આત્માની માતૃભાષા/47: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 3: Line 3:
{{Heading|‘વૃષભાવતાર’ વિશે|રતિલાલ બોરીસાગર}}
{{Heading|‘વૃષભાવતાર’ વિશે|રતિલાલ બોરીસાગર}}


<center>'''વૃષભાવતાર'''</center>
<poem>
<poem>
પૃથ્વી આ જ્યારે વસવા માંડી,
પૃથ્વી આ જ્યારે વસવા માંડી,
Line 147: Line 148:
<poem>
<poem>
‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
‘પ્રભુ વિના દુ:ખ ક્યાં જઈ ગાવું?
આંસુ બીજું કોણ લૂછે?’
::: આંસુ બીજું કોણ લૂછે?’
મનુષ્યોની સમસ્યા જાણી નંદી કૂણો પડે છે. પાર્ષદનો મિજાજ છોડી મનુષ્યોની સમસ્યા પ્રભુ સમક્ષ રજૂ કરવા એ તૈયાર થાય છે. નંદી લોકોને કહે છે:
મનુષ્યોની સમસ્યા જાણી નંદી કૂણો પડે છે. પાર્ષદનો મિજાજ છોડી મનુષ્યોની સમસ્યા પ્રભુ સમક્ષ રજૂ કરવા એ તૈયાર થાય છે. નંદી લોકોને કહે છે:
‘શિવજીનો તો ગૌરી સાથે
‘શિવજીનો તો ગૌરી સાથે
ચાલે છે સંલાપ
::: ચાલે છે સંલાપ
કહો તો હું જઈ પૂછી આવું.’
કહો તો હું જઈ પૂછી આવું.’
</poem>
</poem>
Line 166: Line 167:
પ્રભુનો જવાબ મનુષ્યોને પહોંચાડવા નંદી પાછો વળે છે. અહીં પણ બહુ થોડા શબ્દોમાં નંદીની મસ્તી, એનો ગૌરવભાવ સૂચવાયો છે:
પ્રભુનો જવાબ મનુષ્યોને પહોંચાડવા નંદી પાછો વળે છે. અહીં પણ બહુ થોડા શબ્દોમાં નંદીની મસ્તી, એનો ગૌરવભાવ સૂચવાયો છે:
પૂછ ઝુલાવતો, માથું હલાવતો
પૂછ ઝુલાવતો, માથું હલાવતો
નંદી ગૌરવભાવે
::: નંદી ગૌરવભાવે
— આ શબ્દોમાં નંદીનું બાહ્યરૂપ જ નહિ, એનું આંતરરૂપ પણ ઝિલાયેલું છે. બિચારો નંદી પ્રભુનો જવાબ ગોખતો-ગોખતો માણસો પાસે પહોંચે છે. પણ માણસો સુધી પહોંચતાં સુધીમાં તો શબ્દો ઊલટસૂલટ થઈ જાય છે. ‘ત્રણ વાર નાહવાનું ને એક વાર ખાવાનું'ને બદલે —
— આ શબ્દોમાં નંદીનું બાહ્યરૂપ જ નહિ, એનું આંતરરૂપ પણ ઝિલાયેલું છે. બિચારો નંદી પ્રભુનો જવાબ ગોખતો-ગોખતો માણસો પાસે પહોંચે છે. પણ માણસો સુધી પહોંચતાં સુધીમાં તો શબ્દો ઊલટસૂલટ થઈ જાય છે. ‘ત્રણ વાર નાહવાનું ને એક વાર ખાવાનું'ને બદલે —
‘એક વાર ન્હાય,
‘એક વાર ન્હાય,
18,450

edits