19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 63: | Line 63: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''માનસરોવર... નહીં તો ખારો'''}} | {{center|'''માનસરોવર... નહીં તો ખારો'''}} | ||
{{Poem2Open}} | |||
માનસરોવ૨નાં નિર્મલ નીર છે, હંસારાજા ત્યાં ક્રીડા કરે છે, પણ વળી ક્યાંક ભ્રમણાનો આછો-પાતળો પડદો રહી ગયો હોય તો એને ભેદી જોવાનું અખો કહે છે. ‘તું તો તારું તપાસે' એ પંક્તિમાં આંત૨-ખોજની ધારદાર દૃષ્ટિ કામ કરી ગઈ છે. પોતે નિજ ધામમાં નેજા રોપ્યા છે તેની આખરી કસોટી સાધક માટે કઈ? અખો કહે છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
પિંડ બ્રહ્માંડ દીસે નહીં જે વિધે, | |||
{{right|દિવ્યદરશી તણી પેર મોટી,}} | |||
ધ્યેય ને ધ્યાતા વરતે એક ધામમાં | |||
{{right|અખા એ સમજ મોટી કસોટી,}} | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પિંડનો ભાસ છે ત્યાં સુધી માયા છે, ને બ્રહ્માંડનો આભાસ છે ત્યાં સુધી મોહ છે. નિરાભાસ અવસ્થામાં નાનું-મોટું, નિકટ-દૂર અને મારું-પેલું એ ભાવ સદંતર ભૂંસાઈ જાય છે. આત્મદર્શનના નિર્મલ, નિર્વિક્ષેપ અને નિરાવરણ સ્વરૂપને પ્રાપ્ત કરતાં પહેલાં મોહ-માયાનો અતિ સૂક્ષ્મ તંતુ રહી જવાનો સંભવ છે. એ જ માન સરોવરને તીરે રહેતી નાગણી છે. પોતે પ્રાપ્તિ કરી લીધી ને પોતે બીજાને પ્રાપ્તિ કરાવવા માટે ગુરુ થઈ બેસે એવા રેલ દુનિયામાં ચાલે છે. અખો આ જોઈ કહે છે : | |||
{{Poem2Close}} | |||
edits