કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩. આયુષ્યના અવશેષે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:
જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.
'''૨. પ્રવેશ'''
'''૨. પ્રવેશ'''


Line 36: Line 37:
ઘર મહીં જતાં અંધારાંએ ઘડી લીધ આવરી;
ઘર મહીં જતાં અંધારાંએ ઘડી લીધ આવરી;
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.
'''૩. સ્વજનોની સ્મૃતિ'''
'''૩. સ્વજનોની સ્મૃતિ'''


Line 52: Line 54:
ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.
'''૪. પરિવર્તન'''
'''૪. પરિવર્તન'''


Line 68: Line 71:
સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.
અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.
'''૫. જીવનવિલય'''
'''૫. જીવનવિલય'''


18,450

edits