સુરેશ જોષીથી સુરેશ જોષી: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) (Created page with "{{#seo: |title_mode= replace |title= સુરેશ જોશીથી સુરેશ જોશી - Ekatra Wiki |keywords= સુરેશ જોશીથી સુરેશ જોશી સુમન શાહ, સુમન શાહના પુસ્તકો, ગુજરાતી વિવેચનના પુસ્તકો, Suman Shah books |description=This is home page for this wiki |image= Suresh Joshi thi Suresh Joshi BookCover.jpg |image_alt=Wiki Logo |sit...") |
Shnehrashmi (talk | contribs) m (Shnehrashmi moved page સુરેશ જોશીથી સુરેશ જોશી to સુરેશ જોષીથી સુરેશ જોષી) |
(No difference)
| |
Revision as of 10:25, 11 September 2025
કૃતિ-પરિચય
સુરેશ જોશીથી સુરેશ જોશી (૧૯૭૮) : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોશીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોશીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે.
— રમેશ ર. દવે
‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર