ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 376: Line 376:
<br>
<br>


‘નળદમયંતી-રાસ’-૧ [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર] : ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો નયસુંદરકૃત આ રાસ (મુ.) માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત છે અને તેથી ‘નલાયન-ઉદ્ધાર-રાસ’ તરીકે પણ ઓળખાવાયો છે. ‘નલાયન’ પોતે મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયનો પ્રયાસ છે અને તેને અનુસરતી આ કૃતિ જૈન પરંપરાની રાસકૃતિઓમાં જુદી ભાત પાડે છે. ‘નલાયન’ને અનુસરવા છતાં કવિએ કેટલાક ફેરફારો પણ કર્યા છે. જેમ કે, દંડકારણ્યની ઉત્પત્તિની કથા જેવા સત્તરેક નાના મોટા પ્રસંગો જતા કર્યા છે, તો ‘હરિવંશ-પુરાણ’માંથી કદ્રુવનિતાનું દૃષ્ટાંત વગેરે કેટલાંક ઉમેરણો કર્યા છે. કવિએ ક્યાંક કથાનાં પાત્રોનાં નામો અને સંબંધો પણ ફેરવ્યાં છે.
<span style="color:#0000ff">'''‘નળદમયંતી-રાસ’-૧'''</span> [ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, પોષ સુદ ૮, મંગળવાર] : ૧૬ પ્રસ્તાવ અને દેશી ઢાળો ઉપરાંત ચોપાઈ, દુહા, સોરઠા આદિ અન્ય છંદોની લગભગ ૨૪૦૦ કડીનો નયસુંદરકૃત આ રાસ (મુ.) માણિકયદેવસૂરિના સંસ્કૃત મહાકાવ્ય ‘નલાયન’ પર આધારિત છે અને તેથી ‘નલાયન-ઉદ્ધાર-રાસ’ તરીકે પણ ઓળખાવાયો છે. ‘નલાયન’ પોતે મહાભારતની અને જૈન પરંપરાની કથાના સમન્વયનો પ્રયાસ છે અને તેને અનુસરતી આ કૃતિ જૈન પરંપરાની રાસકૃતિઓમાં જુદી ભાત પાડે છે. ‘નલાયન’ને અનુસરવા છતાં કવિએ કેટલાક ફેરફારો પણ કર્યા છે. જેમ કે, દંડકારણ્યની ઉત્પત્તિની કથા જેવા સત્તરેક નાના મોટા પ્રસંગો જતા કર્યા છે, તો ‘હરિવંશ-પુરાણ’માંથી કદ્રુવનિતાનું દૃષ્ટાંત વગેરે કેટલાંક ઉમેરણો કર્યા છે. કવિએ ક્યાંક કથાનાં પાત્રોનાં નામો અને સંબંધો પણ ફેરવ્યાં છે.
પરિસંખ્યા અને શ્લેષ અલંકારોનો આશ્રય લઈ થયેલું નળની રાજ્યસમૃદ્ધિનું, ઝડઝમકભરી પદરચનાનો આશ્રય લેતું નળનું વગેરે જેવાં કેટલાંક વર્ણનો ધ્યાનાર્હ બન્યાં છે તેમ નળદમયંતીની વિયોગાવસ્થાનાં ચિત્રણો પણ ભાવપૂર્ણ અને કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે. દમયંતીનો કરુણ વિલાપ વિવિધ દેશીઓ ને ધ્રુવાઓવાળાં કેટલાંક સુંદર ગીતોમાં રજૂ થયો છે.
પરિસંખ્યા અને શ્લેષ અલંકારોનો આશ્રય લઈ થયેલું નળની રાજ્યસમૃદ્ધિનું, ઝડઝમકભરી પદરચનાનો આશ્રય લેતું નળનું વગેરે જેવાં કેટલાંક વર્ણનો ધ્યાનાર્હ બન્યાં છે તેમ નળદમયંતીની વિયોગાવસ્થાનાં ચિત્રણો પણ ભાવપૂર્ણ અને કાવ્યસ્પર્શવાળાં બન્યાં છે. દમયંતીનો કરુણ વિલાપ વિવિધ દેશીઓ ને ધ્રુવાઓવાળાં કેટલાંક સુંદર ગીતોમાં રજૂ થયો છે.
દૃષ્ટાંતની સહાયથી પ્રસંગેપ્રસંગે અપાયેલો બોધ અને સ્થળેસ્થળે પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, ફારસી, ગુજરાતી સુભાષિતોની ગૂંથણી આ કૃતિની તરી આવતી લાક્ષણિકતા છે. અનેક ગ્રંથોમાંથી લીધેલાં સુભાષિતો કવિની વિદ્વત્તા અને બહુશ્રુતતાની સાખ પૂરે છે તે ઉપરાંત કવિનો વિવિધ ભાષાપ્રયોગશોખ પણ નોંધપાત્ર છે. અન્ય ભાષાનાં સુભાષિતોનો કેટલીક વાર ગુજરાતી અનુવાદ અપાયો છે.  
દૃષ્ટાંતની સહાયથી પ્રસંગેપ્રસંગે અપાયેલો બોધ અને સ્થળેસ્થળે પ્રાકૃત, અપભ્રંશ, હિંદી, ફારસી, ગુજરાતી સુભાષિતોની ગૂંથણી આ કૃતિની તરી આવતી લાક્ષણિકતા છે. અનેક ગ્રંથોમાંથી લીધેલાં સુભાષિતો કવિની વિદ્વત્તા અને બહુશ્રુતતાની સાખ પૂરે છે તે ઉપરાંત કવિનો વિવિધ ભાષાપ્રયોગશોખ પણ નોંધપાત્ર છે. અન્ય ભાષાનાં સુભાષિતોનો કેટલીક વાર ગુજરાતી અનુવાદ અપાયો છે.  
ધર્મબોધનો વારંવાર પ્રગટ થતો હેતુ, અતિવિસ્તારી કથાકથન અને ક્યારેક વાગાડંબર અને શબ્દવિલાસમાં સરી પડતી ભાષાભિવ્યક્તિ આ કૃતિની અન્ય લાક્ષણિકતાઓ છે. [કા.શા.]
ધર્મબોધનો વારંવાર પ્રગટ થતો હેતુ, અતિવિસ્તારી કથાકથન અને ક્યારેક વાગાડંબર અને શબ્દવિલાસમાં સરી પડતી ભાષાભિવ્યક્તિ આ કૃતિની અન્ય લાક્ષણિકતાઓ છે.{{Right|[કા.શા.]}}
<br>


‘નલદવદંતીરાસ’-૨ [ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯] : દુહા, ચોપાઈ આદિ માત્રામેળ છંદો અને દેશી ઢાળોની ૧૨૫૪ કડીમાં બંધાયેલો મહીરાજકૃત આ રાસ(મુ.) બહુધા હેમચંદ્રના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’માંની જૈન પરંપરાની કથાને અનુસરે છે ને કેટલાંક નિરૂપણો અને કલ્પનાઓમાં પુરોગામી કવિ ઋષિવર્ધનનો તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર’નો પ્રભાવ બતાવે છે.
<span style="color:#0000ff">'''‘નલદવદંતીરાસ’-૨'''</span> [ર.ઈ.૧૫૫૬/સં.૧૬૧૨, ભાદરવા સુદ ૯] : દુહા, ચોપાઈ આદિ માત્રામેળ છંદો અને દેશી ઢાળોની ૧૨૫૪ કડીમાં બંધાયેલો મહીરાજકૃત આ રાસ(મુ.) બહુધા હેમચંદ્રના ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર’માંની જૈન પરંપરાની કથાને અનુસરે છે ને કેટલાંક નિરૂપણો અને કલ્પનાઓમાં પુરોગામી કવિ ઋષિવર્ધનનો તથા દેવપ્રભસૂરિકૃત ‘પાંડવચરિત્ર’નો પ્રભાવ બતાવે છે.
પૂર્વેના કવિઓ કરતાં મોટું કદ ધરવતા આ રાસમાં નલદવદંતીના પૂર્વભવના પ્રસંગો થોડી વીગતે વર્ણવાયા છે, દૃષ્ટાંતો ને સુભાષિતોની મદદથી વારંવાર ને પરંપરાગત વર્ણનોનો આશ્રય લેવાયો છે. એ વર્ણનોમાં દવદંતીના વિરહને સંદર્ભે થયેલું જનજીવનની વાસ્તવિક રેખાઓને વણી લેતું ઋતુવર્ણન જેવાં કેટલાંક વર્ણનો ધ્યાન ખેંચે છે. [ભો.સાં.]
પૂર્વેના કવિઓ કરતાં મોટું કદ ધરવતા આ રાસમાં નલદવદંતીના પૂર્વભવના પ્રસંગો થોડી વીગતે વર્ણવાયા છે, દૃષ્ટાંતો ને સુભાષિતોની મદદથી વારંવાર ને પરંપરાગત વર્ણનોનો આશ્રય લેવાયો છે. એ વર્ણનોમાં દવદંતીના વિરહને સંદર્ભે થયેલું જનજીવનની વાસ્તવિક રેખાઓને વણી લેતું ઋતુવર્ણન જેવાં કેટલાંક વર્ણનો ધ્યાન ખેંચે છે.{{Right|[ભો.સાં.]}}
<br>


‘નલદવદંતીરાસ’-૩ [ર.ઈ.૧૬૧૭] : ખરતરગચ્છના ઉપાધ્યાય સકલચંદ્રના શિષ્ય સમયસુંદરની ૩૮ ઢાળ અને ૬ ખંડમાં વિભક્ત આ કૃતિ(મુ.)માં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ની જૈન નલકથાને કવિ અનુસર્યા હોવાથી નલ-દવદંતીની જૈન પરંપરામાં પ્રચલિત કથા જ મળે છે. નલ અને દવદંતીના ભવથી કથાની શરૂઆત કરી તેમના પૂર્વજન્મની વાત વચ્ચે સંક્ષેપમાં કહી દેવાને લીધે ને છઠ્ઠા ખંડમાં તેમના પછીના ભવની વાત વિસ્તારથી કહેવાને લીધે કવિ પુરોગામીઓથી જુદા ફંટાય છે.એનાથી છઠ્ઠો ખંડ આખી કૃતિમાં મૂળ કથાપ્રવાહથી જુદો પડી જતો લાગે છે. શૃંગાર, કરુણ, અદ્ભુત ને શાંત રસનું નિરૂપણ પ્રસંગોપાત કૃતિમાં થયું છે તોપણ કોઈ એક રસ કૃતિના કેન્દ્રમાં હોય એમ કહી શકય એવું નથી. એટલું જ નહીં કેટલીક ભાવપૂર્ણ પરિસ્થિતિઓને જેટલી ખીલવવી જોઈએ તેટલી કવિએ ખીલવી પણ નથી. વર્ણનોય બહુધા પ્રણાલિકાનુસારી છે. તો પણ નળ અને કુબરના દ્યુતનો પ્રસંગ, નળ અને દવદંતી વચ્ચેનો આનંદપ્રમોદ, દવદંતીનો ત્યાગ કરતી વખતે નળના ડાબા અને જમણા હાથ વચ્ચે થતા સંવાદ દ્વારા વ્યક્ત થયેલો નળનો દ્વિધાભાવ ઇત્યાદિ ઘણી જગ્યાએ કવિનું આલેખન પોતાની આગવી ચમત્કૃતિ ધારણ કરે છે. મારવાડી અને ફારસી શબ્દોની અસર કૃતિની શૈલીમાં અનુભવાય છે. [જ.ગા.]
<span style="color:#0000ff">'''‘નલદવદંતીરાસ’-૩'''</span> [ર.ઈ.૧૬૧૭] : ખરતરગચ્છના ઉપાધ્યાય સકલચંદ્રના શિષ્ય સમયસુંદરની ૩૮ ઢાળ અને ૬ ખંડમાં વિભક્ત આ કૃતિ(મુ.)માં ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ની જૈન નલકથાને કવિ અનુસર્યા હોવાથી નલ-દવદંતીની જૈન પરંપરામાં પ્રચલિત કથા જ મળે છે. નલ અને દવદંતીના ભવથી કથાની શરૂઆત કરી તેમના પૂર્વજન્મની વાત વચ્ચે સંક્ષેપમાં કહી દેવાને લીધે ને છઠ્ઠા ખંડમાં તેમના પછીના ભવની વાત વિસ્તારથી કહેવાને લીધે કવિ પુરોગામીઓથી જુદા ફંટાય છે.એનાથી છઠ્ઠો ખંડ આખી કૃતિમાં મૂળ કથાપ્રવાહથી જુદો પડી જતો લાગે છે. શૃંગાર, કરુણ, અદ્ભુત ને શાંત રસનું નિરૂપણ પ્રસંગોપાત કૃતિમાં થયું છે તોપણ કોઈ એક રસ કૃતિના કેન્દ્રમાં હોય એમ કહી શકય એવું નથી. એટલું જ નહીં કેટલીક ભાવપૂર્ણ પરિસ્થિતિઓને જેટલી ખીલવવી જોઈએ તેટલી કવિએ ખીલવી પણ નથી. વર્ણનોય બહુધા પ્રણાલિકાનુસારી છે. તો પણ નળ અને કુબરના દ્યુતનો પ્રસંગ, નળ અને દવદંતી વચ્ચેનો આનંદપ્રમોદ, દવદંતીનો ત્યાગ કરતી વખતે નળના ડાબા અને જમણા હાથ વચ્ચે થતા સંવાદ દ્વારા વ્યક્ત થયેલો નળનો દ્વિધાભાવ ઇત્યાદિ ઘણી જગ્યાએ કવિનું આલેખન પોતાની આગવી ચમત્કૃતિ ધારણ કરે છે. મારવાડી અને ફારસી શબ્દોની અસર કૃતિની શૈલીમાં અનુભવાય છે.{{Right|[જ.ગા.]}}
<br>


‘નલરાય/દવદંતીચરિત-રાસ’ [ર.ઈ.૧૪૫૬] : દુહા, ચોપાઈ અને દેશીની ૩૨૧ કડીમાં નિબદ્ધ, અંચલગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય ઋષિવર્ધનસૂરિની આ કૃતિ(મુ.) ગુજરાતીમાં કવિ ચંપના આ વિષયના સૌ પ્રથમ રાસ પછી આવતી હોઈ અને અનુગામી મહીરાજ અને મેઘરાજના રાસો પર એની અસર પડેલી હોઈ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિ બને છે.
<span style="color:#0000ff">'''‘નલરાય/દવદંતીચરિત-રાસ’'''</span> [ર.ઈ.૧૪૫૬] : દુહા, ચોપાઈ અને દેશીની ૩૨૧ કડીમાં નિબદ્ધ, અંચલગચ્છના જયકીર્તિસૂરિના શિષ્ય ઋષિવર્ધનસૂરિની આ કૃતિ(મુ.) ગુજરાતીમાં કવિ ચંપના આ વિષયના સૌ પ્રથમ રાસ પછી આવતી હોઈ અને અનુગામી મહીરાજ અને મેઘરાજના રાસો પર એની અસર પડેલી હોઈ ઐતિહાસિક દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિ બને છે.
પ્રમાણમાં નાનકડી આ કૃતિમાં પણ આરંભમાં નળદમયંતીના ૨ પૂર્વભવોની કથા થોડા વિસ્તારથી વર્ણવાઈ છે, અને અંતે ૧ ઉત્તરભવનો ટૂંકમાં ઉલ્લેખ થયો છે. આ ઉપરાંત, અહીં ઉલ્લેખાયેલા દેવલોકના ૩ ભવોની કથા સાથે નળદમયંતીના કુલ ૭ ભવોની કથા આપણને મળે છે.  
પ્રમાણમાં નાનકડી આ કૃતિમાં પણ આરંભમાં નળદમયંતીના ૨ પૂર્વભવોની કથા થોડા વિસ્તારથી વર્ણવાઈ છે, અને અંતે ૧ ઉત્તરભવનો ટૂંકમાં ઉલ્લેખ થયો છે. આ ઉપરાંત, અહીં ઉલ્લેખાયેલા દેવલોકના ૩ ભવોની કથા સાથે નળદમયંતીના કુલ ૭ ભવોની કથા આપણને મળે છે.  
કથાવસ્તુ માટે કવિએ હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’નો આધાર લીધો છે. તેમાં ભીમ રાજાએ મોકલેલો બ્રાહ્મણ નળદમયંતીની કથાનું નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે ‘નલ-વિલાસ-નાટક’ આધારિત ઘટના આપણને માત્ર ઋષિવર્ધનના આ ગુજરાતી રાસમાં જ મળે છે. બીજી બાજુથી નળના દૂત તરીકે કામ કરતા હંસના વૃત્તાંતનો સદંતર અભાવ પણ ધ્યાન ખેંચે છે. નળરાજાની બહેન નવરંગ ચૂંદડી ઓઢી લૂણ ઉતારે છે, સુખમાં જીવન પસાર કરતાં નળદમયંતીને પિતા નિષધદેવ દેવલોકમાંથી આવી કેટલીક સચોટ શિખામણ આપે છે વગેરે કેટલીક નાની વીગતો આ કાવ્યમાં નવી મળે છે. તેમાં સમયનું પ્રતિબિંબ ઝીલવાની કે જીવનબોધ આપવાની કવિની વૃત્તિ દેખાય છે. છેલ્લા ભવમાં દમયંતી ગૃહસ્થજીવનમાં જ કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવે છે, એ વાત પણ ધ્યાનાર્હ છે. કદની દૃષ્ટિએ નાના આ રાસમાં કવિને પાત્ર, પ્રસંગ કે રસના નિરૂપણમાં ઝડપ રાખવી પડી છે તેમ છતાં દમયંતીનું રૂપસૌંદર્ય, નળનો જન્મમહોત્સવ, નળ અને દધિપર્ણે પરસ્પર વિદ્યાઓનો કરેલો વિનિયમ અને નળની કસોટીઓ વગેરેના વર્ણનમાં કવિ કેટલોક કાવ્યગુણ લાવી શક્યા છે. એકંદર કવિનું વક્તવ્ય સચોટ અને લાઘવયુક્ત રહ્યું છે એ પણ લાભ છે. [શ્ર.ત્રિ.]
કથાવસ્તુ માટે કવિએ હેમચંદ્રાચાર્યકૃત ‘ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત’ અને રામચંદ્રસૂરિકૃત ‘નલવિલાસ-નાટક’નો આધાર લીધો છે. તેમાં ભીમ રાજાએ મોકલેલો બ્રાહ્મણ નળદમયંતીની કથાનું નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે ‘નલ-વિલાસ-નાટક’ આધારિત ઘટના આપણને માત્ર ઋષિવર્ધનના આ ગુજરાતી રાસમાં જ મળે છે. બીજી બાજુથી નળના દૂત તરીકે કામ કરતા હંસના વૃત્તાંતનો સદંતર અભાવ પણ ધ્યાન ખેંચે છે. નળરાજાની બહેન નવરંગ ચૂંદડી ઓઢી લૂણ ઉતારે છે, સુખમાં જીવન પસાર કરતાં નળદમયંતીને પિતા નિષધદેવ દેવલોકમાંથી આવી કેટલીક સચોટ શિખામણ આપે છે વગેરે કેટલીક નાની વીગતો આ કાવ્યમાં નવી મળે છે. તેમાં સમયનું પ્રતિબિંબ ઝીલવાની કે જીવનબોધ આપવાની કવિની વૃત્તિ દેખાય છે. છેલ્લા ભવમાં દમયંતી ગૃહસ્થજીવનમાં જ કેવળજ્ઞાન પામી મોક્ષ મેળવે છે, એ વાત પણ ધ્યાનાર્હ છે. કદની દૃષ્ટિએ નાના આ રાસમાં કવિને પાત્ર, પ્રસંગ કે રસના નિરૂપણમાં ઝડપ રાખવી પડી છે તેમ છતાં દમયંતીનું રૂપસૌંદર્ય, નળનો જન્મમહોત્સવ, નળ અને દધિપર્ણે પરસ્પર વિદ્યાઓનો કરેલો વિનિયમ અને નળની કસોટીઓ વગેરેના વર્ણનમાં કવિ કેટલોક કાવ્યગુણ લાવી શક્યા છે. એકંદર કવિનું વક્તવ્ય સચોટ અને લાઘવયુક્ત રહ્યું છે એ પણ લાભ છે. {{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


