કુંવરબાઈનું મામેરું/સ્વાદ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 76: Line 76:
  ‘સાસરિયાં સર્વે વખાણે, ‘પિયર-પનોતી કુંવરવહુ’  
  ‘સાસરિયાં સર્વે વખાણે, ‘પિયર-પનોતી કુંવરવહુ’  
કથાકાર પ્રેમાનંદ કથાને અંતે વળી એક ઑર ચમત્કાર ઉછાળે છે. મામેરું થઈ ગયું, ‘અલૌકિક શેઠશેઠાણી’એ વિદાય લીધી. હવે નરસિંહ પાસે તો, પહેલાં કે હવે, કશું જ ન હતું; ત્યાં કુંવરની નણંદ, એની દીકરીને કશું ન મળ્યું – એવી ફરિયાદ કરે છે. કુંવરબાઈને ચિંતા થઈ – ‘હવે’? ત્યાં ‘પંચ રંગનું ગગન વિશેથી પડ્યું કાપડું એક જી.’
કથાકાર પ્રેમાનંદ કથાને અંતે વળી એક ઑર ચમત્કાર ઉછાળે છે. મામેરું થઈ ગયું, ‘અલૌકિક શેઠશેઠાણી’એ વિદાય લીધી. હવે નરસિંહ પાસે તો, પહેલાં કે હવે, કશું જ ન હતું; ત્યાં કુંવરની નણંદ, એની દીકરીને કશું ન મળ્યું – એવી ફરિયાદ કરે છે. કુંવરબાઈને ચિંતા થઈ – ‘હવે’? ત્યાં ‘પંચ રંગનું ગગન વિશેથી પડ્યું કાપડું એક જી.’
હવે ઉત્તમ વહેલ છે —
હવે ઉત્તમ વહેલ છે — ‘પછે કુંવરબાઈ વહેલે બેસી જૂનેગઢ તે જાય જી.’  
        ‘પછે કુંવરબાઈ વહેલે બેસી જૂનેગઢ તે જાય જી.’  
મધ્યકાલીન કવિતાપરંપરામાં, કવિના જીવનની વિગતો, ને ખાસ તો કાવ્યનો રચનાસમય ને રચનાસ્થળ મૂકવાની ચોકસાઈ આ કાવ્યમાં પણ છે.
મધ્યકાલીન કવિતાપરંપરામાં, કવિના જીવનની વિગતો, ને ખાસ તો કાવ્યનો રચનાસમય ને રચનાસ્થળ મૂકવાની ચોકસાઈ આ કાવ્યમાં પણ છે.
સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે.  
સહજ ગતિવાળું ને છતાં વિવિધ દૃશ્યો અને મનોભાવની રંગછટાઓ દાખવતું આ કાવ્ય તૃપ્તિનો ને પ્રસન્નતાનો અનુભવ કરાવતું એક સુંદર આખ્યાન છે.  
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits