સંસ્કૃતિ સૂચિ/ધર્મ
21. ધર્મ- તત્વજ્ઞાન
| લેખ/ નોંધ શીર્ષક | લેખના લેખક-અનુ. | મહિનો/વર્ષ/પૃષ્ઠ નં. |
|---|---|---|
| અચેતન ચિત્તને શરણે (આધુનિક કલાનો એક દૃષ્ટિદોષ) | રુડોલ્ફ આર્નહાયમ, અનુ. હરિવલ્લભ ભાયાણી | જૂન70/221-222 |
| અધ્યાત્મજીવનનું વ્યાકરણ | ઉમાશંકર જોશી | નવે66/401-402 |
| અધ્યાત્મનિષ્ઠ વ્યાયામવીરના સાન્નિધ્યમાં (કેદારનાથજી- એકનાથજી) | ગો. | મે70/187-188 |
| અધ્યાત્મવીર શ્રીમદ્ રાજચંદ્ર | ઉમાશંકર જોશી | ડિસે67/449-453 |
| અનુશીલન (શ્રી મશરૂવાળાકૃત ‘સંસાર અને ધર્મ‘ની સ્વાધ્યાય નોંધ) | પં. સુખલાલજી | જાન્યુ49/34-35/26; જૂન49/210-211/215 |
| અને જો નવલકથા આપણને ત્યજી જાય તો ? | મિલાન કુન્દેરા, અંગ્રેજી અનુ. અશીલ ફોર્લેરે અને ગુજ. અનુ. નિરંજન ભગત | ઑક્ટો-ડિસે83/202-211 |
| અભિનવ દૃષ્ટા (સર્વપલ્લી રાધાકૃષ્ણન્) | કિશનસિંહ ચાવડા | સપ્ટે54/379-380 |
| અમૃત જીવનનું ઉપનિષદ (ઈશ ઉપનિષદ) | ઉમાશંકર જોશી | સપ્ટે64/349 |
| (શ્રી) અરવિંદના પત્રો | કિશનસિંહ ચાવડા | ઑક્ટો59/376-377/385 |
| અર્ઘ્ય : અનુભવવાણી અને પોપટવાણી | આલ્ડસ હક્સલી, સંકલન : ઉમાશંકર જોશી | જાન્યુ47/34-35 |
| અર્ઘ્ય : (શ્રી) અરવિંદનું દર્શન | ઉમાશંકર જોશી | સપ્ટે53/359-360 |
| અર્ઘ્ય : આચાર્ય | કાકા કાલેલકર, સંકલન : તંત્રી | ઑક્ટૉ49/398 |
| અર્ઘ્ય : આપણું રચેલું કારાગૃહ | રવીન્દ્રનાથ ઠાકુર, સંકલન : તંત્રી | ઑક્ટૉ49/398 |
| અર્ઘ્ય : આંબાની શાખ (અતિમનસનો પ્રભાવ અને પ્રક્રિયા) | કિશનસિંહ ચાવડા, સંકલન : તંત્રી | ઑક્ટો63/528 |
| અર્ઘ્ય : ઈશાવાસ્ય ઉપનિષદ | વિષ્ણુપ્રસાદ સાંકળેશ્વર પંડિત, સંકલન : ઉમાશંકર જોશી | મે53/198 |
| અર્ઘ્ય : કર્મનો મર્મ- શાસ્ત્રમાં કે આચરણમાં ? | પં. સુખલાલજી, સંકલન : તંત્રી | સપ્ટે48/357 |
| અર્ઘ્ય : ગીતા- બુદ્ધિગમ્ય નહીં, હૃદયગમ્ય | કાકા કાલેલકર, સંકલન : તંત્રી | મે65/199 |
| અર્ઘ્ય : દર્શનમંગલાષ્ટક | ર. છો. પરીખ, સંકલન : તંત્રી | મે50/199 |
| અર્ઘ્ય : ધર્મ બજારુ ચીજ નથી | પુરુષોત્તમદાસ ટંડન, સંકલન : તંત્રી | જાન્યુ49/39 |
| અર્ઘ્ય : ‘ધર્માનુભવ એટલે‘ | સાને ગુરુજી, સંકલન : તંત્રી | ઑક્ટો50/398-399 |
| અર્ઘ્ય : ‘નિદ્રા કરતાં નમાઝ બહેતર છે‘ (‘ઇસ્લામનો સુવર્ણયુગ‘માંથી) | ચૂનીલાલ પુ. બારોટ, સંકલન : તંત્રી | નવે51/437 |
| અર્ઘ્ય : નિરંજન નિરાકારનું સ્વરૂપવૈવિધ્ય | કનૈયાલાલ ભા. દવે, સંકલન : તંત્રી | જાન્યુ65/38 |
| અર્ઘ્ય : પ્રવાસીઓ | મૉરિસ મૅટરલિંક, સંકલન : તંત્રી | નવે47/437 |
| અર્ઘ્ય : પ્રશ્નોત્તર | કાકા કાલેલકર, સંકલન : તંત્રી | એપ્રિલ59/158 |
| અર્ઘ્ય : પ્રાર્થના- સત્યનું ચિંતવન | ગાંધીજી, સંકલન : તંત્રી | જુલાઈ48/276 |
| અર્ઘ્ય : બાલસંન્યાસ- દીક્ષા પ્રતિબંધક બિલ (મુંબઈધારા સભા) | પ્રભુદાસ બાલુભાઈ પટવારી, સંકલન : તંત્રી | ઑક્ટો55/451-452/438 |
| અર્ઘ્ય : બીજાઓનાં અંતરમાં મારું પોતાનું દર્શન | રવીન્દ્રનાથ ઠાકુર, સંકલન : તંત્રી | ઑગ49/320 |
| અર્ઘ્ય : બ્રાહ્મણ વિ. કૃપણ | આનંદશંકર ધ્રુવ, સંકલન : તંત્રી | ફેબ્રુ47/76-77 |
| અર્ઘ્ય : ભજનનું ભાથું | મકરન્દ દવે, સંકલન : તંત્રી | માર્ચ68/117-118 |
| અર્ઘ્ય : માનવઇતિહાસચક્ર (શ્રી અરવિંદ) | ઉમાશંકર જોશી | સપ્ટે53/360 |
| અર્ઘ્ય : મૃત્યુ : ગાંધીજીના વિચારો | ઉમાશંકર જોશી, સંકલન : તંત્રી | એપ્રિલ48/156-157 |
| અર્ઘ્ય : મૌન (મૌન અને વાણી) | વિમલા ઠકાર, સંકલન : તંત્રી | ફેબ્રુ70/80 |
| અર્ઘ્ય : રાંદલ (‘પ્રાચીન ભારતીય લોકધર્મ‘ વાસુદેવશરણ અગ્રવાલ, અનુ. યશવંત ત્રિવેદી) | ઉમાશંકર જોશી | જૂન65/240 |
