ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દાનવિનય-દાનવિજ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


દાનવિનય/દાનવિજ્ય [ઈ.૧૬૦૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. ધર્મસુંદરના શિષ્ય. ૮૬ કડીની ‘નંદિષેણ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯)ના કર્તા. કવિનામ દાનવિનય/દાનવિજ્ય બંને મળે છે તેમાંથી દાનવિનય નામ ખરું હોવાનું વધુ સંભવિત છે. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).[ર.ર.દ.]