કાવ્ય-આચમન શ્રેણી – શૂન્ય પાલનપુરી/૪૯. રસ્તો થયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૯. રસ્તો થયો| }} <poem> ત્યાગ પંથે જિંદગી ચાલી તો કૈં રસ્તો થયો, બંધ આંખે પ્રેરણા આલી તો કૈં રસ્તો થયો, મન સ્મરણની ભીડમાં અટવાઈ મૂંઝાતું હતું, વિસ્મૃતિએ આંગળી ઝાલી તો કૈં રસ્તો થય...")
 
No edit summary
 
Line 11: Line 11:
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)}}
{{Right|(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૮. લોહીની સગાઈ
|next = ૫૦. હુસ્ન કેરો કાફલો
}}

Latest revision as of 10:50, 14 November 2022

૪૯. રસ્તો થયો


ત્યાગ પંથે જિંદગી ચાલી તો કૈં રસ્તો થયો,
બંધ આંખે પ્રેરણા આલી તો કૈં રસ્તો થયો,
મન સ્મરણની ભીડમાં અટવાઈ મૂંઝાતું હતું,
વિસ્મૃતિએ આંગળી ઝાલી તો કૈં રસ્તો થયો.

(શૂન્યનો વૈભવ, પૃ. ૪૭૭)