31,409
edits
No edit summary |
No edit summary |
||
| Line 36: | Line 36: | ||
(બ) વિઘ્નકર શબ્દ-પ્રપંચ: પાદપૂરકો, પુનરુક્તિઓ, પ્રાસસાધકોના અપપ્રયોગો અને સંસ્કૃત-ફારસી પ્રયોગોના સંકરણના રસબાધક વપરાશની અતિશયતા. | (બ) વિઘ્નકર શબ્દ-પ્રપંચ: પાદપૂરકો, પુનરુક્તિઓ, પ્રાસસાધકોના અપપ્રયોગો અને સંસ્કૃત-ફારસી પ્રયોગોના સંકરણના રસબાધક વપરાશની અતિશયતા. | ||
પ્રથમ કડીમાં પત્નીની સ્મૃતિમુદ્રા ઉપસાવતાં વિધાનો જુઓ: ‘વદને નવજીવન નૂર હતું'માં આગળનાં બંને સંસ્કૃત શબ્દરૂપોના યોગે ફારસી 'નૂર'નો ઉપયોગ ગુજરાતીમાં એના રૂઢ ને વિલક્ષણ અધ્યાસને કારણે, સૌન્દર્યનો નહિ, પણ સ્વાસ્થ્યનો સંકેત ઊભો કરશે. (સરખાવો ‘મોઢે નૂર હોવું') પ્રથમ ચરણમાંના આ 'નૂર'ની પ્રાસ-અપેક્ષા પાછલાં બંને ચરણોમાં 'પુર' અને 'ચકચૂર' જેવાં તે તે સંદર્ભોમાં વિઘ્નકર રૂપોને ઘસડી લાવે છે. ‘નયને' પ્રણય અમૃતનું 'પૂર' ? તકરાર 'નયન' કે 'અમૃત' અંગે નથી, પણ 'પૂર’નો નિબંધ ને અતિ વેગવાન બૃહદ્ગરિમાણાત્મક સંકેત, 'નયન' અને 'અમૃત' જેવા મૃદુ- વિરલ વિભાવોને અનુષંગે કેટલો ઉપકારક! (સરખાવો: ન્હાનાલાલનું 'ફૂલડાંકટોરી'માંની તદ્વિષયક અર્થદ્યોતકતા) ‘હૃદય’ રસમાં ચકચૂર હતું’માં 'હૃદયે' એટલે 'હૃદયેયે' અભિપ્રેત છે; (‘વદને', 'નયને’માંનો અધિકરણ સંકેત અહીં નથી.) કેમ કે અક્ષરોનું સંખ્યામાન સાચવવા 'હૃદયે કરવું પડ્યું. વદન પરનું નૂર, નયનમાં અમૃતનાં પૂર અને હૃદય રસમાં ચકચુર- આવું નાયિકાવર્ણન નર્મદશાઈ કૃતક રંગદર્શિતાની છાપ ઉપસાવે છે. (દાસી જીવણની, 'શામળિયે કીધી છે ચકચૂર, બાઈ મુંને...' પંક્તિમાંના ભાવદ્યોતક પ્રયોગની પડછે 'હૃદયે... ચકચૂર હતું'ને મૂકી જુઓ. ફટકિયું મોતી તરત નોખું તરી આવશે.) બીજી કડીમાં, 'પ્રકાશમાં ન્હાતાં ન્હાતાં’; ‘પ્રેમતણી '; 'રસીલી’ વિથંભગોઠડીઓમાં ‘કલ્પનાની ઈમારતો' ચણવાનું આંતરસુખ વ્યક્ત થયું! નવી ધર્મદીક્ષાથી લાધેલા (?) પ્રકાશમાં સંસ્કૃત કલ્પના દ્વારા ફારસી ઈમારતો ગુજરાતીમાં ચણી ! અહીં વિશેષ તો કલ્પના / ઈમારતોનું, અમૂર્ત વાયવ્ય/સ્થૂળ કઠોરનું વિરોધી સન્નિધાન કશીયે સાભિપ્રાયતા દર્શાવતું નથી. ત્રીજી કડી નભી જાય છે ‘સ્મરનાં જલ.. નિમગ્ન રહું’માંના સ્પર્શકલ્પનની ચારુતાને કારણે. પરંતુ ચોથી કડીનાં પ્રથમ બંને ચરણો આપણી રસયાત્રામાં એવા તો કથોરા રોદાનો અનુભવ કરાવે છે કે આગલી કડીમાં હમણાં જ માણેલાં કલ્પનની આસ્વાદ્યતા વીસરી જવાય છે. 