ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજરત્ન-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સહજરત્ન-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિના શિષ્ય. ‘વૈરાગ્યવિનતિ’ (જ.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, કરાતક સુદ ૧૩, રવિવાર), ‘વીસવિહરમાન-સ્તવન’ (ર.ઈ.૧૫...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = સહજભૂષણ_ગણિ
|next =  
|next = સહજરત્ન-૨
}}
}}

Latest revision as of 11:56, 21 September 2022


સહજરત્ન-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિના શિષ્ય. ‘વૈરાગ્યવિનતિ’ (જ.ઈ.૧૫૪૯/સં.૧૬૦૫, કરાતક સુદ ૧૩, રવિવાર), ‘વીસવિહરમાન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૮/સં.૧૬૧૪, આસો સુદ ૧૦) તથા ૨૩ કડીની ‘૧૪ ગુણ સ્થાનક ગર્ભિત વીર-સ્તવન’ (મુ.) નામની રચનાઓના કર્તા. કૃતિ : મોસસંગ્રહ. સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]