| અર્ઘ્ય : શરીરસ્તોત્ર | પૉલ વૅલરી, સંકલન : તંત્રી | ઑક્ટો47/396 |
| અર્ઘ્ય : શીલ અને પ્રજ્ઞા | આનંદશંકર ધ્રુવ, સંકલન : તંત્રી | ફેબ્રુ47/76 |
| અર્ઘ્ય : સત્ત્વની સ્થાપના | અરવિંદ, સંકલન : તંત્રી | ઑક્ટો48/395-396 |
| અર્ઘ્ય : સત્યનિષ્ઠા અજવાળે (શ્રીવિજયધર્મસૂરિ- સુવર્ણચંદ્રક) | પં. સુખલાલજી, સંકલન : તંત્રી | નવે47/436 |
| અર્ઘ્ય : સત્યનો રસ (શ્રી અરવિંદ) | ઉમાશંકર જોશી | સપ્ટે53/359 |
| અર્ઘ્ય : સંસાર- બ્રહ્મનું મંદિર | રવીન્દ્રનાથ ઠાકુર, સંકલન : તંત્રી | નવે47/436-437 |
| અર્ઘ્ય : સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાની બૂમો | સરદાર પણીક્કર, સંકલન : તંત્રી | ફેબ્રુ50/79 |
| અર્ઘ્ય : સંસ્કૃતિ અને સંસ્કારો | દુર્ગાશંકર શાસ્ત્રી, સંકલન : તંત્રી | ઑગ50/319 |
| અર્ઘ્ય : હિંદી સંસ્કૃતિના વિજયનું રહસ્ય | જવાહરલાલ નેહરુ, સંકલન : તંત્રી | જાન્યુ48/38 |
| અલ્લાહનું નૂર | અનુ. કરીમ મહમદ માસ્તર | એપ્રિલ53/123 |
| અશ્વત્થામાની સ્વગતોક્તિ | નલિન રાવળ | ઑગ64/341-342 |
| અસ્તિત્વવાદ : એક પુનર્વિચારણા | સુવર્ણા રાય | જુલાઈ79/239-244; ઑગ79/278-286; સપ્ટે79/321-326 |
| અંતે આશ્વાસન કોનાથી મળે છે? | પં. સુખલાલજી | માર્ચ48/110-111 |
| આત્મજ્ઞાન | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | ઑક્ટો61/362-372 |
| આત્મનસ્તુ કામાય (આત્માની ઓળખ) | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | ફેબ્રુ76/33-35 |
| આત્મવિલોપનનું અમૃત (સૂફીકવિ- ફરીદુદ્દીન અત્તાર) | કિશનસિંહ ચાવડા | જુલાઈ66/251-255 |
| આધ્યાત્મિક ખાલીપો (યુરોપમાં આધ્યાત્મિકતામાં ઓટ) | ઉમાશંકર જોશી | જૂન76/173-174 |
| આનન્દશંકરની તત્ત્વજ્ઞાનની મીમાંસા | રસિકલાલ છો. પરીખ | માર્ચ69/102-103 |
| આન્વીક્ષિકી : વિષયનિર્દેશ | રામનારાયણ વિ. પાઠક | જુલાઈ61/252-256 |
| આપણા ચિન્તકો : સમષ્ટિ ભાવનાનું વિશ્વસંગીત | આનન્દશંકર ધ્રુવ | ફેબ્રુ55/પૂ.પા.4 |
| ‘આળવાર‘ ભક્તો | ઉપેન્દ્રરાય જ. સાંડેસરા | મે78/135-142; જૂન78/161-167; ઑગ78/239-241; સપ્ટે78/273-278; ઑક્ટો78/292-295 |
| ઇતિહાસજ્ઞની ધર્મભાવના (આર્નલ્ડ ટૉયન્બી) | યશવન્ત શુક્લ | જુલાઈ-ઑગ75/229-235 |
| ઈશાવાસ્ય ઉપનિષદ (ગદ્ય- પદ્ય અનુવાદ અને અભ્યાસ) | સ્વામી આનંદ | નવે58/409-415 |
| ઈશાવાસ્યમ્ | ઉમાશંકર જોશી | ઑક્ટો65/361-363 |
| ઈશુ ભાગવત | સ્વામી આનંદ | જાન્યુ59/17-23 |
| ઈસુનું ગિરિપ્રવચન | ઈસુ, અનુ. ઉમાશંકર જોશી | જાન્યુ-માર્ચ80/23-32 |
| ઉત્તિષ્ઠત, જાગ્રત (ભગવદગીતા‘, કૃષ્ણ- અર્જુન સંવાદ અને મનુષ્યજીવન) | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | નવે79/357-359 |
| ઋષિપ્રણીત સમાજધર્મ | કાકા કાલેલકર | સપ્ટે49/321 |
| એક કથા (ધર્મકાર્યની મહાનતા વિશે) | કાકા કાલેલકર | માર્ચ68/81 |
| ‘એક ને અદ્વિતીય એ‘ | વાલજી ગોવિન્દજી દેસાઈ | ઑગ71/304-305 |
| એક પત્ર (ધાર્મિક વિધિઓ) | કાકા કાલેલકર | ડિસે47/445-446 |
| ઑક્સફર્ડમાં મળેલી તત્ત્વજ્ઞાનની સંસદ : સપ્ટે. ૧૩ થી ૨૫, ૧૯૫૫ | અંબુભાઈ પુરાણી | જુલાઈ56/249-254 |
| ઑર્તેગો ગસેટની જીવનદૃષ્ટિ | ર. લ. રાવલ | માર્ચ75/74-82 |
| ઓમકારનું વિશ્વસંગીત (ૐકાર ધ્વનિ)(રેહાના તૈયબજી) | કાકાસાહેબ કાલેલકર | ઑક્ટો65/389-391 |
| કન્યાકુમારીની ભવ્યતા | કાકા કાલેલકર | ઑગ71/318-319 |
| કયોટોની ધર્મ અને શાંતિવિષયક વિશ્વપરિષદ | ઉમાશંકર જોશી | નવે70/401-403 |
| કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન (ગાંધીજી) | પં. સુખલાલજી | માર્ચ48/86-87 |
| કરુણાનું અમૃત (મહાવીર વાણી) | ઉમાશંકર જોશી | મે65/165-166/પૂ.પા.3 |
