પ્રેમાનંદ આખ્યાન શ્રેણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 8: Line 8:
(૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે.  
(૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે.  
એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. {{Color|Blue|વાંચો –}}
એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. {{Color|Blue|વાંચો –}}
'''૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક રમણ સોની'''
*[[કુંવરબાઈનું મામેરું|'''૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક રમણ સોની''']]
'''૨. સુદામાચરિત્ર : સંપાદક દર્શના ધોળકિયા'''
*[[સુદામાચરિત્ર|'''૨. સુદામાચરિત્ર : સંપાદક દર્શના ધોળકિયા''']]
'''૩. ઓખાહરણ : સંપાદક  હૃષીકેશ રાવલ'''
*[[ઓખાહરણ|'''૩. ઓખાહરણ : સંપાદક  હૃષીકેશ રાવલ''']]
'''૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક ભરત ખેની'''
*[[અભિમન્યુ આખ્યાન|'''૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક ભરત ખેની''']]
'''૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક પ્રવીણ કુકડિયા'''
*[[ચંદ્રહાસ આખ્યાન|'''૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક પ્રવીણ કુકડિયા''']]
<br>
<br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>

Revision as of 21:09, 26 October 2021


પ્રેમાનંદ આખ્યાન શ્રેણી

શ્રેણી-સંપાદક : રમણ સોની

કવિ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમર્થ આખ્યાનકાર કવિ હતા – આજે પણ એમની કથનકલા અને કવિશક્તિ આનંદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. આ સંપાદન-શ્રેણી પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ એકસરખું રાખ્યું છે. શ્રેણી-સંપાદકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા, ગુજરાતી આખ્યાનના સ્વરૂપ ને વિકાસગતિ અંગે કેટલાક લેખન-અંશો તૈયાર કરીને સામેલ કર્યા છે. આ આખ્યાનોના દરેક સંપાદકે– (૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. વાંચો –