કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૩. આયુષ્યના અવશેષે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 20: Line 20:
જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
જનમ-સ્થલની ઝાંખી આયુષ્યની અવધે કરું,
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.
ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરું.
'''૨. પ્રવેશ'''
'''૨. પ્રવેશ'''


Line 36: Line 37:
ઘર મહીં જતાં અંધારાંએ ઘડી લીધ આવરી;
ઘર મહીં જતાં અંધારાંએ ઘડી લીધ આવરી;
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.
કિરણપરશે જૂનાં પાત્રો વળી નીરખ્યાં ફરી.
'''૩. સ્વજનોની સ્મૃતિ'''
'''૩. સ્વજનોની સ્મૃતિ'''


Line 52: Line 54:
ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ રેલતું,
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.
તમરું પણ ત્યાં આજે મૂંગી વ્યથાથી ન બોલતું.
'''૪. પરિવર્તન'''
'''૪. પરિવર્તન'''


Line 68: Line 71:
સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
સરલ મનનાં ચાંચલ્યોનાં હવે નહિ ક્રીડન,
અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.
અવ હૃદયના શૂન્યે લાધ્યું પ્રશાન્ત નિમજ્જન.
'''૫. જીવનવિલય'''
'''૫. જીવનવિલય'''


18,450

edits

Navigation menu