મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૪.વસ્તો વિશ્વંભર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૮૪.વસ્તો વિશ્વંભર

વસ્તો વિશ્વંભર (૧૮મી સદી ઉત્તરાર્ધ) રામાનંદી સંત વિશ્વંભરના શિષ્ય હોવાથી એમનાં પદોને અંતે ‘વસ્તો વિસ્યંભર’ એવી નામછાપ હોય છે. જ્ઞાનમાર્ગી પદો રચનાર આ કવિએ પ્રેમલક્ષણા ભક્તિનાં પદો પણ લખ્યાં છે. અક્ષરોને બેવડાવીને લય સાધવાની એમની રીત લાક્ષણિક છે.

૬ પદો