'રાત રૂપાળી, રૂડી, રસાળી હતી'. અહીં આદિ-અંતના કર્તા/ક્રિયાપદ વચ્ચેનાં વિશેષણાત્મક ક્રિયાપૂરકો ખાલી જગ્યા પૂરવા સિવાય કયું કવિકર્મ દાખવે છે ? 'રૂપાળી’ કહ્યા પછી 'રૂડી’ને લાવવામાં શી ચાતુરી છે ? વર્ણસગાઈ સાચવવા 'રસાળી' પણ આવી. જો કે બીજી કડીમાંની 'રસીલી'ને થોડું ટચિંગ કરીને રસાળી રૂપે પાછી અવતારવામાં શબ્દ-કસરનો લાભ મળ્યો એમ ગણવું હોય તો ગણી શકાય! દાંપત્યજીવનના સમગ્ર સમયાવધિનો સંકેત દાખવતી 'રાત' ધ્રુવપદની ઉપાડ કડીથી જ ‘શરદપુનમની રઢિયાળી સદા' તરીકે સતત ઘુંટાતી રહી છે, પણ ચોથી કડીના બીજા ચરણમાં આવતાં એ ‘આશકોની અપૂર્વ દિવાળી’નો પર્વકલ્પ પામે છે! ‘શરદપૂનમ' અને દિવાળીના અ-પૂર્વ સાયુજ્યને કારણે પૂર્ણિમા / અમાવાસ્યાની ખડી થતી આ ખગોળયુતિનો બચાવ, અભિવ્યક્તિની અલંકાર ચાતુરી તરીકે પણ થઈ શકે તેમ નથી, કેમ કે આપણી રાત ચોક્કસ નાયક- નાયિકા (કવિ-કવિપત્ની)ના સાદ્યંત દાંપત્યકાલને જ સંકેતિત કરે છે. આ 'અપૂર્વ દિવાળી’ પણ છે આશકોની. હવે જુઓ, આખુંયે કાવ્ય નાયિકા પ્રત્યેની નાયકની સંબોધનોક્તિ રૂપે વહે છે. એટલે જ પોતાના જ દાંપત્યને ઉપલક્ષતા સમયમાનને 'આપણી રાત' તરીકે નિર્દેશે છે. જો કે ‘આપણી' પદ બહુવચનાર્થક હોવા છતાં અહીં- આ સંદર્ભમાં-દ્વિવચનાર્થક મૂલ્ય ધરાવે છે, અને એ દ્વિવચનીય પ્રયોગમાં નાયક-નાયિકાનો લિંગભેદ વિવક્ષિત છે જ. તો પછી ઉલ્લિખિત આ 'આશકો’ કોણ ? નાયક પંડડ્યે આશક ખરો, પણ નાયિકા તો માશુક છે. એટલે નાયક-નાયિકાના સાયુજ્યલક્ષી સંકેત માટે 'આશકો'નો પુંત્વસૂચક બહુવચનીય પ્રયોગ દખલ ઊભી કરશે. (‘પ્રેમીઓની' જેવું લિંગનિરપેક્ષ સમ-માત્રિક પર્યાયરૂપ મૂકવાથી વિઘ્ન ટળી જાય, પણ 'કવ્વાલી'ની ફારસીધર્મિતા 'આશક'ની આગ્રહી છે, ‘પ્રેમી'ની નહિ.) ઉપલાં બંને ચરણોમાંના 'રસાળી હતી', 'દિવાળી હતી'ની પ્રાસ- રક્ષા માટે ત્રીજા ચરણને ‘...ઉત્સવ માફક ગાળી હતી’માં ઢળવું પડયું. યથાર્થપણે તો ઉત્સવ માણવાનો હોય છે, ગાળવાનો (કેવળ વ્યતીત-પસાર કરવાનો)નહિ. અહીં પણ ‘માણી હતી’-ને કાફિયાની શિસ્ત નાડતી હતી! આ આખીયે કડી, ભવભૂતિના ‘અવિદિગતયામા રાત્રિરેવ વ્યરેસીત’ના બૌદા પડઘારૂપ હશે ? પાંચમી કડીમાં પ્રાણીના પરસ્પર યોગ, અંગીનો ‘ઉત્તમ ભોગ' અને 'આખર આમ વિયોગ'નું નિરૂપણ મર્મગ્રાહી લાથવ દાખવે છે. બીજા ચરણમાંના 'ઉત્તમ ભોગ'માં શરીરભોગની સ્થૂળતા વાંચનારાં વિવેચન સામે બ.