કિન્નરી ૧૯૫૦: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 510: Line 510:
મોરલીધરને માટે રે, એ તો નિજમાં આજ ન માય,
મોરલીધરને માટે રે, એ તો નિજમાં આજ ન માય,
હૈયા કેરે હાટે રે, વણમૂલ વેચાવા ચ્હાય!
હૈયા કેરે હાટે રે, વણમૂલ વેચાવા ચ્હાય!
{{સ-મ|૧૯૪૮}} <br>
</poem>
== હરી ગયો ==
<poem>
:::હરિવર મુજને હરી ગયો!
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો!
::: અબુધ અંતરની હું નારી,
:::: હું શું જાણું પ્રીતિ!
::: હું શું જાણું કામણગારી
:::: મુજ હૈયે છે ગીતિ!
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો!
::: સપનામાંયે જે ના દીઠું
:::: એ જાગીને જોવું!
::: આ તે સુખ છે કે દુ:ખ મીઠું?
:::: રે હસવું કે રોવું?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો!
હરિવર મુજને હરી ગયો!


{{સ-મ|૧૯૪૮}} <br>
{{સ-મ|૧૯૪૮}} <br>
</poem>
</poem>
18,450

edits