વીક્ષા અને નિરીક્ષા/ઇતિહાસ અને તર્કશાસ્ત્રમાં થતી ભૂલોઃ


ઇતિહાસ અને તર્કશાસ્ત્રમાં થતી ભૂલોઃ

કલાનું સાચું સ્વરૂપ અને ઇતિહાસ અને શાસ્ત્ર સાથેનો તેનો સંબંધ કેવો છે તે ન જાણવાને લીધે ઇતિહાસમાં અને તર્કશાસ્ત્રમાં જે ભૂલો થાય છે તેની ચર્ચા ક્રોચે પાંચમા પ્રકરણમાં કરે છે, પણ તે કલામીમાંસા માટે મહત્ત્વની ન હોઈ તેનો સાર અહીં આપ્યો નથી.