‘નલાખ્યાન’-૧ : (૧૫મી-૧૬મી સદી) ભાલણકૃત વલણ કે ઊથલા વગરનાં વિવિધ રાગવાળી દેશીઓનાં ૩૦/૩૩ કડવાંમાં રચાયેલું મધ્યકાલીન ગુજરાતી કવિતાનું નલવિષયક પહેલું આખ્યાન(મુ.). મહાભારતના આરણ્યકપર્વની ‘નલોપાખ્યાન’ની કથાને અનુસરવાનું વલણ કવિનું વિશેષ રહ્યું છે, પરંતુ જ્યાં કવિએ વીગતને બદલી હોય કે વર્ણનોને વધારે વિસ્તારી નવી અલંકારછટા દાખવી હોય ત્યાં બહુધા શ્રીહર્ષના ‘નૈષધીયચરિત્’ મહાકાવ્ય અને ત્રિવિક્રમના ‘નલચંપૂ’ની અસર ઝીલી છે. મૂળ કથાના પ્રસંગોને વિસ્તારી કૃતિને વધારે રસાવહ બનાવવાની શક્તિ પ્રેમાનંદ જેટલી કવિ દાખવતા નથી, તો પણ શૃંગાર અને કરુણ રસની કેટલીક જમાવટ કવિ કરી શક્યા છે. અલબત્ત વનવાસ ભોગવતા યુધિષ્ઠિરના દુ:ખને હળવું કરવા બૃહદસ્વ ઋષિ દ્વારા કહેવાયેલી મૂળ કથા પ્રધાનપણે જેમ કરુણા છે તેમ અહીં પણ કરુણ રસ જ કેટલાંક મર્મસ્પર્શી પદોને લીધે વધારે પ્રભાવક છે. પાત્રોના પૌરાણિક ઉદાત્ત ચરિત્રને જાળવી રાખીને પણ તેઓ પ્રેમાનંદની નિરૂપણ કળાથી જુદા પડે છે.  
<span style="color:#0000ff">'''‘નલાખ્યાન’-૧'''</span> : (૧૫મી-૧૬મી સદી) ભાલણકૃત વલણ કે ઊથલા વગરનાં વિવિધ રાગવાળી દેશીઓનાં ૩૦/૩૩ કડવાંમાં રચાયેલું મધ્યકાલીન ગુજરાતી કવિતાનું નલવિષયક પહેલું આખ્યાન(મુ.). મહાભારતના આરણ્યકપર્વની ‘નલોપાખ્યાન’ની કથાને અનુસરવાનું વલણ કવિનું વિશેષ રહ્યું છે, પરંતુ જ્યાં કવિએ વીગતને બદલી હોય કે વર્ણનોને વધારે વિસ્તારી નવી અલંકારછટા દાખવી હોય ત્યાં બહુધા શ્રીહર્ષના ‘નૈષધીયચરિત્’ મહાકાવ્ય અને ત્રિવિક્રમના ‘નલચંપૂ’ની અસર ઝીલી છે. મૂળ કથાના પ્રસંગોને વિસ્તારી કૃતિને વધારે રસાવહ બનાવવાની શક્તિ પ્રેમાનંદ જેટલી કવિ દાખવતા નથી, તો પણ શૃંગાર અને કરુણ રસની કેટલીક જમાવટ કવિ કરી શક્યા છે. અલબત્ત વનવાસ ભોગવતા યુધિષ્ઠિરના દુ:ખને હળવું કરવા બૃહદસ્વ ઋષિ દ્વારા કહેવાયેલી મૂળ કથા પ્રધાનપણે જેમ કરુણા છે તેમ અહીં પણ કરુણ રસ જ કેટલાંક મર્મસ્પર્શી પદોને લીધે વધારે પ્રભાવક છે. પાત્રોના પૌરાણિક ઉદાત્ત ચરિત્રને જાળવી રાખીને પણ તેઓ પ્રેમાનંદની નિરૂપણ કળાથી જુદા પડે છે.  
આ કવિને નામે ૨૭/૨૮ કડવાંનું એક બીજું ‘નળાખ્યાન’ પણ મુદ્રિત રૂપે મળે છે, પરંતુ આ કૃતિની ઉપલબ્ધ ન થતી હસ્તપ્રત, સુરુચિને આઘાત પહોંચાડે એવા કેટલાક એમાં વ્યક્ત થયેલા વિચારો, કવિની અન્ય કૃતિઓથી જુદી પડી જતી કંઈક વિલક્ષણ શૈલી ઇત્યાદિ કારણોને લીધે આ રચના એમની નથી એ હવે નિશ્ચિત બન્યું છે. [શ્ર.ત્રિ.]
આ કવિને નામે ૨૭/૨૮ કડવાંનું એક બીજું ‘નળાખ્યાન’ પણ મુદ્રિત રૂપે મળે છે, પરંતુ આ કૃતિની ઉપલબ્ધ ન થતી હસ્તપ્રત, સુરુચિને આઘાત પહોંચાડે એવા કેટલાક એમાં વ્યક્ત થયેલા વિચારો, કવિની અન્ય કૃતિઓથી જુદી પડી જતી કંઈક વિલક્ષણ શૈલી ઇત્યાદિ કારણોને લીધે આ રચના એમની નથી એ હવે નિશ્ચિત બન્યું છે.{{Right|[શ્ર.ત્રિ.]}}
<br>