| કર્ણ- ‘કર્ણભાર‘માં અને ‘મહાભારત‘માં | દિવ્યાક્ષકુમાર મુકુન્દરાય પંડ્યા | જૂન69/210-214 |
| કર્મયોગ | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | નવે61/409-416/પૂ.પા.3 |
| કાલનું સ્વરૂપ | રતિલાલ મો. ત્રિવેદી | જૂન47/216-218 |
| કિશોરલાલ મશરૂવાળાના ધાર્મિક સિદ્ધાંતો | સી. જી. વાલેસ | માર્ચ61/86-88 |
| કૃતિ અને આકૃતિ | કિશનસિંહ ચાવડા | નવે64/453 |
| કેડે હાથ શા માટે ? (પંઢરપુરના મંદિરો) | કાકા કાલેલકર | ઑગ64/329-330 |
| ક્રિસ્તોફરની કથા | સ્વામી આનંદ | માર્ચ59/87-88 |
| ક્ષમા દ્વારા જયલાભ | ક્ષિતિમોહન સેન, અનુ. નગીનદાસ પારેખ | માર્ચ48/108-109 |
| ગજેન્દ્રમોક્ષ (મહાભારત આખ્યાન) | મુકુન્દરાય પારાશર્ય | એપ્રિલ-જૂન80/86-92 |
| ગણિતજ્ઞ બર્ટ્રાન્ડ રસેલ | ફાધર વાલેસ | માર્ચ70/89-91 |
| ગણિતશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન | સી. જી. વાલેસ, એસ. જે. | જાન્યુ61/9-14 |
| ગાંધીજી અને ધર્મ | ઉમાશંકર જોશી | માર્ચ60/82-84 |
| ગાંધીજી અને વ્યાપક ધર્મભાવના | રામનારાયણ વિ. પાઠક | મે61/187-190 |
| ગાંધીજીનાં પ્રાર્થના- પ્રવચનો, ૧- ૬ | સંકલન: ઉમાશંકર જોશી | મે47/165-169; જૂન47/204-208; જુલાઈ47/244-246 |
| ગાંધીજીનાં બાઇબલ- પ્રવચનો | ગાંધીજી, અનુલેખક: નગીનદાસ પારેખ | ઑક્ટો-ડિસે84/315-320 |
| ગાંધીજીનું જીવનદર્શન | આચાર્ય સ. જ. ભાગવત, અનુ. નારાયણ ગો. જોશી | જૂન49/212-215 |
| ગાંધીજીનું જીવનદર્શન | કાકા કાલેલકર | જુલાઈ64/277-280 |
| ગિરિપ્રવચન (ભગવાન ઇસુનો શુભસંદેશ અને પ્રેષિતોનાં ચરિતો) | અનુ. નગીનદાસ પારેખ, ઇસુદાસ કવેલી | ફેબ્રુ66/76-79 |
| ‘ગીતાધર્મ‘નું પરિશીલન | પં. સુખલાલજી | એપ્રિલ56/129-141 |
| ગુજરાતનાં વહેણ- આપણા કુસંસ્કારો | સુમન્ત મહેતા | જૂન51/217-219 |
| ગુજરાતમાં તત્ત્વદર્શન- સાહિત્યનાં પ્રકાશનોની સમીક્ષા | મુકુલભાઈ કલાર્થી | જાન્યુ59/36-41/31 |
| ગુ. સા. પરિષદની પ્રસાદી (૧૯મું સંમેલન) : ખરો ધર્મ | પ્રાણજીવન વિશ્વનાથ પાઠક | નવે55/463-464 |
| ગુરુ નાનક- મહાસમન્વયના પથદર્શક | ઉમાશંકર જોશી | ડિસે69/441 |
| ગો. મા. ત્રિ.કૃત ‘અધ્યાત્મજીવન‘ | અંબાલાલ પુરાણી | માર્ચ64/89-98 |
| ગોપાલદા (શ્રીકૃષ્ણપ્રેમ) | કિશનસિંહ ચાવડા | ડિસે65/447-448/473 |
| છેવટનો પ્રયત્ન (ભીષ્મ પિતામહ) | ઈરાવતી કર્વે, અનુ. શશિન ઓઝા | જાન્યુ72/18-21 |
| જન્મ- મરણની બાધકતા દૂર કરીએ | કાકા કાલેલકર | એપ્રિલ73/121-122 |
| જીવનકલ્યાણનો મંત્ર | કાકા કાલેલકર | ડિસે67/445-447 |
| જીવનધર્મી મહાગ્રંથ (શ્રીમદ્ ભગવદગીતા) | મનસુખલાલ ઝવેરી | નવે72/346-351/353 |
| જીવનના મહાપ્રશ્નની ચાવી (અર્ન્સ્ટ ટોલરકૃત ‘ટ્રાન્સફીગ્યુરેશ‘નો અનુવાદ- ‘કાયાપલટ‘ની પ્રસ્તાવનાનો અંશ)) | સુન્દરમ્ | માર્ચ66/117-118 |
| જીવનયોગની પ્રેરણા (કાલેલકરની મુલાકાત લેનાર શ્રી દેવળ સરૈયા) | કાકા કાલેલકર | નવે65/409-413 |
| જીવનવ્યાપી અખંડ સ્મરણ | કાકા કાલેલકર | જાન્યુ63/7-8 |
| જીવનશક્તિનો યથાર્થ અનુભવ | પં. સુખલાલજી | માર્ચ59/પૂ.પા.4 |
| જીવનસાધના | કાકા કાલેલકર | ઑગ56/281 |
| જુનવાણી માનસ | વિજયશંકર કાનજી | જૂન67/236-237 |
| જૈન ધર્મનો પ્રાણ | પં. સુખલાલજી | ફેબ્રુ49/51-54; માર્ચ49/92-97 |
| જ્ઞાનસૂક્ત (ઋગ્વેદ ૧૦. ૭૧) | રાજેન્દ્ર નાણાવટી | એપ્રિલ-જૂન81/534-537 |
| ડેવિડ થૉરો (અમેરિકન વિચારક) | ઉમેદભાઈ મણિયાર | ઑગ67/283-286 |
| તત્ત્વજ્ઞાન : તુલનાત્મક અને ઐતિહાસિક અધ્યયનની જરૂર | પં. સુખલાલજી સંઘવી | જૂન62/226-234 |
| તત્ત્વજ્ઞાન અને ધર્મ | પં. સુખલાલજી સંઘવી | જુલાઈ62/249-252 |
