પરમ સમીપે/૧

From Ekatra Foundation
Revision as of 15:28, 10 March 2025 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અસતો મા સદ્ગમય
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યોર્મા અમૃતં ગમય.

અસતમાંથી મને સતમાં લઈ જા,
અંધકારમાંથી મને પ્રકાશમાં લઈ જા
મૃત્યુમાંથી મને અમરતામાં લઈ જા.

(શતપથ બ્રાહ્મણ ૧૪ : ૪ : ૧ : ૩૦)