‘નળાખ્યાન’-૨ [ર.ઈ.૧૬૮૬] : આખ્યાનના કાવ્યપ્રકારને ઉત્કૃષ્ટતાએ પહોંચાડનાર કવિ પ્રેમાનંદનું એમના સર્જનકાળના અંતભાગમાં રચાયેલું ૬૪ (જુદી જુદી હસ્તપ્રતો પ્રમાણે ૬૦-૬૫) કડવાંનું આખ્યાન (મુ.) મહાભારતના ‘નલોપાખ્યાન’ની જેમ આ કૃતિનોય પ્રધાનરસ કરુણ છે. પરંતુ કરુણને પોષક બને એ રીતે કૌશલપૂર્વક શૃંગાર અને હાસ્યને નિષ્પન્ન કરી કવિએ પુરોગામીઓથી ભિન્ન એવી કાવ્યરસથી છલકાતી કૃતિનું નિર્માણ કર્યું છે.
<span style="color:#0000ff">'''‘નળાખ્યાન’-૨'''</span> [ર.ઈ.૧૬૮૬] : આખ્યાનના કાવ્યપ્રકારને ઉત્કૃષ્ટતાએ પહોંચાડનાર કવિ પ્રેમાનંદનું એમના સર્જનકાળના અંતભાગમાં રચાયેલું ૬૪ (જુદી જુદી હસ્તપ્રતો પ્રમાણે ૬૦-૬૫) કડવાંનું આખ્યાન (મુ.) મહાભારતના ‘નલોપાખ્યાન’ની જેમ આ કૃતિનોય પ્રધાનરસ કરુણ છે. પરંતુ કરુણને પોષક બને એ રીતે કૌશલપૂર્વક શૃંગાર અને હાસ્યને નિષ્પન્ન કરી કવિએ પુરોગામીઓથી ભિન્ન એવી કાવ્યરસથી છલકાતી કૃતિનું નિર્માણ કર્યું છે.
પહેલાં ૩૦ કડવાંમાં હંસ પક્ષીની મધ્યસ્થી દ્વારા નળદમયંતીના હૃદય એક થાય છે અને ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ એ ચાર દેવોની દમયંતીને પરણવાની ઇચ્છા છતાં દમયંતી નળ સાથે લગ્ન કરે છે એ પ્રસંગો આલેખી કવિએ શૃંગારનું આ આલેખન અલૌકિક પ્રેમથી ગૂંથાયેલા દંપતી કેવાં દુ:ખગ્રસ્ત થાય છે એમ સૂચવી કરુણને વધારે વેધક બનાવે છે.
પહેલાં ૩૦ કડવાંમાં હંસ પક્ષીની મધ્યસ્થી દ્વારા નળદમયંતીના હૃદય એક થાય છે અને ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને યમ એ ચાર દેવોની દમયંતીને પરણવાની ઇચ્છા છતાં દમયંતી નળ સાથે લગ્ન કરે છે એ પ્રસંગો આલેખી કવિએ શૃંગારનું આ આલેખન અલૌકિક પ્રેમથી ગૂંથાયેલા દંપતી કેવાં દુ:ખગ્રસ્ત થાય છે એમ સૂચવી કરુણને વધારે વેધક બનાવે છે.
“મોસાળ પધારો રે... લાડકવાયાં બે બાળ” એ હૃદયદ્રાવક ઉદ્ગારથી આરંભતો કરુણરસ ૨૨ કડવાં સુધી વધુને વધુ સઘન થતો જાય છે. ૫૩મા કડવાના હાસ્યરસના ઉછાળાઓ સાથે વળાંક આવે છે અને નાયકનાયિકાનું પુનર્મિલન નિર્વહણસંધિનાં થોડાં કડવાંમાં રચાય છે.
“મોસાળ પધારો રે... લાડકવાયાં બે બાળ” એ હૃદયદ્રાવક ઉદ્ગારથી આરંભતો કરુણરસ ૨૨ કડવાં સુધી વધુને વધુ સઘન થતો જાય છે. ૫૩મા કડવાના હાસ્યરસના ઉછાળાઓ સાથે વળાંક આવે છે અને નાયકનાયિકાનું પુનર્મિલન નિર્વહણસંધિનાં થોડાં કડવાંમાં રચાય છે.
Line 401: Line 406:
સૂતી પત્નીને વનમાં એકલી ત્યજવાના નળના ક્રૂર કર્મ પાછળ દમયંતીના ‘અમૃત સ્ત્રાવિયા’ કરને લીધે જન્મેલી ગેરસમજનો ફાળો જેવો તેવો નથી એ બતાવવામાં કવિની માનવસ્વભાવની સૂઝ ભલે પ્રગટ થતી હોય, પણ એ પ્રસંગે જે કર્કશ વાણીમાં તે દમયંતી સાથે વ્યવહાર કરે છે તેને લીધે અને બાહુકવેશે ‘માંડ્યાં વિષયીનાં ચિહ્ન’ એ એના વ્યવહાર વખતે નળનું પાત્ર હીણવાય છે, તેનું ધીરોદાત્તપણું નંદવાય છે.
સૂતી પત્નીને વનમાં એકલી ત્યજવાના નળના ક્રૂર કર્મ પાછળ દમયંતીના ‘અમૃત સ્ત્રાવિયા’ કરને લીધે જન્મેલી ગેરસમજનો ફાળો જેવો તેવો નથી એ બતાવવામાં કવિની માનવસ્વભાવની સૂઝ ભલે પ્રગટ થતી હોય, પણ એ પ્રસંગે જે કર્કશ વાણીમાં તે દમયંતી સાથે વ્યવહાર કરે છે તેને લીધે અને બાહુકવેશે ‘માંડ્યાં વિષયીનાં ચિહ્ન’ એ એના વ્યવહાર વખતે નળનું પાત્ર હીણવાય છે, તેનું ધીરોદાત્તપણું નંદવાય છે.
ઋતુપર્ણના ઘોડાઓનું સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, દમયંતીરૂપ વર્ણન કે ક્ષુધા સમાવવા નિર્વસ્ત્ર બનેલા નળને જોઈ ‘લાજ્યાં પંખી ને લાજ્યું વન’ જેવી ઊર્જિત(સબ્લાઇમ)નો અનુભવ કરાવતી પંકિતઓમાં કવિની ઉત્તમ વર્ણનશક્તિનો પરિચય થાય છે. એમાં ક્યારેક કેટલુંક કવિને પરંપરામાંથી મળ્યું હોય, ક્યારેક વસ્તુને અતિરંજિત બનાવવા જતાં ઔંચિત્યનો ભોગ પણ લેવાયો હોય, તોપણ પ્રાસાનુપ્રાસ, શબ્દપસંદગી, વક્રોક્તિ, શૈલીલહેકા કે લય એમ દરેક બાબતમાં એકધારા ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કૃતિમાં થાય છે.  
ઋતુપર્ણના ઘોડાઓનું સ્વભાવોક્તિયુક્ત ચિત્રણ, દમયંતીરૂપ વર્ણન કે ક્ષુધા સમાવવા નિર્વસ્ત્ર બનેલા નળને જોઈ ‘લાજ્યાં પંખી ને લાજ્યું વન’ જેવી ઊર્જિત(સબ્લાઇમ)નો અનુભવ કરાવતી પંકિતઓમાં કવિની ઉત્તમ વર્ણનશક્તિનો પરિચય થાય છે. એમાં ક્યારેક કેટલુંક કવિને પરંપરામાંથી મળ્યું હોય, ક્યારેક વસ્તુને અતિરંજિત બનાવવા જતાં ઔંચિત્યનો ભોગ પણ લેવાયો હોય, તોપણ પ્રાસાનુપ્રાસ, શબ્દપસંદગી, વક્રોક્તિ, શૈલીલહેકા કે લય એમ દરેક બાબતમાં એકધારા ઊંચા કવિકર્મની પ્રતીતિ આ કૃતિમાં થાય છે.  
જેને મહાકાવ્યની જોડે મૂકવા મન લલચાય એ કક્ષાની, પ્રેમાનંદની પ્રતિભાનું સફળ નૂર જેમાં ઝબક્યાં કરે છે તેવી આ કૃતિ કવિની ઉત્તમ રચના તો છે જ, પરંતુ ગુજરાતી ભાષાનાં ગણતર ઉત્તમ પુસ્તકોમાં હંમેશ સ્થાનને પાત્ર લેખાશે. [ઉ.જો.]
જેને મહાકાવ્યની જોડે મૂકવા મન લલચાય એ કક્ષાની, પ્રેમાનંદની પ્રતિભાનું સફળ નૂર જેમાં ઝબક્યાં કરે છે તેવી આ કૃતિ કવિની ઉત્તમ રચના તો છે જ, પરંતુ ગુજરાતી ભાષાનાં ગણતર ઉત્તમ પુસ્તકોમાં હંમેશ સ્થાનને પાત્ર લેખાશે.{{Right|[ઉ.જો.]}}
<br>