| તત્વજ્ઞાન પરિષદનું શ્રીનગર અધિવેશન | હરસિદ્ધભાઈ દિવેટિયા | ઑગ57/286-288 |
| તથાગતની વિશિષ્ટતાનો મર્મ (બુદ્ધ- ૨૫૦૦મી પરિનિર્વાણજયંતી) | પં. સુખલાલજી | મે56/189-196 |
| તપસ્યા : દુ:ખનો ચિન્મય પ્રકાશ | ક્ષિતિમોહન સેન, અનુ. નગીનદાસ પારેખ, | માર્ચ47/89-90 |
| તાંજોર : દક્ષિણ ભારતનું ધર્મ- સરસ્વતી ક્ષેત્ર | કેશવલાલ હિં. કામદાર | એપ્રિલ59/142-143 |
| ‘તેરા મકાન આલા‘ (ભક્તિગીત) | ઉમાશંકર જોશી | નવે79/376-377 |
| ત્યાગ | વિજયશંકર કાનજી | માર્ચ68/112-113 |
| દક્ષિણના વૈષ્ણવ ‘આળવાર‘ ભક્તો | ઉપેન્દ્રરાય જ. સાંડેસરા | એપ્રિલ78/110-116 |
| દખ્ખણનો દેવ | સ્વામી આનંદ | જુલાઈ58/249-255 |
| દિવ્ય ઉન્માદનો દેવ (‘વેદ પરિચય‘ પુસ્તિકા આઠનો આમુખ) | ઉમાશંકર જોશી | ઑક્ટો72/311-312 |
| દુ:ખ | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | ડિસે61/468-475 |
| દેવી- ઉપાસના : ત્રિગુણાતીત દૈવીશક્તિની નવી સાધના | કાકાસાહેબ કાલેલકર | ફેબ્રુ72/41-44 |
| દૈવી સંસ્કૃતિનું બ્રહ્માસ્ત્ર (સત્યાગ્રહ) | કાકા કાલેલકર | માર્ચ48/83/117-119 |
| દ્વીપવાસીઓ (‘ધ સૂફીસ‘- ઈદ્રીસ શાહ સૈયદ) | કિશનસિંહ ચાવડા | માર્ચ66/84-88/119 |
| ધર્મ અને સંસ્કૃતિ | પં. સુખલાલજી | ડિસે48/456-457 |
| ધર્મ અને સાહિત્ય (‘રિલિજન ઍન્ડ લિટરેચર‘નો અનુવાદ) | ટી. એસ. એલિયટ, અનુ. અનિલા દલાલ | ડિસે73/463-471 |
| ધર્મ, સંસ્કૃતિ અને સભ્યતા | કિશોરલાલ મશરૂવાળા | જાન્યુ48/5-8 |
| ધર્મવિચાર | કાકા કાલેલકર | મે59/173-178; જૂન59/209-214/219 |
| ધર્મસાર | કાકા કાલેલકર | જૂન56/201 |
| ધર્માન્તર અને ‘કાન્ત‘ની કવિતા | અનંતરાય રાવળ | ઑગ71/306-313 |
| ધર્મો વિશ્વસ્ય જગતઃ પ્રતિષ્ઠા | ઉમાશંકર જોશી | એપ્રિલ48/121 |
| ધર્મોદય- ધર્માનુભવની ‘સ્મરણયાત્રા‘- ૩૫. ધર્માંતર | કાકા કાલેલકર | માર્ચ50/84-86 |
| ધર્મોનું અધ્યાત્મગોત્ર | ઉમાશંકર જોશી | નવે64/429 |
| ન મે ભક્ત : પ્રણશ્યતિ ! | ઉમાશંકર જોશી | જુલાઈ49/241 |
| ન મે ભક્ત : પ્રણશ્યતિ ! | કાકા કાલેલકર | ઑગ61/281-282 |
| નદી પછી સાગર (શ્રીમદ્ રાજચંદ્રની અધ્યાત્મસાધના) | કાકાસાહેબ કાલેલકર | ડિસે68/449-452 |
| નમાઝ | કરીમ મહમદ માસ્તર | એપ્રિલ57/134-136 |
| ‘નર્બલ કે બલ...‘ (સૂરદાસ- ૫૦૦મો જન્મોત્સવ) | ઉમાશંકર જોશી | ડિસે78/329-331 |
| નવભારતનો નવો સવાલ (સર્વધર્મ સમભાવ) | કાકાસાહેબ કાલેલકર | માર્ચ66/81 |
| પત્રમ પુષ્પમ્ : (શ્રી) અરવિંદ સંપાદિત ‘આર્ય‘ વિશે કંઈક | ત્રિભુવન વીરજીભાઈ હેમાણી | જુલાઈ66/274 |
| પત્રમ પુષ્પમ્ : એક ગીતાપ્રેમીની ગૂંચ (तमेव चाद्यं पुरुषं प्रपद्ये) | કાન્તિલાલ શાહ | જાન્યુ-માર્ચ83/57-58 |
| પત્રમ પુષ્પમ્ : ગાંધીજી અને ‘આત્મસિદ્ધિશાસ્ત્ર‘ (શ્રીમદ્ રાજચંદ) | ત્રિભુવન વિરજીભાઈ હેમાણી | નવે68/પૂ.પા.3 |
| પત્રમ પુષ્પમ્ : ‘જાનકી‘- થોડી ચર્ચા | મનસુખલાલ ઝવેરી | મે54/225-226 |
| પત્રમ પુષ્પમ્ : ધર્મ અને સાહિત્ય વિષે એલિયટ વિષે ઐયુબ | ભોળાભાઈ પટેલ | મે74/166-167 |
| પત્રમ પુષ્પમ્ : નવરાત્રિ સાતમનો તહેવાર | ઉમાશંકર જોશી | જૂન78/182 |
| પત્રમ પુષ્પમ્ : નવરાત્રિ સાતમનો તહેવાર | ભોગીલાલ જ. સાંડેસરા | જૂન78/181 |
| પત્રમ પુષ્પમ્ : પારસી ગુજરાતી શબ્દો (કરાંચીવાળા ફિરોજશાહ મહેતાને લખેલા પત્રનો અંશ) | કાકા કાલેલકર | જૂન67/પૂ.પા.3 |
| પત્રમ પુષ્પમ્ : પાલિની વ્યુત્પત્તિ | ડોલરરાય માંકડ | સપ્ટે49/358 |
| પત્રમ પુષ્પમ્ : વા. મો. શાહની નજરે અભય પ્રેરતા ગાંધીજી | ત્રિભુવન વીરજીભાઈ હેમાણી | જુલાઈ69/266-267 |
| (સદગત) પરમાનંદભાઈ | ઉમાશંકર જોશી | મે71/166-167 |
