ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યરત્ન-૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યરત્ન-૩'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આંચલિક ગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં ગજસાગરસૂરિના શિષ્ય. ૨૮૧ કડીના ‘સનતકુમાર-રાસા’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, વૈશાખ વદ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પુણ્યરત્ન-૨
|next =  
|next = પુણ્યરત્ન-૪
}}
}}

Latest revision as of 11:53, 31 August 2022


પુણ્યરત્ન-૩ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : આંચલિક ગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં ગજસાગરસૂરિના શિષ્ય. ૨૮૧ કડીના ‘સનતકુમાર-રાસા’ (ર.ઈ.૧૫૮૧/સં.૧૬૩૭, વૈશાખ વદ ૫), ૭૨ કડીના સુધર્માસ્વામી-રાસ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, ફાગણ સુદ ૧૩, ગુરુવાર) અને ૮ કડીના ‘ગજસાગર-સૂરિ-ગીત’ (મુ.)ના કર્તા. પ્રસ્તુત કર્તાએ કેટલાંક ‘કવિત્ત’, ‘નેમિનાથ-રાસ’ અને અંચલગચ્છનો મહિમા બતાવતાં ત્રણ પદ્યો રચ્યાંનો ઉલ્લેખ પણ મળે છે. કૃતિ : જૈન સત્યપ્રકાશ, માર્ચ ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી. સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુઆરી ઈ.૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિસાગરજી;  ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]