ક.ઠાકોર જો કે, છિંકાઈ ગયા હતા.૨<ref>૨. જુઓ : 'નવીન કવિતા વિશે વ્યાખ્યાનો' બ.ક.ઠાકોર, ૧૧૪, પ્રકાશક, ગુજરાત વર્નાક્યુલાર સોસાયટી, ૧૯૪૩.</ref> પરંતુ એ પંક્તિઓ જેની છાયા ઝીલે છે એ પારસ્કર ગુહ્યસૂત્રમાં જ અસ્થિ / માંસ / ત્વચાની પરસ્પર યુતિના નિર્દેશો છે જ3<ref>૩. प्राणैस्ते प्राणान् संदधामि। अस्थीभिरस्थीनि। मांसैः र्मांसानि । त्वचात्वचम् ।</ref> અને શરીરભોગનું નિરૂપણ, જો સંયત કળાધર્મે થયું હોય તો એનાથી અભડાઈ જવાની પણ જરૂર નથી. | પ્રથમ કડીમાં પત્નીની સ્મૃતિમુદ્રા ઉપસાવતાં વિધાનો જુઓ: ‘વદને નવજીવન નૂર હતું'માં આગળનાં બંને સંસ્કૃત શબ્દરૂપોના યોગે ફારસી 'નૂર'નો ઉપયોગ ગુજરાતીમાં એના રૂઢ ને વિલક્ષણ અધ્યાસને કારણે, સૌન્દર્યનો નહિ, પણ સ્વાસ્થ્યનો સંકેત ઊભો કરશે. (સરખાવો ‘મોઢે નૂર હોવું') પ્રથમ ચરણમાંના આ 'નૂર'ની પ્રાસ-અપેક્ષા પાછલાં બંને ચરણોમાં 'પુર' અને 'ચકચૂર' જેવાં તે તે સંદર્ભોમાં વિઘ્નકર રૂપોને ઘસડી લાવે છે. ‘નયને' પ્રણય અમૃતનું 'પૂર' ? તકરાર 'નયન' કે 'અમૃત' અંગે નથી, પણ 'પૂર’નો નિબંધ ને અતિ વેગવાન બૃહદ્ગરિમાણાત્મક સંકેત, 'નયન' અને 'અમૃત' જેવા મૃદુ- વિરલ વિભાવોને અનુષંગે કેટલો ઉપકારક! (સરખાવો: ન્હાનાલાલનું 'ફૂલડાંકટોરી'માંની તદ્વિષયક અર્થદ્યોતકતા) ‘હૃદય’ રસમાં ચકચૂર હતું’માં 'હૃદયે' એટલે 'હૃદયેયે' અભિપ્રેત છે; (‘વદને', 'નયને’માંનો અધિકરણ સંકેત અહીં નથી.) કેમ કે અક્ષરોનું સંખ્યામાન સાચવવા 'હૃદયે કરવું પડ્યું. વદન પરનું નૂર, નયનમાં અમૃતનાં પૂર અને હૃદય રસમાં ચકચુર- આવું નાયિકાવર્ણન નર્મદશાઈ કૃતક રંગદર્શિતાની છાપ ઉપસાવે છે. (દાસી જીવણની, 'શામળિયે કીધી છે ચકચૂર, બાઈ મુંને...' પંક્તિમાંના ભાવદ્યોતક પ્રયોગની પડછે 'હૃદયે... ચકચૂર હતું'ને મૂકી જુઓ. ફટકિયું મોતી તરત નોખું તરી આવશે.) બીજી કડીમાં, 'પ્રકાશમાં ન્હાતાં ન્હાતાં’; ‘પ્રેમતણી '; 'રસીલી’ વિથંભગોઠડીઓમાં ‘કલ્પનાની ઈમારતો' ચણવાનું આંતરસુખ વ્યક્ત થયું! નવી ધર્મદીક્ષાથી લાધેલા (?) પ્રકાશમાં સંસ્કૃત કલ્પના દ્વારા ફારસી ઈમારતો ગુજરાતીમાં ચણી ! અહીં વિશેષ તો કલ્પના / ઈમારતોનું, અમૂર્ત