| પરલોકથી પત્ર | ‘એક વૃદ્ધ પુરુષ‘ | મે73/187-188 |
| પંદરમી ઑગસ્ટ | કિશનસિંહ ચાવડા | સપ્ટે47/333-334 |
| પાંચજન્યં હૃષીકેશ : | ઉમાશંકર જોશી | ફેબ્રુ67/41 |
| પ્રતિકાર અને મર્યાદા | સ્વામી આનંદ | ડિસે60/466-471 |
| પ્રશ્નોત્તર (ધર્મ વિશે પ્રશ્નોતરી) | કાકા કાલેલકર | સપ્ટે66/329-335 |
| પ્રાપ્તિ અને અપ્રાપ્તિ | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | જૂન71/પૂ.પા.4 |
| પ્રાર્થના સમાજશતાબ્દીની ફલશ્રુતિ ? | કાકાસાહેબ કાલેલકર | માર્ચ72/67-70 |
| બર્ટ્રાન્ડ રસેલ | ગગનવિહારી મહેતા | ઑગ72/249-252 |
| બર્ટ્રાન્ડ રસેલની ફિલસૂફી | એ. એચ. આઈ. વોરા | માર્ચ70/92-96 |
| બલિયજ્ઞ અર્થાત્ અહંકારવિલય | મુકુન્દરાય પારાશર્ય | એપ્રિલ79/170-172/184-185 |
| બહુધર્મી દેશ | કાકા કાલેલકર | સપ્ટે64/351-356 |
| બાપુ- ભક્તિયોગનું મહાકાવ્ય | દિલખુશ બ. દીવાનજી | માર્ચ57/87-88 |
| બીસરી જાતક (ઈસુ જન્મકથા) | સ્વામી આનંદ | ડિસે58/445-448 |
| બુર્ઝવા, કલાકાર અને કર્મ : સાર્ત્રનો કર્મમાર્ગ | મધુસૂદન બક્ષી | એપ્રિલ-જૂન80/93-100 |
| બે પ્રકારની સાધના | કાકા કાલેલકર | મે50/161 |
| બે મહત્ત્વના જાતિધર્મોનો સંધિકાળ (ભારતમાં મુસલમાનો,અરબો અને તુર્કોનું આગમન) | વિજય ચાવડા | જૂન61/226-230 |
| બેવડી સિદ્ધિ | ઉમાશંકર જોશી | જૂન50/201 |
| બૉમ્બ કે ક્રોસ | કાકા કાલેલકર | ઑગ62/281 |
| બૌદ્ધધર્મનું ‘છઠ્ઠ સંગાયન‘ : છઠ્ઠી સંસદ | સુમન્ત મહેતા | ફેબ્રુ56/62-65 |
| બૌદ્ધધર્મનો પ્રચાર તથા પ્રચારકો | સુમન્ત મહેતા | એપ્રિલ57/145-148 |
| બ્રહ્મચર્યની મીમાંસા | સી. જી. વાલેસ | જુલાઈ66/256-258 |
| બ્રહ્મયાત્રા | કાકા કાલેલકર | એપ્રિલ60/પૂ.પા.4 |
| (શ્રીમદ્) ભગવદગીતાકારનું વૈશિષ્ટ્ય | મુકુન્દરાય પારાશર્ય | જૂન73/230-234 |
| ભગવાનનો આનંદ | કાકા કાલેલકર | માર્ચ64/81 |
| ભરતની આંખે | કાકા કાલેલકર | જૂન47/209-210 |
| ભાગવત જીવનના પુરુષાર્થી (મણિલાલ પારેખ) | ઉમાશંકર જોશી | જુલાઈ67/242-243 |
| ભારતની તહેવારી ભાત (ભારત- તહેવારો) | કૃષ્ણલાલ શ્રીધરાણી | ડિસે57/464-465 |
| ભારતીય જીવનદૃષ્ટિ | ઉમાશંકર જોશી | નવે49/405-408 |
| ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા | પં. સુખલાલજી | જાન્યુ59/9-16 |
| ભારતીય દર્શન અને અસ્તિત્વવાદ : મર્યાદિત પરિવેશમાં | સુવર્ણા રાય | ઑક્ટો79/341-350 |
| ભારતીય બુદ્ધિની અવનતિનો ક્રમ : એક દિગ્દર્શન | દુર્ગાશંકર કે. શાસ્ત્રી | એપ્રિલ48/126-130 |
| ભાષાની સીમાઓ અને તાત્ત્વિક સમસ્યાઓ | રસેન્દ્ર પંડ્યા | સપ્ટે73/345-353 |
| ભાષાવિજ્ઞાનમાં ચિત્તવાદ : ચોમ્સ્કી અને કાત્સ | મધુસૂદન બક્ષી | જૂન74/177-183 |
| મનને (‘મનને‘- શ્રી મોટા) | ઉમાશંકર જોશી | જૂન67/238-239 |
| ‘મને વહાલું વહાલું વહાલું...‘ (સ્વાતંત્ર્યપર્વ) | ઉમાશંકર જોશી | ઑક્ટો76/301-302 |
| (પ્રો.) મરે ગેલમેન અને બુદ્ધનો અષ્ટવિધ માર્ગ | યશવંત ગુ. નાયક | મે70/186 |
| મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ : એક દૃષ્ટિકોણ | કાકાસાહેબ કાલેલકર | મે72/134-136/156 |
| મહાભારત- અનુવાદ (અર્થઘટન સહિત) | સુન્દરમ્ | એપ્રિલ68/155-160/પૂ.પા.3 |
| મહાભારત પ્રશ્ન | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | ડિસે68/441-442 |
| મહામાનવનો સાક્ષાત્કાર | કાકા કાલેલકર | માર્ચ54/120-122/154 |
| (શ્રી) માતાજી | ઉમાશંકર જોશી | ડિસે73/476 |
| માનવતાના પાયા, એનું મૂલ્યાંકન અને જીવનમાં એનો વિનિયોગ | પં. સુખલાલજી સંઘવી | ફેબ્રુ60/49-60 |
