ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ન | }} {{Poem2Open}} નગર્ષિ/નગા(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી...")
 
No edit summary
Line 4: Line 4:


{{Poem2Open}}
{{Poem2Open}}
નગર્ષિ/નગા(ગણિ) [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં કુશલવર્ધનના શિષ્ય. એમની મોટા ભાગની કૃતિઓ ઈ.૧૫૮૩થી ઈ.૧૬૦૩ સુધીનાં રચનાવર્ષો બતાવે છે, પરંતુ ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’ પરના સ્તબકનું રચનાવર્ષ ઈ.૧૫૫૯ ખરું હોય તો કવિનો સમય એટલો આગળ ખસે. ‘(કુમરગિરિમંડન) શાંતિનાથવિનતિ’નું રચનાવર્ષ ઈ.૧૫૦૭ તો ઘણું શંકાસ્પદ જણાય છે.  
<span style="color:#0000ff">'''નગર્ષિ/નગા(ગણિ)'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી આરંભ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં કુશલવર્ધનના શિષ્ય. એમની મોટા ભાગની કૃતિઓ ઈ.૧૫૮૩થી ઈ.૧૬૦૩ સુધીનાં રચનાવર્ષો બતાવે છે, પરંતુ ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’ પરના સ્તબકનું રચનાવર્ષ ઈ.૧૫૫૯ ખરું હોય તો કવિનો સમય એટલો આગળ ખસે. ‘(કુમરગિરિમંડન) શાંતિનાથવિનતિ’નું રચનાવર્ષ ઈ.૧૫૦૭ તો ઘણું શંકાસ્પદ જણાય છે.  
કવિએ બહુધા તીર્થ-તીર્થંકારોના સ્તોત્રસ્તવનાદિ રચ્યાં છે. તેમાંથી નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : તીર્થંકરોના ચરિત્રગાનને સમાવી લેતી ૩૯ કડીની ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા સુદ. ૬; મુ.), ૩૯ કડીની ‘જાલુરનગર-પંચજિનાલય-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૯૫/સં. ૧૬૫૧, ભાદરવા વદ ૩, ગુરુવાર; મુ.), ૭૧ કડીનું ‘ચતુર્વિંશતિજિન-સકલભવવર્ણન-સ્તવન’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર), ૫ ઢાળ અને ૫૩ કડીનું ‘આઠ કર્મપ્રકૃતિ-બોલવિચાર/બંધહેતુગર્ભીત (વડલીમંડન)-વીરજિન-સ્તવન’, ૩૯ કડીનું ‘અલ્પબહુત્વગર્ભિત મહાવીર-સ્તવન’ ૭૧ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૯૫), ૩૬ કડીનું (શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૦૩), ૪૯ કડીનું ‘(શત્રુંજ્યમંડન) ઋષભજિન-સ્તોત્ર’, ૪૫ કડીનું ‘(સાવલીમંડન) આદિનાથજિન-સ્તોત્ર’, ૨૯ કડીનું ‘(બિલાડામંડન) પાર્શ્વજિન-સ્તોત્ર’, ‘(કુમરગિરિમંડન) શાંતિનાથ-વિનતિ’ (ર.ઈ.૧૫૦૭), ૪૩ કડીનું ‘વીરજિનસ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૯), ૩૧ કડીનું ‘શાંતિનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૬) તથા ૩૫ કડીનું ‘મૌન-અગિયારશ-દોઢસોકલ્યાણક-સ્તવન’.
કવિએ બહુધા તીર્થ-તીર્થંકારોના સ્તોત્રસ્તવનાદિ રચ્યાં છે. તેમાંથી નોંધપાત્ર કૃતિઓ આ પ્રમાણે છે : તીર્થંકરોના ચરિત્રગાનને સમાવી લેતી ૩૯ કડીની ‘સિદ્ધપુર-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૮૫/સં.૧૬૪૧, ભાદરવા સુદ. ૬; મુ.), ૩૯ કડીની ‘જાલુરનગર-પંચજિનાલય-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૫૯૫/સં. ૧૬૫૧, ભાદરવા વદ ૩, ગુરુવાર; મુ.), ૭૧ કડીનું ‘ચતુર્વિંશતિજિન-સકલભવવર્ણન-સ્તવન’ (ર.ઈ.૧૬૦૧/સં.૧૬૫૭, શ્રાવણ સુદ ૧૦, ગુરુવાર), ૫ ઢાળ અને ૫૩ કડીનું ‘આઠ કર્મપ્રકૃતિ-બોલવિચાર/બંધહેતુગર્ભીત (વડલીમંડન)-વીરજિન-સ્તવન’, ૩૯ કડીનું ‘અલ્પબહુત્વગર્ભિત મહાવીર-સ્તવન’ ૭૧ કડીનું ‘(વરકાણા) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૯૫), ૩૬ કડીનું (શંખેશ્વર) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૦૩), ૪૯ કડીનું ‘(શત્રુંજ્યમંડન) ઋષભજિન-સ્તોત્ર’, ૪૫ કડીનું ‘(સાવલીમંડન) આદિનાથજિન-સ્તોત્ર’, ૨૯ કડીનું ‘(બિલાડામંડન) પાર્શ્વજિન-સ્તોત્ર’, ‘(કુમરગિરિમંડન) શાંતિનાથ-વિનતિ’ (ર.ઈ.૧૫૦૭), ૪૩ કડીનું ‘વીરજિનસ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૯), ૩૧ કડીનું ‘શાંતિનાથ-સ્તોત્ર’ (ર.ઈ.૧૫૮૬) તથા ૩૫ કડીનું ‘મૌન-અગિયારશ-દોઢસોકલ્યાણક-સ્તવન’.
આ ઉપરાંત કવિએ ‘રામસીતા-રાસ’ (ર.ઈ.૧૫૯૩), ૨૪૯ કડીની ‘સાધુવંદના-સઝાય’ (ર.ઈ.૧૫૮૩), હીરવિજ્ય સૂરિ-વિજ્યસેનસૂરિ વિશેની સઝાયો તથા હરિયાળીઓ રચેલી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પરનો ૪૧૨૫ ગ્રંથાગ્રનો સ્તબક (ર.ઈ.૧૫૫૯) તથા ૫૬૫ ગ્રંથાગ્રનો ‘સંગ્રહણી-ટબાર્થ’ (ર.ઈ.૧૫૯૭/સં. ૧૬૫૩, ફાગણ વદ ૧૩, મંગળ/શુક્રવાર) એ એમની ગદ્યરચનાઓ છે.
આ ઉપરાંત કવિએ ‘રામસીતા-રાસ’ (ર.ઈ.૧૫૯૩), ૨૪૯ કડીની ‘સાધુવંદના-સઝાય’ (ર.ઈ.૧૫૮૩), હીરવિજ્ય સૂરિ-વિજ્યસેનસૂરિ વિશેની સઝાયો તથા હરિયાળીઓ રચેલી છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પરનો ૪૧૨૫ ગ્રંથાગ્રનો સ્તબક (ર.ઈ.૧૫૫૯) તથા ૫૬૫ ગ્રંથાગ્રનો ‘સંગ્રહણી-ટબાર્થ’ (ર.ઈ.૧૫૯૭/સં. ૧૬૫૩, ફાગણ વદ ૧૩, મંગળ/શુક્રવાર) એ એમની ગદ્યરચનાઓ છે.
Line 10: Line 10:
કવિએ સંસ્કૃતમાં ‘સ્થાનાંગસૂત્ર’ પર ‘સ્થાનાંગ-દીપિકા’ નામે વૃત્તિ (ર.ઈ.૧૬૦૧) અને ‘દંડકાવચૂરિ’ તથા પ્રાકૃતમાં ‘કલ્પાન્તર્વાચ્ય’ (ર.ઈ.૧૬૦૧) રચેલ છે.  
કવિએ સંસ્કૃતમાં ‘સ્થાનાંગસૂત્ર’ પર ‘સ્થાનાંગ-દીપિકા’ નામે વૃત્તિ (ર.ઈ.૧૬૦૧) અને ‘દંડકાવચૂરિ’ તથા પ્રાકૃતમાં ‘કલ્પાન્તર્વાચ્ય’ (ર.ઈ.૧૬૦૧) રચેલ છે.  
કૃતિ : ૧ જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૨. જૈનયુગ, વૈશાખ ૧૯૮૫-‘સિદ્ધપુરચૈત્ય પરિપાટી’; ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘નગર્ષિ(નગા)ગણિ રચિત જાલુરનગર પંચજિનાલય ચૈત્ય પરિપાટી’, સં. અંબાલાલ પ્રે. શાહ (+સં.).
કૃતિ : ૧ જૈન પ્રાચીન પૂર્વાચાર્યો વિરચિત સ્તવનસંગ્રહ, પ્ર. મોતીચંદ રૂ. ઝવેરી, ઈ.૧૯૧૯;  ૨. જૈનયુગ, વૈશાખ ૧૯૮૫-‘સિદ્ધપુરચૈત્ય પરિપાટી’; ૩. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૪૫-‘નગર્ષિ(નગા)ગણિ રચિત જાલુરનગર પંચજિનાલય ચૈત્ય પરિપાટી’, સં. અંબાલાલ પ્રે. શાહ (+સં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


નતર્ષિ/નયર્ષિ [ઈ.૧૪૩૯/૧૪૪૧ સુધીમાં] : આ કવિની ‘નારાયણ ફાગુ’(લે.ઈ.૧૪૩૯/૧૪૪૧)નામની કૃતિ મળે છે. જેમાં અઢૈયું અને સવૈયાના ચાલની દાવટી ચોપાઈ જેવા રાસક છંદોનો તથા ‘આન્દોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચનાનો વિશિષ્ટ પ્રયોગ થયો છે. આ ફાગુકાવ્યમાં કૃષ્ણ અને તેની પટરાણીઓનો વિલાસ વર્ણવાયો છે. અજ્ઞાત કવિના ‘વસંત-વિલાસ’ ફાગુ અને આ ફાગુકાવ્ય વચ્ચે કલ્પનાનું અને શૈલીનું કેટલુંક સામ્ય છે, એટલે બંને કાવ્યોનો કર્તા એક હોવાનું પણ અનુમાન થયું છે.  
<span style="color:#0000ff">'''નતર્ષિ/નયર્ષિ'''</span> [ઈ.૧૪૩૯/૧૪૪૧ સુધીમાં] : આ કવિની ‘નારાયણ ફાગુ’(લે.ઈ.૧૪૩૯/૧૪૪૧)નામની કૃતિ મળે છે. જેમાં અઢૈયું અને સવૈયાના ચાલની દાવટી ચોપાઈ જેવા રાસક છંદોનો તથા ‘આન્દોલા’ એ શીર્ષકથી ચારણી છંદનું સ્મરણ કરાવતી ગીતરચનાનો વિશિષ્ટ પ્રયોગ થયો છે. આ ફાગુકાવ્યમાં કૃષ્ણ અને તેની પટરાણીઓનો વિલાસ વર્ણવાયો છે. અજ્ઞાત કવિના ‘વસંત-વિલાસ’ ફાગુ અને આ ફાગુકાવ્ય વચ્ચે કલ્પનાનું અને શૈલીનું કેટલુંક સામ્ય છે, એટલે બંને કાવ્યોનો કર્તા એક હોવાનું પણ અનુમાન થયું છે.  
સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારૂપરેખા : ૧; ૫. ગુસાસ્વરૂપો; ૬. નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ.૧૯૬૨;  ૭. સ્વાધ્યાય, મે ૧૯૬૫-હરિવિલાસ-એક મધ્યકાલીન જૈનેતર ફાગુકાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી. [કી.જો.]
સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. ગુલિટરેચર; ૩. ગુસાઇતિહાસ : ૧; ૪. ગુસારૂપરેખા : ૧; ૫. ગુસાસ્વરૂપો; ૬. નરસિંહયુગના કવિઓ, કનૈયાલાલ મુનશી, ઈ.૧૯૬૨;  ૭. સ્વાધ્યાય, મે ૧૯૬૫-હરિવિલાસ-એક મધ્યકાલીન જૈનેતર ફાગુકાવ્ય’, હરિવલ્લભ ચૂ. ભાયાણી. {{Right|[કી.જો.]}}
<br>


નથમલ [ઈ.૧૬૯૩માં હયાત] : ‘બાવની’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા.
નથમલ [ઈ.૧૬૯૩માં હયાત] : ‘બાવની’ (ર.ઈ.૧૬૯૩)ના કર્તા.
26,604

edits