વાયવ્ય/સ્થૂળ કઠોરનું વિરોધી સન્નિધાન કશીયે સાભિપ્રાયતા દર્શાવતું નથી. ત્રીજી કડી નભી જાય છે ‘સ્મરનાં જલ.. નિમગ્ન રહું’માંના સ્પર્શકલ્પનની ચારુતાને કારણે. પરંતુ ચોથી કડીનાં પ્રથમ બંને ચરણો આપણી રસયાત્રામાં એવા તો કથોરા રોદાનો અનુભવ કરાવે છે કે આગલી કડીમાં હમણાં જ માણેલાં કલ્પનની આસ્વાદ્યતા વીસરી જવાય છે. 'રાત રૂપાળી, રૂડી, રસાળી હતી'. અહીં આદિ-અંતના કર્તા/ક્રિયાપદ વચ્ચેનાં વિશેષણાત્મક ક્રિયાપૂરકો ખાલી જગ્યા પૂરવા સિવાય કયું કવિકર્મ દાખવે છે ? 'રૂપાળી’ કહ્યા પછી 'રૂડી’ને લાવવામાં શી ચાતુરી છે ? વર્ણસગાઈ સાચવવા 'રસાળી' પણ આવી. જો કે બીજી કડીમાંની 'રસીલી'ને થોડું ટચિંગ કરીને રસાળી રૂપે પાછી અવતારવામાં શબ્દ-કસરનો લાભ મળ્યો એમ ગણવું હોય તો ગણી શકાય! દાંપત્યજીવનના સમગ્ર સમયાવધિનો સંકેત દાખવતી 'રાત' ધ્રુવપદની ઉપાડ કડીથી જ ‘શરદપુનમની રઢિયાળી સદા' તરીકે સતત ઘુંટાતી રહી છે, પણ ચોથી કડીના બીજા ચરણમાં આવતાં એ ‘આશકોની અપૂર્વ દિવાળી’નો પર્વકલ્પ પામે છે! ‘શરદપૂનમ' અને દિવાળીના અ-પૂર્વ સાયુજ્યને કારણે પૂર્ણિમા / અમાવાસ્યાની ખડી થતી આ ખગોળયુતિનો બચાવ, અભિવ્યક્તિની અલંકાર ચાતુરી તરીકે પણ થઈ શકે તેમ નથી, કેમ કે આપણી રાત ચોક્કસ નાયક- નાયિકા (કવિ-કવિપત્ની)ના સાદ્યંત દાંપત્યકાલને જ સંકેતિત કરે છે. આ 'અપૂર્વ દિવાળી’ પણ છે આશકોની. હવે જુઓ, આખુંયે કાવ્ય નાયિકા પ્રત્યેની નાયકની સંબોધનોક્તિ રૂપે વહે છે. એટલે જ પોતાના જ દાંપત્યને ઉપલક્ષતા સમયમાનને 'આપણી રાત' તરીકે નિર્દેશે છે. જો કે ‘આપણી' પદ બહુવચનાર્થક હોવા છતાં અહીં- આ સંદર્ભમાં-દ્વિવચનાર્થક મૂલ્ય ધરાવે છે, અને એ દ્વિવચનીય પ્રયોગમાં નાયક-નાયિકાનો લિંગભેદ વિવક્ષિત છે જ. તો પછી ઉલ્લિખિત આ 'આશકો’ કોણ ? નાયક પંડડ્યે આશક ખરો, પણ નાયિકા તો માશુક છે. એટલે નાયક-નાયિકાના સાયુજ્યલક્ષી સંકેત માટે 'આશકો'નો પુંત્વસૂચક બહુવચનીય પ્રયોગ દખલ ઊભી કરશે. (‘પ્રેમીઓની' જેવું લિંગનિરપેક્ષ સમ-માત્રિક પર્યાયરૂપ મૂકવાથી વિઘ્ન ટળી જાય, પણ 'કવ્વાલી'ની ફારસીધર્મિતા 'આશક'ની આગ્રહી છે, ‘પ્રેમી'ની નહિ.) ઉપલાં બંને ચરણોમાંના 'રસાળી હતી', 'દિવાળી હતી'ની પ્રાસ- રક્ષા માટે ત્રીજા ચરણને ‘...ઉત્સવ માફક ગાળી હતી’માં ઢળવું પડયું. યથાર્થપણે તો ઉત્સવ માણવાનો હોય છે, ગાળવાનો (કેવળ વ્યતીત-પસાર કરવાનો)નહિ. અહીં પણ ‘માણી હતી’-ને કાફિયાની શિસ્ત નાડતી હતી! આ આખીયે કડી, ભવભૂતિના ‘અવિદિગતયામા રાત્રિરેવ વ્યરેસીત’ના બૌદા પડઘારૂપ હશે ? પાંચમી કડીમાં પ્રાણીના પરસ્પર યોગ, અંગીનો ‘ઉત્તમ ભોગ' અને 'આખર આમ વિયોગ'નું નિરૂપણ મર્મગ્રાહી લાથવ દાખવે છે. બીજા ચરણમાંના 'ઉત્તમ ભોગ'માં શરીરભોગની સ્થૂળતા વાંચનારાં વિવેચન સામે બ.ક.ઠાકોર જો કે, છિંકાઈ ગયા હતા.૨<ref>૨. જુઓ : 'નવીન કવિતા વિશે વ્યાખ્યાનો' બ.ક.ઠાકોર, ૧૧૪, પ્રકાશક, ગુજરાત વર્નાક્યુલાર સોસાયટી, ૧૯૪૩.</ref> પરંતુ એ પંક્તિઓ જેની છાયા ઝીલે છે એ પારસ્કર ગુહ્યસૂત્રમાં જ અસ્થિ / માંસ / ત્વચાની પરસ્પર યુતિના નિર્દેશો છે જ3<ref>૩. प्राणैस्ते प्राणान् संदधामि। अस्थीभिरस्थीनि। मांसैः र्मांसानि । त्वचात्वचम् ।</ref> અને શરીરભોગનું નિરૂપણ, જો સંયત કળાધર્મે થયું હોય તો એનાથી અભડાઈ જવાની પણ જરૂર નથી. | ||
રદીફ-કાફિયાની પળોજણ ને પ્રાસની સાચવણ, ફારસી શબ્દોની આગંતુકતા ને 'કવ્વાલી' માટેની કસરત : આ સૌ વાનાં કાન્ત જેવા સશક્ત અને યશપ્રતિષ્ઠ કવિની પણ કેવી સર્ગદશા કરે છે એનું નિદર્શન આ રચના પૂરું પાડે છે. આખ્યાતિક ચરણાંત પંક્તિબંધ અને ક્રિયારૂપોનું કઢંગું પુનરાવર્તન કૃતિગત ભાવવિધાનોને લપટાં કરી મૂકે છે. અભિધાને ઓળંગવાનું ને ઓગાળવાનું કવિકર્મ આ ડચકાં ખાતી ઉક્તિઓ ક્યાંથી દાખવી શકે ? ફારસી રૂપો પણ, સાભિપ્રાયતાના અભાવે, સંસૃષ્ટિ પામ્યા વગર કેવળ સંકર દશામાં લબડતાં રહી જાય છે. કૃતિના પ્રભવની ઘટનામાં અનુભુતિની સચ્ચાઈ અને તીવ્રતા પડ્યાં છે; છતાં એ ગુણસામગ્રી સર્ગપ્રક્રિયામાં રૂપાંતર પામતી નથી, એટલે સૌંદર્યકોષોના પૂરા ઉપચયના અભાવે કૃતિ કાવ્ય તરીકે વણસી પડે છે. રચનાતંત્રની આ વિશ્લેષાત્મક તપાસના પ્રકાશમાં, આ રચના અંગેનાં આપણાં વિવેચનમાંનાં કેટલાંક પૂર્વ વિધાનો ને મૂલ્યાંકનો / અભિપ્રાયો પુનર્વિચારણાને પાત્ર ઠરશે. વસ્તુલક્ષી પરીક્ષાના કડક આગ્રહી કાન્તમિત્ર બ.ક.ઠા.એ તો એને ‘સ્તોત્ર'નું ગૌરવ બક્ષી, 'ગુજરાતના દાંપત્યજીવનાનુભવનો કવિતાકલાના આકાશમાં અનુપમ તારો' હોવાનું પ્રમાણપત્ર આપ્યું; એટલું જ નહિ વિરહકવિતાની પ્રતિનિધિ રચના તરીકે 'આપણી કવિતા સમૃદ્ધિ'માં પણ એને સ્થાન આપ્યું. કૃતિમાંના ‘શબ્દસાધિત સૂચનો' અને 'લયસૂરસાધિત સૂચનો'ની વિપુલતા (?) લક્ષમાં લઈને એ કૃતિને કવિતા અને ગીત બંનેની પંગતમાં બેસાડે છે.૪<ref>૪. જુઓ 'આપણી કવિતા સમૃદ્ધિ', સં. બ.ક.ઠાકોર, ૨૦૭, મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૫૪ </ref> (જો કે પાછળથી કૃતિના ફીસા વણાટ પ્રત્યે એમણે નિર્દેશ કર્યો છે, પરંતુ સમગ્રપણે એમનો અભિપ્રાય બદલાયો નથી.)૫<ref>૫. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો', બ.ક.ઠાકોર, ૧૧૪</ref> બ.ક.ઠા.ના ઉપરટાંક્યા અભિપ્રાયો / નિરીક્ષણોને સર્જનમાંથી તો સમર્થન સાંપડતું નથી, સંબંધમાંથી મળે ? ન જાને ! ખરી રીતે એમનાં તારણો નીરક્ષીરન્યાયેન નહિ, એટલાં ગોઘૂમકંકરન્યાયેન નીપજ્યાં લાગે છે. અચરજ તો એ વાતનું છે કે કાન્તના શબ્દના સકલસ્પર્શી ને સૂક્ષ્મદર્શી અભ્યાસી સ્વ. ભૃગુરાય અંજારિયાએ પણ આ રચનાને ‘નૂતન પ્રયોગશીલતા દર્શાવતા ઊર્મિકાવ્ય' તરીકે ઓળખાવી છે? જ્યારે અતિજાગ્રત ને ચોક્કસ, વસ્તુનિષ્ઠ વિવેચક જયંત કોઠારીએ પણ, ગઝલની ‘મૂળ છટા જાળવી રાખતી' કૃતિ તરીકે ઓળખાવી, 'નિખાલસતા, સ્પર્શક્ષમતા ને વાસ્તવિકતાથી ખૂબ ધ્યાન ખેંચે એવી રચના ગણી છે.૭<ref>૭.‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ', ગ્રંથ-૩, ૪૧૫, પ્રકાશન, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ</ref> કૃતિના રચનાતંત્રના, ઉપર આંકેલા નક્શા સાથે આ વિદ્વદ્-વચનોનું મેળવણું સુજ્ઞ વાચકો કરી લે. | રદીફ-કાફિયાની પળોજણ ને પ્રાસની સાચવણ, ફારસી શબ્દોની આગંતુકતા ને 'કવ્વાલી' માટેની કસરત : આ સૌ વાનાં કાન્ત જેવા સશક્ત અને યશપ્રતિષ્ઠ કવિની પણ કેવી સર્ગદશા કરે છે એનું નિદર્શન આ રચના પૂરું પાડે છે. આખ્યાતિક ચરણાંત પંક્તિબંધ અને ક્રિયારૂપોનું કઢંગું પુનરાવર્તન કૃતિગત ભાવવિધાનોને લપટાં કરી મૂકે છે. અભિધાને ઓળંગવાનું ને ઓગાળવાનું કવિકર્મ આ ડચકાં ખાતી ઉક્તિઓ ક્યાંથી દાખવી શકે ? ફારસી રૂપો પણ, સાભિપ્રાયતાના અભાવે, સંસૃષ્ટિ પામ્યા વગર કેવળ સંકર દશામાં લબડતાં રહી જાય છે. કૃતિના પ્રભવની ઘટનામાં અનુભુતિની સચ્ચાઈ અને તીવ્રતા પડ્યાં છે; છતાં એ ગુણસામગ્રી સર્ગપ્રક્રિયામાં રૂપાંતર પામતી નથી, એટલે સૌંદર્યકોષોના પૂરા ઉપચયના અભાવે કૃતિ કાવ્ય તરીકે વણસી પડે છે. રચનાતંત્રની આ વિશ્લેષાત્મક તપાસના પ્રકાશમાં, આ રચના અંગેનાં આપણાં વિવેચનમાંનાં કેટલાંક પૂર્વ વિધાનો ને મૂલ્યાંકનો / અભિપ્રાયો પુનર્વિચારણાને પાત્ર ઠરશે. વસ્તુલક્ષી પરીક્ષાના કડક આગ્રહી કાન્તમિત્ર બ.ક.ઠા.એ તો એને ‘સ્તોત્ર'નું ગૌરવ બક્ષી, 'ગુજરાતના દાંપત્યજીવનાનુભવનો કવિતાકલાના આકાશમાં અનુપમ તારો' હોવાનું પ્રમાણપત્ર આપ્યું; એટલું જ નહિ વિરહકવિતાની પ્રતિનિધિ રચના તરીકે 'આપણી કવિતા સમૃદ્ધિ'માં પણ એને સ્થાન આપ્યું. કૃતિમાંના ‘શબ્દસાધિત સૂચનો' અને 'લયસૂરસાધિત સૂચનો'ની વિપુલતા (?) લક્ષમાં લઈને એ કૃતિને કવિતા અને ગીત બંનેની પંગતમાં બેસાડે છે.૪<ref>૪. જુઓ 'આપણી કવિતા સમૃદ્ધિ', સં. બ.ક.ઠાકોર, ૨૦૭, મ.સ.વિશ્વવિદ્યાલય, વડોદરા, ૧૯૫૪ </ref> (જો કે પાછળથી કૃતિના ફીસા વણાટ પ્રત્યે એમણે નિર્દેશ કર્યો છે, પરંતુ સમગ્રપણે એમનો અભિપ્રાય બદલાયો નથી.)૫<ref>૫. ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો', બ.ક.ઠાકોર, ૧૧૪</ref> બ.ક.ઠા.ના ઉપરટાંક્યા અભિપ્રાયો / નિરીક્ષણોને સર્જનમાંથી તો સમર્થન સાંપડતું નથી, સંબંધમાંથી મળે ? ન જાને ! ખરી રીતે એમનાં તારણો નીરક્ષીરન્યાયેન નહિ, એટલાં ગોઘૂમકંકરન્યાયેન નીપજ્યાં લાગે છે. અચરજ તો એ વાતનું છે કે કાન્તના શબ્દના સકલસ્પર્શી ને સૂક્ષ્મદર્શી અભ્યાસી સ્વ. ભૃગુરાય અંજારિયાએ પણ આ રચનાને ‘નૂતન પ્રયોગશીલતા દર્શાવતા ઊર્મિકાવ્ય' તરીકે ઓળખાવી છે? જ્યારે અતિજાગ્રત ને ચોક્કસ, વસ્તુનિષ્ઠ વિવેચક જયંત કોઠારીએ પણ, ગઝલની ‘મૂળ છટા જાળવી રાખતી' કૃતિ તરીકે ઓળખાવી, 'નિખાલસતા, સ્પર્શક્ષમતા ને વાસ્તવિકતાથી ખૂબ ધ્યાન ખેંચે એવી રચના ગણી છે. | ||
<ref>૬. 'ઉપહાર', સં. સુરેશ દલાલ, ૧૧૩-૪</ref>૭<ref>૭.‘ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ', ગ્રંથ-૩, ૪૧૫, પ્રકાશન, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ</ref> કૃતિના રચનાતંત્રના, ઉપર આંકેલા નક્શા સાથે આ વિદ્વદ્-વચનોનું મેળવણું સુજ્ઞ વાચકો કરી લે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૪}} | {{center|૪}} | ||
| Line 55: | Line 56: | ||
{{reflist}} | {{reflist}} | ||
{{right|તાદર્થ્ય : માર્ચ, ૧૯૮૯}}<br> | {{right|તાદર્થ્ય : માર્ચ, ૧૯૮૯}}<br> | ||
{{right|‘ફલશ્રુતિ’ પૃ.૨૨૩ થી ૨૩૩ }} | {{right|‘ફલશ્રુતિ’ પૃ.૨૨૩ થી ૨૩૩ }} | ||