નવકૂંવર [ઈ.૧૮૪૧ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૮૪૧)ના કર્તા.  
<span style="color:#0000ff">'''નવકૂંવર'''</span> [ઈ.૧૮૪૧ સુધીમાં] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવયિત્રી. ‘શ્રીનાથજીનું ધોળ’ (લે.ઈ.૧૮૪૧)ના કર્તા.  
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}
<br>


નળ : જુઓ નલ.  
<span style="color:#0000ff">'''નળ'''</span> : જુઓ નલ.  
<br>


નંદ : આ નામે કેટલાંક જૈનેતર પદો અને ૧૬ કડીની ‘ચૌદ સ્વપ્ન-સવૈયા’ (લે.ઈ.સં.૧૮મી સદી અનુ.) તથા નંદસૂરિને નામે ૪ કડીનું ‘સિદ્ધાચલ/શત્રુંજ્યસ્તવન’(મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આ નંદ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નંદસૂરિ તે નન્નસૂરિ હોવાની પણ સંભાવના છે, કેમકે નન્નસૂરિની કૃતિઓ કેટલેક સ્થાને નંદસૂરિને નામે મળેલી છે. જુઓ નન્નસૂરિ.
<span style="color:#0000ff">'''નંદ '''</span>: આ નામે કેટલાંક જૈનેતર પદો અને ૧૬ કડીની ‘ચૌદ સ્વપ્ન-સવૈયા’ (લે.ઈ.સં.૧૮મી સદી અનુ.) તથા નંદસૂરિને નામે ૪ કડીનું ‘સિદ્ધાચલ/શત્રુંજ્યસ્તવન’(મુ.) એ જૈન કૃતિઓ મળે છે. આ નંદ કયા છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. નંદસૂરિ તે નન્નસૂરિ હોવાની પણ સંભાવના છે, કેમકે નન્નસૂરિની કૃતિઓ કેટલેક સ્થાને નંદસૂરિને નામે મળેલી છે. જુઓ નન્નસૂરિ.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ.
કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈરસંગ્રહ.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.; ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફોહનામાવલિ; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.; ર.ર.દ.]}}
<br>


નંદદાસ : આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી’-એ કૃતિઓ મળે છે. તેના કર્તા કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
<span style="color:#0000ff">'''નંદદાસ'''</span> : આ નામે કૃષ્ણભક્તિનાં હિંદી-ગુજરાતી પદો (કેટલાંક મુ.), ‘વિરહમંજરી’, ‘અનેકાર્થમંજરી’-એ કૃતિઓ મળે છે. તેના કર્તા કયા નંદદાસ છે તે સ્પષ્ટપણે કહી શકાય એમ નથી.
કૃતિ : ભાસાસિંધુ.
કૃતિ : ભાસાસિંધુ.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે; ૩. ડિકેટલૉગભાવિ; ૪. ફૉહનામાવલિ. [કી.જો.; શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકેટલૉગબીજે; ૩. ડિકેટલૉગભાવિ; ૪. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.; શ્ર.ત્રિ.]}}
<br>


‘નંદ-બત્રીસી’ : પ્રધાનપત્ની પદ્મિનીના શામળની કલમના રૂઢ રૂપવર્ણનના અપવાદ સિવાય કવિતા કરતાં વાર્તાવસ્તુને કારણે રસપ્રદ બનેલી આ શામળની વાર્તા(મુ.) ચોપાઈ-દોહરા અને રોળા-ઉલ્લાલાના છપ્પાની બધી મળીને ૬૩૫ કડીમાં રચાયેલી છે. પ્રધાન વૈલોચનની રૂપવતી પત્ની પદ્મિનીના દેહના સ્પર્શથી સુવાસિત વસ્ત્રો તરફ દિવસે ભમરા આકર્ષાઈ આવતા. તેમના ત્રાસથી બચવા એ વસ્ત્ર ધોબી રાત્રે ધોતો હતો ત્યારે રાત્રિનગરચર્યાએ નીકળેલા રાજા નંદસેનને પ્રધાનપત્નીના સૌંદર્યની ધોબી પાસેથી જાણ થઈ.બીજે દિવસે પ્રધાનને કચ્છમાં ઘોડા લેવા મોકલી રાજા રાત્રે પ્રધાનને ઘેર ગયો. ગયો હતો કામાસક્તિથી પ્રેરાઈને, પણ ત્યાંના પોપટની દક્ષતાભરી વાણીથી તેમ પદ્મિનીના બોધક ઉપાયથી તેની કામવૃત્તિ વિગલિત થઈ ગઈ.“અર્ધું મન પોપટથી પળ્યું, અર્ધું નારીગુણથી ગળ્યું” એને “જાર આવ્યો તે જનક જ થયો, પસલી આપી મંદિર ગયો.” ઘેર પાછો ફરેલો પ્રધાન, પોપટ તથા પદ્મિનીના તેમ જ તે પછી રાજાના તથા પદ્મિનીનું સતીત્વ કેવા ચમત્કારથી સિદ્ધ થઈ રાજાને સજીવન કરે છે, તે વિસ્તારીને વર્ણવતી આ વાર્તા એના મધ્યકાલીન શ્રોતાઓની જેમ આજના વાચકોને ય પકડી રાખે તેવી છે. વાર્તામાં રાજા, પ્રધાન, પદ્મિની અને પોપટ એ ચારે મુખ્ય પત્રોના મોમાં સંસારજ્ઞાન અને વ્યવહાર-નીતિબોધના ઢગલાબંધ સુબોધક દોહરા-ચોપાઈ મૂકતાં કવિએ પાછું વાળીને જોયું નથી. પદ્મિનીના પિતાને ત્યાં પ્રધાનની શંકાના નિવારણાર્થે રમાતી પાસાબાજીમાં ૪ પાત્રો વડે ઉચ્ચારાતા ૨૦ અને વાવમાં પાણી પીવા જતાં રાજાએ અને પ્રધાને ૬-૬ વાર દીવાલ પર લખેલા ૧૨ એમ કુલ ૩૨ દોહરાને કારણે વાર્તાને ‘નંદ-બત્રીસી’ નામ અપાયું છે. પાસાની રમતનો પ્રસંગ શામળની સ્વતંત્ર કલ્પનાનો ઉમેરો છે. પુરોગામી ‘નંદ-બત્રીસી’ઓમાં એ નથી. [અ.રા.]
<span style="color:#0000ff">'''‘નંદ-બત્રીસી’'''</span> : પ્રધાનપત્ની પદ્મિનીના શામળની કલમના રૂઢ રૂપવર્ણનના અપવાદ સિવાય કવિતા કરતાં વાર્તાવસ્તુને કારણે રસપ્રદ બનેલી આ શામળની વાર્તા(મુ.) ચોપાઈ-દોહરા અને રોળા-ઉલ્લાલાના છપ્પાની બધી મળીને ૬૩૫ કડીમાં રચાયેલી છે. પ્રધાન વૈલોચનની રૂપવતી પત્ની પદ્મિનીના દેહના સ્પર્શથી સુવાસિત વસ્ત્રો તરફ દિવસે ભમરા આકર્ષાઈ આવતા. તેમના ત્રાસથી બચવા એ વસ્ત્ર ધોબી રાત્રે ધોતો હતો ત્યારે રાત્રિનગરચર્યાએ નીકળેલા રાજા નંદસેનને પ્રધાનપત્નીના સૌંદર્યની ધોબી પાસેથી જાણ થઈ.બીજે દિવસે પ્રધાનને કચ્છમાં ઘોડા લેવા મોકલી રાજા રાત્રે પ્રધાનને ઘેર ગયો. ગયો હતો કામાસક્તિથી પ્રેરાઈને, પણ ત્યાંના પોપટની દક્ષતાભરી વાણીથી તેમ પદ્મિનીના બોધક ઉપાયથી તેની કામવૃત્તિ વિગલિત થઈ ગઈ.“અર્ધું મન પોપટથી પળ્યું, અર્ધું નારીગુણથી ગળ્યું” એને “જાર આવ્યો તે જનક જ થયો, પસલી આપી મંદિર ગયો.” ઘેર પાછો ફરેલો પ્રધાન, પોપટ તથા પદ્મિનીના તેમ જ તે પછી રાજાના તથા પદ્મિનીનું સતીત્વ કેવા ચમત્કારથી સિદ્ધ થઈ રાજાને સજીવન કરે છે, તે વિસ્તારીને વર્ણવતી આ વાર્તા એના મધ્યકાલીન શ્રોતાઓની જેમ આજના વાચકોને ય પકડી રાખે તેવી છે. વાર્તામાં રાજા, પ્રધાન, પદ્મિની અને પોપટ એ ચારે મુખ્ય પત્રોના મોમાં સંસારજ્ઞાન અને વ્યવહાર-નીતિબોધના ઢગલાબંધ સુબોધક દોહરા-ચોપાઈ મૂકતાં કવિએ પાછું વાળીને જોયું નથી. પદ્મિનીના પિતાને ત્યાં પ્રધાનની શંકાના નિવારણાર્થે રમાતી પાસાબાજીમાં ૪ પાત્રો વડે ઉચ્ચારાતા ૨૦ અને વાવમાં પાણી પીવા જતાં રાજાએ અને પ્રધાને ૬-૬ વાર દીવાલ પર લખેલા ૧૨ એમ કુલ ૩૨ દોહરાને કારણે વાર્તાને ‘નંદ-બત્રીસી’ નામ અપાયું છે. પાસાની રમતનો પ્રસંગ શામળની સ્વતંત્ર કલ્પનાનો ઉમેરો છે. પુરોગામી ‘નંદ-બત્રીસી’ઓમાં એ નથી. {{Right|[અ.રા.]}}
<br>


નંદયસોમ(સૂરિ) [                ] : જૈન સાધુ. ૧૦ કડીના ‘ચોવીસ જિનલંછન-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા.  
<span style="color:#0000ff">'''નંદયસોમ(સૂરિ)'''</span> [                ] : જૈન સાધુ. ૧૦ કડીના ‘ચોવીસ જિનલંછન-ચૈત્યવંદન’ (મુ.)ના કર્તા.  
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. [કી.જો.]
કૃતિ : ચૈસ્તસંગ્રહ : ૩. {{Right|[કી.જો.]}}
<br>


નંદલાલ-૧ [ઈ.૧૭૧૮ સુધીમાં] : ‘નરસિંહ-ચરિત’ (લે.ઈ.૧૭૧૮)ના કર્તા.
<span style="color:#0000ff">'''નંદલાલ-૧'''</span> [ઈ.૧૭૧૮ સુધીમાં] : ‘નરસિંહ-ચરિત’ (લે.ઈ.૧૭૧૮)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.{{Right|[કી.જો.]}}
<br>


નંદલાલ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઋષિ રતિરામના શિષ્ય. ‘લબ્ધિપ્રકાશ-ચોપાઈ’(ર.ઈ.૧૮૪૭) તથા ‘જ્ઞાનપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૦) મળે છે તે ઉક્ત નંદલાલ જ હોવાનું સમજાય છે.  
<span style="color:#0000ff">'''નંદલાલ-૨'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ઋષિ રતિરામના શિષ્ય. ‘લબ્ધિપ્રકાશ-ચોપાઈ’(ર.ઈ.૧૮૪૭) તથા ‘જ્ઞાનપ્રકાશ’ (ર.ઈ.૧૮૨૦) મળે છે તે ઉક્ત નંદલાલ જ હોવાનું સમજાય છે.  
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}
<br>
   
