ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ: Difference between revisions

+1
 
+1
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ}}
{{Heading|તારાચંદ્ર પોપટલાલ અડાલજા,|એલ. ટી. એમ.}}


{{Poem2Open}}  
{{Poem2Open}}  
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
એઓ જ્ઞાતિએ ખરેડી સમવાયના ઔદિચ્ય બ્રાહ્મણ-સામવેદ, ત્રણ પ્રવર, કૌથમી શાખાના; મૂળ વતની જુના સાવર, પ્રગણે કુંડલા, સંસ્થાન ભાવનગર; પણ અત્યારે કિશોરસિંહજી તાલુકા સ્કુલ-રાજકોટમાંના હેડમાસ્તરના પદે છે. એમનો જન્મ તા. ૨૨મી મે, સન ૧૮૮૮-સંવત્‌ ૧૯૪૪ના વૈશાખ સુદ ૧૨-ને સોમવારે કુંડલા પ્રગણાના સેંજળ ગામે થયો હતો.
એઓ જ્ઞાતિએ ખરેડી સમવાયના ઔદિચ્ય બ્રાહ્મણ-સામવેદ, ત્રણ પ્રવર, કૌથમી શાખાના; મૂળ વતની જુના સાવર, પ્રગણે કુંડલા, સંસ્થાન ભાવનગર; પણ અત્યારે કિશોરસિંહજી તાલુકા સ્કુલ-રાજકોટમાંના હેડમાસ્તરના પદે છે. એમનો જન્મ તા. ૨૨મી મે, સન ૧૮૮૮-સંવત્‌ ૧૯૪૪ના વૈશાખ સુદ ૧૨-ને સોમવારે કુંડલા પ્રગણાના સેંજળ ગામે થયો હતો.
એમના પિતાનું નામ ગૌરીશંકર સુંદરજી વ્યાસ અને માતાનું નામ જયકુંવર હીરાજી છે. એમનું પ્રથમ લગ્ન ૨૧મા વર્ષે વડોદરા રાજ્યના અમરેલી પ્રાંતના વાંકીઆ ગામે થયું હતું અને બીજું લગ્ન ૩૨મા વર્ષે; એમના પત્નીનું નામ સૌ. શાન્તાબહેન નરભેરામ છે.
એમના પિતાનું નામ ગૌરીશંકર સુંદરજી વ્યાસ અને માતાનું નામ જયકુંવર હીરાજી છે. એમનું પ્રથમ લગ્ન ૨૧મા વર્ષે વડોદરા રાજ્યના અમરેલી પ્રાંતના વાંકીઆ ગામે થયું હતું અને બીજું લગ્ન ૩૨મા વર્ષે; એમના પત્નીનું નામ સૌ. શાન્તાબહેન નરભેરામ છે.
Line 14: Line 10:
એમણે “સદ્‌ગુરૂ ચરિત્ર’ નામનો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિષે વિસ્તૃત માહિતી આપતો એક ભક્તિપોષક ગ્રંથ રચ્યો છે, તે પણ ઉપરોક્ત કથનનું સમર્થન કરશે. શ્રીયુત મશરૂવાળાના સહજાનંદ સ્વામીના ચરિત્રગ્રંથ સાથે પ્રસ્તુત ગ્રંથને સ્થાન આપી શકાય, એટલું તે ઉચ્ચકોટિનું અને સત્કારયુક્ત હોવાની સાથે હૃદયદ્રાવક છે.
એમણે “સદ્‌ગુરૂ ચરિત્ર’ નામનો સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ વિષે વિસ્તૃત માહિતી આપતો એક ભક્તિપોષક ગ્રંથ રચ્યો છે, તે પણ ઉપરોક્ત કથનનું સમર્થન કરશે. શ્રીયુત મશરૂવાળાના સહજાનંદ સ્વામીના ચરિત્રગ્રંથ સાથે પ્રસ્તુત ગ્રંથને સ્થાન આપી શકાય, એટલું તે ઉચ્ચકોટિનું અને સત્કારયુક્ત હોવાની સાથે હૃદયદ્રાવક છે.
હમણાં જે પદ પર પોતે છે, ત્યાં જે કાંઇ સમય મળે છે, તે તેઓ વાચન, તત્ત્વચિન્તન અને કવિતા રચવામાં ગાળે છે.
હમણાં જે પદ પર પોતે છે, ત્યાં જે કાંઇ સમય મળે છે, તે તેઓ વાચન, તત્ત્વચિન્તન અને કવિતા રચવામાં ગાળે છે.
એમની કૃતિઓ :
૧.
૨. "  "
૩. " ૧૯૨૫
૪. શાળોપયોગી નવાં બાલગીતો (ભા. ૧-૨નો " ૧૯૨૬
  સંગ્રહ-વધારા સહિત)
૫. " ૧૯૨૮
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}
{{center|'''<nowiki>: : એમની કૃતિઓ : :</nowiki>'''}}
<center>
<center>