રત્નહર્ષશિષ્ય [ઈ.૧૬૨૩માં હયાત] : જૈન. ‘મોતી કપાસિયાની ચોપાઇ’ (ર.ઈ.૧૬૨૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]