| માનવનું સ્વરૂપ | તંત્રી | જાન્યુ50/પૂ.પા.4 |
| માર્તાણ્ડ (વિશ્વની ઉત્પત્તિ- અદિતિ) | રજનીકાન્ત મોદી | જુલાઈ66/259-261 |
| માંહ્યલો સાબદો નથી | આર. જે. ઝેડ. ઉવેર્બ્લોવ્સકી | ઑગ53/પૂ.પા.4 |
| ‘મિત્રદ્રોહે ચ પાતકમ્‘ (પૌરાણિક કથાઓ) | મ અ. મેહેંદળે | જાન્યુ-માર્ચ83/13-16/54-57 |
| ‘મુદામય ઓમકારનાદિની વીણા‘ (‘ઉપનિષદોનો અભ્યાસ‘- વિનોબા ભાવે) | ઉમાશંકર જોશી | જાન્યુ66/14-16 |
| મુનિ જિનવિજયજી | ઉમાશંકર જોશી | જુલાઈ76/207-208 |
| મૃત્યુ વિષે કંઈક | રામનારાયણ વિ. પાઠક | એપ્રિલ47/129-130 |
| મૈત્રીસાધના- યુગધર્મ | કાકા કાલેલકર | જૂન64/237-239 |
| યમ અને નચિકેતા : વીસમી સદીની એક કથા | ગગનવિહારી મહેતા | સપ્ટે62/332-336 |
| યુગયુગનું વેર | કૃષ્ણલાલ શ્રીધરાણી | માર્ચ50/96-97 |
| યોગ- ચિત્તવૃત્તિનિરોધ | ઉમાશંકર જોશી | ઑગ52/307-309/320 |
| ‘રહે રાજી તે મતવાલા‘ (માણસનો અંતરશત્રુ) | ઉમાશંકર જોશી | નવે75/279-281 |
| (ડૉ.) રાધાકૃષ્ણનને અંજલિ | ઉમાશંકર જોશી | એપ્રિલ75/107-109 |
| (શ્રીમદ્) રાજચંદ્રનું આત્મદર્શન | રસિકલાલ છો. પરીખ | ડિસે67/467-470 |
| (શ્રીમાન) રાજચંદ્ર અને શ્રીયુત ગાંધીજી | મનસુખલાલ ર. મહેતા; સંપા. ત્રિભુવન વીરજીભાઈ હેમાણી | ડિસે69/449-453 |
| રામનો સીતાત્યાગ વાજબી હતો ? | હીરાબહેન પાઠક, સરોજિની મહેતા | ફેબ્રુ55/70-73 |
| લોકતંત્રનાં ભયસ્થાનો | પં. સુખલાલજી | માર્ચ50/93-95/86 |
| લોકસંગ્રાહી કર્મમાર્ગ | પં. સુખલાલજી | જાન્યુ59/16 |
| વા. મો. શાહની નજરે ‘નાનકની નવાઈઓ‘ ! | સંપા. ત્રિભુવન વીરજીભાઈ હેમાણી | જાન્યુ70/35-37 |
| વાગ્ અને અર્થ (ગુ. સા. પરિષદ અધિવેશન, સૂરત) | પં. સુખલાલજી | જાન્યુ66/4-8 |
| વાચિક કાર્યો : ઑસ્ટિનની ભાષાવિચારણા | મધુસૂદન બક્ષી | ડિસે73/457-462 |
| વાલ્મીકિ ‘રામાયણ‘- એક સાહિત્યકૃતિ | સી. એન. પટેલ (ચી. ના. પટેલ) | ફેબ્રુ72/48-60; માર્ચ72/71-89 |
| વિચારકણિકા (કિશોરલાલ મશરૂવાળાકૃત ‘સંસાર અને ધર્મ‘ની પ્રસ્તાવના) | પં. સુખલાલજી | મે48/166-169/172 |
| વિચારબિંદુ : આવશ્યકમાં અધીનતાનો ભાવ | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | ઑક્ટો48/387 |
| વિચારબિંદુ : સૌંદર્ય અને બળ | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | ઑક્ટો48/386-387 |
| વિચારોને પગ હોય છે (‘આઇડીઆઝ હૅવ લેગ્સ‘- પીટર હાર્વડ) | સુમન્ત મહેતા | સપ્ટે48/333-337 |
| વિજ્ઞાન અને અધ્યાત્મ | જવાહરલાલ નેહરુ | જાન્યુ59/પૂ.પા.4 |
| વિજ્ઞાનના યુગમાં કલ્પનોત્થ સાહિત્યનું સ્થાન (‘ઈમેજીનેટીવ લિટરેચર...‘નો અનુવાદ) | ગુલાબદાસ બ્રોકર | માર્ચ60/93-96/100 |
| વિરહની શરણાઈ- મીરાંની સાધના | ‘દર્શક‘ | જૂન58/225-229; જુલાઈ58/256-259 |
| વિરાટ હિંદુ ધર્મ | કાકા કાલેલકર | માર્ચ65/89-92 |
| ‘વીજળીને ચમકારે મોતી પરોવવું, પાનબાઈ !‘ (ગંગાસતી) | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | ડિસે79/388-389 |
| વૃત્રવધ | મનસુખલાલ ઝવેરી | જુલાઈ68/265-267 |
| વૃન્દાવન | વિષ્ણુદેવ પંડિત | માર્ચ73/117-118 |
| વેઠ અને લીલા (મનુષ્યકાર્ય અને સ્વધર્મ) | ઉમાશંકર જોશી | સપ્ટે50/321 |
| વૈરાગ્ય | કાકા કાલેલકર | જુલાઈ56/241 |
| વૈશાલીનો સંદેશ | પં. સુખલાલજી સંઘવી | એપ્રિલ53/પૂ.પા.4 |
| શંકરાચાર્ય અને બૌદ્ધ ધર્મ | ચંપકલાલ વ્યાસ | જાન્યુ66/21-22 |
| શ્રદ્ધાનો ઢોંગ | કેદારનાથ | ઑગ51/પૂ.પા.4 |
| શ્રીકૃષ્ણપ્રેમ | ઉમાશંકર જોશી | ડિસે65/446 |
| સત્પુરુષ, તત્પુરુષ, ઉત્પુરુષ | વિનોબા | સપ્ટે62/પૂ.પા.4 |
| सत्यधर्माय दृष्टये (સત્ય અને ધર્મ) | ઉમાશંકર જોશી | મે47/161 |
