસદમાં લીધેલું; અને ઉંચી કેળવણી વડોદરામાં લીધેલી. તેઓએ સન ૧૮૯૬ માં બી. એ. ની પરીક્ષા વડોદરા કૉલેજમાંથી પાસ કરી હતી. એ પરીક્ષામાં સંસ્કૃતમાં ઉંચા માર્કસ મળવાથી તેમને ભાઉ દાજી પ્રાઇઝ મળ્યું હતું, જે માન મેળવનાર ગુજરાતીઓ બહુ થોડી સંખ્યામાં મળી આવશે. સન ૧૮૯૮માં એલ એલ. બી થયા; અને તે પછી ઉમરેઠમાં વકીલાત કરવા માંડી. સન ૧૯૧૩ માં ડાકોરના રણછોડરાયના મંદિરના મેનેજરની જગા મળતાં વકીલાત છોડી. પણ દશ વર્ષ પછી એ જગાનું રાજીનામું આપી ફરીથી વકીલાત શરૂ કરી છે. અસહકારની ચળવળ વખતે તેમણે ઠાસરા તાલુકા સમિતિના સર નસિન તરીકે સારૂં કામ કર્યું હતું. મુંબાઈની કાઉન્સિલમાં પણ લોકનિયુક્ત સભાસદ તરીકે સન ૧૯૨૬-૨૯ માં જઈ આવ્યા હતા. લેખનવાચનનો શોખ શરૂઆતથી; અને તેમાં શ્રીયુત મોતીલાલ અમીન જેવા તરફથી એમને પ્રેત્સાહન મળતું રહેતું તેથી તેમણે નવરાશનો સમય સારા ગ્રંથોનાં ગુજરાતીમાં અનુવાદ કરવામાં ગાળેલો છે અને એ અનુવાદો, જેને તરજુમીઆ-શુષ્ક કહીએ એવાં નહિ; પણ જે વાંચતાં આનંદ પડે એવાં થયલાં છે; અને તે ઉપયોગી કૃતિઓ છે.

: : એમના ગ્રંથો : :

૧. હેન્રી ફોસેટનું જીવનચરિત્ર સન ૧૯૦૨
૨. ઇલિઝાબેથ રાણીનો સમય  ”  ૧૯૦૬
૩. જીવનનો આદર્શ  ”  ૧૯૦૭
૪. સ્ત્રીઓની પરાધીનતા  ”  ૧૯૦૮
૫. સુખ અને શાન્તિ  ”  ૧૯૧૬
૬. ઇંગ્રેજી રાજ્યબંધારણ  ”  ૧૯૨૧
૭. દાનવીર એન્ડ્રુ કાર્નેગી  ”  ૧૯૨૬