ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ મુનિ-૬

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભીમ(મુનિ)-૬ [ઈ.૧૬૪૩માં હયાત] : જૈન સાધુ. ૫૯ કડીના ‘વૈકુંઠપંથ’ (ર.ઈ.૧૬૪૩/સં. ૧૬૯૯ આસો-૨, બુધવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. અત્મહિતશિક્ષા પદસંગ્રહ ઔર ચતુર્દશ નિયમાવલી, સં. યશોવિજયજી બનારસ જૈન પાઠશાલા, વીર સં. ૨૪૩૨; ૨. જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧.[ગી.મુ.]