ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ મુનિ-૬: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીમ(મુનિ)-૬'''</span> [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ. ૫૯ કડીના ‘વૈકુંઠપંથ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ આસો-૨, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. અત્મહિતશિક્ષા પદસંગ્રહ ઔર ચતુર્દશ નિયમાવલી,...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ભીમ-૫
|next =  
|next = ભીમ-૭
}}
}}

Latest revision as of 11:30, 5 September 2022


ભીમ(મુનિ)-૬ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ. ૫૯ કડીના ‘વૈકુંઠપંથ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ આસો-૨, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. અત્મહિતશિક્ષા પદસંગ્રહ ઔર ચતુર્દશ નિયમાવલી, સં. યશોવિજયજી બનારસ જૈન પાઠશાલા, વીર સં. ૨૪૩૨; ૨. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[ગી.મુ.]