નારીસંપદાઃ નાટક/પ્રસ્તાવના(એકાંકી): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 19: Line 19:
માત્ર સંવાદ લખવાથી એકાંકી કે નાટક લખાઈ જતાં નથી. સંવાદ, કાર્યવેગ, અને નાટ્યાત્મક ક્ષણોનું આલેખન એને રંગભૂમિક્ષમતા આપે છે. ઉત્તમ વાર્તાઓ, કાવ્યો અને નવલકથા લખી શકતી બહેનો પાસેથી નાટ્ય સાહિત્ય પ્રમાણમાં ઓછું મળ્યું છે. ખરેખર તો જીવનની સંકુલતાને જેટલી માત્રામાં સ્ત્રીઓ અનુભવે છે, એ જોતાં એમની કલમે વધારે એકાંકી લખાવા જોઈએ. આશા રાખીએ, આવનારા સમયમાં વધારે એકાંકીઓ મળે.
માત્ર સંવાદ લખવાથી એકાંકી કે નાટક લખાઈ જતાં નથી. સંવાદ, કાર્યવેગ, અને નાટ્યાત્મક ક્ષણોનું આલેખન એને રંગભૂમિક્ષમતા આપે છે. ઉત્તમ વાર્તાઓ, કાવ્યો અને નવલકથા લખી શકતી બહેનો પાસેથી નાટ્ય સાહિત્ય પ્રમાણમાં ઓછું મળ્યું છે. ખરેખર તો જીવનની સંકુલતાને જેટલી માત્રામાં સ્ત્રીઓ અનુભવે છે, એ જોતાં એમની કલમે વધારે એકાંકી લખાવા જોઈએ. આશા રાખીએ, આવનારા સમયમાં વધારે એકાંકીઓ મળે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''મીનલ દવે'''}}
{{right|'''મીનલ દવે'''}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2