ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ભ/ભૈયાદાદા: Difference between revisions

(+૧)
 
No edit summary
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|અકસ્માત | પિનાકિન્ દવે}}
{{Heading|ભૈયાદાદા|‘ધૂમકેતુ'}}
'''અકસ્માત''' (પિનાકિન્ દવે; ‘તૃપ્તિ’, ૧૯૭૭) પોળમાં ત્રીજે માળે એક કોટડીમાં રહેતો ટાઇપિસ્ટ રજનીકાન્ત રોજિંદા જીવનથી કંટાળી પ્રાઈમસનો સળગતો કાકડો ઘરમાં ફેંકી બહાર નીકળી જાય છે - એવા આછા કથાનકના ઝીણવટભર્યા વિસ્તારમાં કંટાળો કેન્દ્રસ્થાને છે.<br>
'''ભૈયાદાદા''' (‘ધૂમકેતુ'; 'તણખા’ મંડળ-૧, ૧૯૨૬) સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે રેલવે-અધિકારી વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની પોતાની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા એ ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે. યંત્રયુગીન સંસ્કૃતિમાં ભાવનાનું કોઈ મૂલ્ય નથી – એવો વાર્તાનો મુખ્ય સૂર છે. <br>
{{right|'''ચં.'''}}<br>
{{right|'''ચં.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 14:10, 24 September 2025

ભૈયાદાદા

‘ધૂમકેતુ’

ભૈયાદાદા (‘ધૂમકેતુ’; ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) સાંધાવાળા ભૈયાદાદાને એમની કોઈ ગફલતને કારણે રેલવે-અધિકારી વહેલા નિવૃત્ત કરી દે છે અને ફાટક પાસેની પોતાની ઝૂંપડી-વાડીના પ્રેમમાં પડેલા ભૈયાદાદા એ ખાલી કરવાને બદલે ખોળિયું ખાલી કરીને ચાલી નીકળે છે. યંત્રયુગીન સંસ્કૃતિમાં ભાવનાનું કોઈ મૂલ્ય નથી – એવો વાર્તાનો મુખ્ય સૂર છે.
ચં.