ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યદેવ-સૂરિ શિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિજ્યદેવ(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૭૦૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં વિજ્યદેવના શિષ્ય. ૭ ઢાલની ૩૬ કડીમાં રચાયેલા ‘સીમંધરવિનતિ-સ્તવન’ (લે.ઈ....")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિજ્યદેવ-૨
|next =  
|next = વિજ્યધર્મ_સૂરિ
}}
}}

Latest revision as of 16:39, 15 September 2022


વિજ્યદેવ(સૂરિ)શિષ્ય [ઈ.૧૭૦૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યસિંહસૂરિની પરંપરામાં વિજ્યદેવના શિષ્ય. ૭ ઢાલની ૩૬ કડીમાં રચાયેલા ‘સીમંધરવિનતિ-સ્તવન’ (લે.ઈ.૧૮૨૯; મુ.), ‘શોભનસ્તુતિ-ચતુર્વિંશતિકા’ પરના સ્તબક (લે.ઈ.૧૭૦૫) તથા ૩૦ કડીના ‘નેમરાજુલ-ગીત’ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧;  ૨. જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૩-‘સીમંધર વિનતિ-સ્તવન’, સં. જયંતવિજ્યજી. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]