પરિભ્રમણ ખંડ 2/નિર્જળ માસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 8: Line 8:
:::નિર્જળું વ્રત એટલે?
:::નિર્જળું વ્રત એટલે?
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —
એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —
{{Space}}દાતણ પાણી મોકળાં,
{{Space}}{{Space}}દાતણ પાણી મોકળાં,
તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —
તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —
{{Space}}નાવણ પાણી મોકળાં,
{{Space}}{{Space}}નાવણ પાણી મોકળાં,
તો જ બા નાહી શકે. કોઈ કહે કે —
તો જ બા નાહી શકે. કોઈ કહે કે —
{{Space}}અન્ન પાણી મોકળાં
{{Space}}{{Space}}અન્ન પાણી મોકળાં
તો જ બાથી જમી શકાય.
તો જ બાથી જમી શકાય.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:31, 20 July 2022

નિર્જળ માસ


જેઠ મહિનો છે. તરસે તો ઘડી ઘડી શોષ પડે છે. છતાં બા તો નિર્જળું વ્રત રહી છે.

નિર્જળું વ્રત એટલે?

એટલે કે પોતાની જાણે બા કશુંય ન ખાય પીએ. કોઈ જો કહે કે —                   દાતણ પાણી મોકળાં, તો જ બાથી દાતણ કરાય. પછી કોઈ કહે કે —                   નાવણ પાણી મોકળાં, તો જ બા નાહી શકે. કોઈ કહે કે —                   અન્ન પાણી મોકળાં તો જ બાથી જમી શકાય.