| સત્યશોધન અને સહિષ્ણુતા (રસેલની ફ્રીમને લીધેલી મુલાકાત) | બર્ટ્રાન્ડ રસેલ | જૂન59/પૂ.પા.4 |
| સનાતન ધર્મનું હિન્દુત્વ | કાકા કાલેલકર | મે66/161 |
| સમયરંગ : અભિનંદન (આંતરકોમી લગ્ન) | તંત્રી | જુલાઈ48/245 |
| સમયરંગ : અલગતાવાદ (ધર્માદાફંડ- ટેન્ડુલકર સમિતિ) | તંત્રી | જુલાઈ48/244 |
| સમયરંગ : અવસાનનોંધ (જીવણચંદ્ર સાકરચંદ ઝવેરી) | તંત્રી | જુલાઈ60/245 |
| સમયરંગ : (સદગત) આર. ડી. રાનડે | તંત્રી | જુલાઈ57/242 |
| સમયરંગ : ‘કુંવારી‘ જમીન (કર્ણ- સગાળશા શેઠ) | તંત્રી | ફેબ્રુ52/43 |
| સમયરંગ : ક્રૉચેનું અવસાન | તંત્રી | જાન્યુ53/4 |
| સમયરંગ : (સ્વ.) ગૌ. હી. ઓઝા અને ધર્માનંદ કોસંબી | તંત્રી | જુલાઈ47/243 |
| સમયરંગ : ચાર સંસ્કારસેવકો 2.કૌશિકરામ વિઘ્નહરરામ મહેતા (અવસાનનોંધ) | તંત્રી | જુલાઈ51/277 |
| સમયરંગ : ‘ધર્મના ઝભ્ભાધારીઓ‘ને | તંત્રી | ઑગ49/284/297 |
| સમયરંગ : ધર્માચરણ માટે જાગૃતિ (ગુજરાત સાધુસભા, અમદાવાદ) | તંત્રી | જૂન49/202-203 |
| સમયરંગ : બાઇબલનો ગુજરાતી અનુવાદ (‘શુભસંદેશ‘ અનુ. નગીનદાસ પારેખ) | તંત્રી | ફેબ્રુ66/46 |
| સમયરંગ : ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદ | તંત્રી | ડિસે58/442 |
| સમયરંગ : ‘મનનું ધાવણ‘ (તત્વજ્ઞાન સંમેલન, મુંબઈ) | તંત્રી | જાન્યુ49/4 |
| સમયરંગ : મૌલાના જલાલુદ્દીન રૂમીના ગુરુ | તંત્રી | જૂન66/240 |
| સમયરંગ : (શ્રી) રમણ મહર્ષિનું નિર્વાણ | તંત્રી | મે50/163 |
| સમયરંગ : સમન્વય એટલે ! | તંત્રી | જાન્યુ60/2-3 |
| સમયરંગ : સયાજીરાવ સ્મારક સંશોધન નિબંધ હરીફાઈ, ૧૯૬૧- ‘૬૨ | તંત્રી | ફેબ્રુ62/43 |
| સમયરંગ : સાધુઓ અને ધર્માચાર્યો (સુમન્ત મહેતા) | તંત્રી | જૂન49/203-204 |
| સમયરંગ : (પં.) સુખલાલજી સન્માનસમારંભ | તંત્રી | જુલાઈ57/242 |
| સમયરંગ : (પં.) સુખલાલજીને શ્રીવિજયધર્મસૂરિ- સુવર્ણચંદ્રક | તંત્રી | નવે47/402 |
| સમયરંગ : સોમનાથનું મંદિર અને ‘નયા શિવાલા‘ | તંત્રી | જૂન51/202 |
| સમયરંગ : હૃદય બંધ પડી જવાનો સંભવ ! (ચૅરિટી કમિશનર- મંદિર જીર્ણોદ્ધાર) | તંત્રી | જુલાઈ48/244-245 |
| સમાજસુધારાની શતાબ્દી (પ્રાર્થનાસમાજ) | ગગનવિહારી મહેતા | ફેબ્રુ72/45-47 |
| સમાધિ- ચમત્કાર વિશે થોડી વધુ ચર્ચા | દુર્ગાશંકર કે. શાસ્ત્રી | એપ્રિલ52/137-141/144 |
| સમાધિનાપ્રયોગો- ચમત્કારોની વૈજ્ઞાનિક તપાસની અગત્ય | દુર્ગાશંકર કે. શાસ્ત્રી | મે50/164-168 |
| સમુદ્રના દ્વીપ (સૂફીકથા) | કિશનસિંહ ચાવડા | એપ્રિલ66/129-132 |
| સર્વધર્મી સંસ્કૃતિ | કાકા કાલેલકર | નવે61/પૂ.પા.4 |
| સંત અને સત્યાગ્રહી | જી. ભ. કૃપાલાની, અનુ. નગીનદાસ પારેખ | ફેબ્રુ75/51-61 |
| સંન્યાસ આશ્રમનું સ્થાન | કાકા કાલેલકર | ઑક્ટો62/361-362 |
| સંસ્કાર એટલે શું? (ઠક્કરજી વસનજી માધવજી વ્યાખ્યાન, મુંબઈ) | દુર્ગાશંકર કે. શાસ્ત્રી | ઑક્ટો47/369-371 |
| સંસ્કૃતિના પ્રવાહનું વ્યાકરણ | કાકા કાલેલકર | મે62/161 |
| સંસ્કૃતિને સીમાડે : તુર્કસ્તાન અને ઈરાનના પ્રવાસે | ધીરુબહેન પંડિત | જુલાઈ57/249-256 |
| સાર્ત્રનો અસ્તિત્વવાદ અને યોગ | રાજેન્દ્રસિંહ રાયજાદા | ડિસે74/415-416/439-440 |
| સાહિત્ય- વિજ્ઞાન અને અધ્યાત્મ વચ્ચેની કડી | શ્રીમન્નનારાયણ | જાન્યુ70/1 |
| સાહિત્યમાં સાર્વભૌમ નવજીવન | કાકા કાલેલકર | મે61/પૂ.પા.4 |
| પ્રજ્ઞાપુરુષ પં. સુખલાલજી (અવસાનલેખ) | ઉમાશંકર જોશી | જૂન78/156-157 |
| પ્રત્યુત્તર (પં. સુખલાલજી સન્માનસમારંભ, મુંબઈ) | પં. સુખલાલજી | ઑગ57/315-318 |
| ‘સૂમૂળી ક્રાંતિ‘ : ધર્મ અને સમાજવિષયક તત્ત્વવિચાર | મનસુખલાલ ઝવેરી | ફેબ્રુ61/67-73; માર્ચ61/97-104 |
