ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મુરલીધર-મોરલીધર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મુરલીધર/મોરલીધર : મુરલીધરને નામે ૪ કડીનું ૧ પદ (લે.ઈ.૧૬૭૩) અને મોરલીધરને નામે ‘બારમાસી’ નામક કૃતિ મળે છે. આ આ બંને કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફાહનામાવલિ : ૨; ૩. ફૉહનામાવલિ.[શ્ર.ત્રિ.]