ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવસાગર સૂરિ-શિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવસાગર(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના વિધિપક્ષના જૈન સાધુ. ૪૪ કડીની ‘ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૦૬), ૫૯ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૯) તથા ‘...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભાવસાગર-૩
|next =  
|next = ભાવસુંદર
}}
}}

Latest revision as of 11:20, 5 September 2022


ભાવસાગર(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : અંચલગચ્છના વિધિપક્ષના જૈન સાધુ. ૪૪ કડીની ‘ચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૦૬), ૫૯ કડીની ‘નવતત્ત્વ-ચોપાઈ/રાસ’ (ર.ઈ.૧૫૧૯) તથા ‘ઇચ્છા-પરિણામ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૪)ના કર્તા. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ;  ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૬૭-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૫. જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]