| સેવાનું તત્ત્વજ્ઞાન | સી. જી. વાલેસ | જૂન62/207-208/217 |
| સૌન્દર્યપ્રેમ | રવીન્દ્રનાથ ઠાકુર, અનુ. નગીનદાસ પારેખ | મે48/184-185/183 |
| સ્થિરબુદ્ધિ દૂત શ્રીકૃષ્ણ | ઉપેન્દ્રરાય જ. સાંડેસરા | સપ્ટે68/341-345; ઑક્ટો68/380-386 |
| સ્મરણીય મુલાકાત (પ્રો. ટાલમોન) | ‘દર્શક‘ | ડિસે70/445-448 |
| સ્મરણીય મુલાકાત (પ્રો. ઉર્બો- જેરૂસલેમ) | ‘દર્શક‘ | ઑક્ટો70/390-392 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અધ્યાત્મ વિચારણા‘ (પં. સુખલાલજી સંઘવી) | રમણલાલ જોશી | જુલાઈ57/277-278/265 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અધ્યાત્મકવિચારણા‘ (પં. સુખલાલજી) | પ્રબોધ પંડિત | સપ્ટે57/350-353 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘અશો જરથુષ્ટ્રની ગાથાઓ‘ (એરચ જ. સો. તારાપોરવાલા) | વિષ્ણુપ્રસાદ ર. ત્રિવેદી | માર્ચ50/115-117 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ઈશ્વરના સાંન્નિધ્યમાં‘ (સ્વામી રામદાસ) | ઉમાશંકર જોશી | માર્ચ49/117 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ઉત્તરાધ્યયન સૂત્ર‘ (ભોગીલાલ સાંડેસરા) | ઉમાશંકર જોશી | ઑકટો52/396 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ગીતાપ્રવચનો‘ (વિનોબા ભાવે) | ઉમાશંકર જોશી | ઑકટો52/396 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘જીવનપ્રદીપ‘ (કાકા કાલેલકર) | રમણલાલ જોશી | સપ્ટે60/356-357/355 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત‘ (ભોગીલાલ સાંડેસરા) | ઉમાશંકર જોશી | ઑકટો52/396 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ત્રણ પ્રાચીન ગુજરાતીકૃતિઓ‘ (સંપા. ડૉ. શાર્લૉટ ક્રાઉઝ ઉર્ફે સુભદ્રાદેવી) | ઉમાશંકર જોશી | ઑકટો52/396 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘નિર્ગ્રંથ ભગવાન મહાવીર‘ (જયભિખ્ખુ) | ‘કથક‘ | એપ્રિલ57/156 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : બે બહુમૂલ્ય સંગ્રહો ૨. ‘બૌદ્ધસંગ્રહ‘ (સંપા. એસ. કે. દે. અને આર. સી. હાજરા) | ભોળાભાઈ પટેલ | નવે63/567-568 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘ભારતીય આર્ય ભાષા અને હિન્દી‘ (ભોગીલાલ સાંડેસરા) | ઉમાશંકર જોશી | ઑકટો52/396 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘મણિલાલની વિચારધારા‘ (સંપા : ધીરુભાઈ ઠાકર) | ‘ગ્રંથકીટ‘ | જુલાઈ49/276-277 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘મંદિરપ્રવેશ અને શાસ્ત્રો‘ (ચંદ્રશંકર શુકલ) | ઉમાશંકર જોશી | જાન્યુ48/36-37 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : માનસ મહોત્સવ (‘શ્રીમદ્ ભાગવત‘નો ગુજરાતી અનુવાદ, વિષ્ણુદેવ પંડિત) | ઉમાશંકર જોશી | ફેબ્રુ67/80/પૂ.પા.3 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : ‘લગ્નમંગલ‘ (ચંદ્રશંકર પ્રા. શુકલ) | ઉમાશંકર જોશી | માર્ચ47/114-115 |
| સ્વાધ્યાય અને સમીક્ષા : જીવનહેતુની શોધમાં (‘સર્ચ ફોર પર્પઝ‘ લે. આર્થર ઈ. મૉર્ગન) | વિઠ્ઠલદાસ કોઠારી | મે60/199-200 |
| સ્વાધ્યાયપ્રવચનાભ્યાં ન પ્રમદિતવ્યમ્ (લોકશાહીના પ્રજાજનોનો સ્વાધ્યાય) | ઉમાશંકર જોશી | ઑક્ટો55/413 |
| સ્વાસ્થ્યપ્રદાતા શ્રીકૃષ્ણ | ઉપેન્દ્રરાય જ. સાંડેસરા | મે72/145-156 |
| (સ્વામી શ્રી) સહજાનંદજી | નગીનદાસ હ. સંઘવી | ઑક્ટો72/316-328 |
| હિંદી સંસ્કૃતિના વિકાસમાં ઇસ્લામનો ફાળો | રાજકુમાર સિંહા, અનુ. ઇમામુદીન દરગાહવાલા | મે48/186-189/193 |
| ‘હું‘- ‘તું‘ વચ્ચેના સંવાદનો ઉદગાતા : માર્ટિન બ્યુલર | ર. લ. રાવળ | ઑક્ટો74/349-357 |