   
નંદલાલ-૩ [                ] : પિતાનું નામ માણેકલાલ. પદોના કર્તા.
<span style="color:#0000ff">'''નંદલાલ-૩'''</span> [                ] : પિતાનું નામ માણેકલાલ. પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[કી.જો.]}}
<br>
   
   
નંદલાલ-૪ [                ] : શ્રાવક. ‘ભરત વિષ્ણુકુમાર-રાસ’ના કર્તા.
<span style="color:#0000ff">'''નંદલાલ-૪'''</span> [                ] : શ્રાવક. ‘ભરત વિષ્ણુકુમાર-રાસ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા. {{Right|[કી.જો.]}}
<br>


નંદસાગર [                ] : હિન્દીની અસરવાળી ગુજરાતી ભાષામાં રચાયેલ ૪ કડીની હોરી (મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''નંદસાગર'''</span> [                ] : હિન્દીની અસરવાળી ગુજરાતી ભાષામાં રચાયેલ ૪ કડીની હોરી (મુ.)ના કર્તા.
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. [ર.ર.દ.]
કૃતિ : જૈકાપ્રકાશ : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


નંદિવર્ધન(સૂરિ) [ઈ.૧૫૩૨માં હયાત] : રાજગચ્છના જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૫૧૫નો એમનો પ્રતિમાલેખ મળે છે. એમણે ‘યાદવ-રાસ’ (ર.ઈ.૧૫૩૨) રચેલ છે.
<span style="color:#0000ff">'''નંદિવર્ધન(સૂરિ)'''</span>  [ઈ.૧૫૩૨માં હયાત] : રાજગચ્છના જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૫૧૫નો એમનો પ્રતિમાલેખ મળે છે. એમણે ‘યાદવ-રાસ’ (ર.ઈ.૧૫૩૨) રચેલ છે.
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૨, દર્શનવિજ્યજી વગેરે; ઈ.૧૯૬૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. જૈન પરંપરાનો ઇતિહાસ ભા. ૨, દર્શનવિજ્યજી વગેરે; ઈ.૧૯૬૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}
<br>


નંદીસર [                ] : ૯ કડીના ‘પ્રભાતેમંગલ’ (મુ.) નામના પદના કર્તા.
<span style="color:#0000ff">'''નંદીસર'''</span> [                ] : ૯ કડીના ‘પ્રભાતેમંગલ’ (મુ.) નામના પદના કર્તા.
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [ર.ર.દ.]
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. {{Right|[ર.ર.દ.]}}
<br>


નાકર(દાસ)-૧ [ઈ.૧૬મી સદી] : આખ્યાનકાર. વીકાના પુત્ર. જ્ઞાતિએ દશાવાળ વણિક. વડોદરાના વતની. એમની કૃતિઓ ઈ.૧૫૧૬થી ઈ.૧૫૬૮ સુધીનાં રચનાવર્ષો બતાવે છે તેથી એમનો કવનકાળ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધમાં વિસ્તરે છે એમ કહેવાય. હરિહર ભટ્ટની કૃપાનો એમણે એક વખત ઉલ્લેખ કર્યો છે. તેમની પાસેથી એમણે કદાચ પૌરાણિક કથાઓનું જ્ઞાન મેળવ્યું હોય. આખ્યાનો રચીને એ વડોદરાના નાગર બ્રાહ્મણ મદનને કે એના પુત્ર (સંભવત: ન્હાન)ને પુણ્યવિસ્તારના હેતુથી લોકો સમક્ષ ગાઈ સંભળાવવા આપી દેતા હતા. પોતે સંસ્કૃત જાણતા નથી એમ કવિ કહે છે પરંતુ એમની કૃતિઓ પૌરાણિક કથાઓનું જે જ્ઞાન પ્રગટ કરે છે, કવિ કાલિદાસ, વાલ્મીકિ, વ્યાસ, શ્રીહર્ષ વગેરેથી પરિચિત જણાય છે ને એમની કૃતિઓમાં દીર્ઘ સમાસયુક્ત સંસ્કૃત પદાવલીનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે, તે બધું માત્ર શ્રૌત જ્ઞાનને આભારી હોવાનું માનવું કે કેમ તે પ્રશ્ન છે. કવિની કૃતિઓમાંથી એમનો બ્રાહ્મણો માટેનો પૂજ્યભાવ અને એમનું નમ્ર, વિવેકી અને નિસ્પૃહી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. કવિ કૃષ્ણભક્ત વૈષ્ણવ જણાય છે.  
<span style="color:#0000ff">'''નાકર(દાસ)-૧'''</span> [ઈ.૧૬મી સદી] : આખ્યાનકાર. વીકાના પુત્ર. જ્ઞાતિએ દશાવાળ વણિક. વડોદરાના વતની. એમની કૃતિઓ ઈ.૧૫૧૬થી ઈ.૧૫૬૮ સુધીનાં રચનાવર્ષો બતાવે છે તેથી એમનો કવનકાળ ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ તથા ઉત્તરાર્ધમાં વિસ્તરે છે એમ કહેવાય. હરિહર ભટ્ટની કૃપાનો એમણે એક વખત ઉલ્લેખ કર્યો છે. તેમની પાસેથી એમણે કદાચ પૌરાણિક કથાઓનું જ્ઞાન મેળવ્યું હોય. આખ્યાનો રચીને એ વડોદરાના નાગર બ્રાહ્મણ મદનને કે એના પુત્ર (સંભવત: ન્હાન)ને પુણ્યવિસ્તારના હેતુથી લોકો સમક્ષ ગાઈ સંભળાવવા આપી દેતા હતા. પોતે સંસ્કૃત જાણતા નથી એમ કવિ કહે છે પરંતુ એમની કૃતિઓ પૌરાણિક કથાઓનું જે જ્ઞાન પ્રગટ કરે છે, કવિ કાલિદાસ, વાલ્મીકિ, વ્યાસ, શ્રીહર્ષ વગેરેથી પરિચિત જણાય છે ને એમની કૃતિઓમાં દીર્ઘ સમાસયુક્ત સંસ્કૃત પદાવલીનો પણ ઉપયોગ થયેલો જોવા મળે છે, તે બધું માત્ર શ્રૌત જ્ઞાનને આભારી હોવાનું માનવું કે કેમ તે પ્રશ્ન છે. કવિની કૃતિઓમાંથી એમનો બ્રાહ્મણો માટેનો પૂજ્યભાવ અને એમનું નમ્ર, વિવેકી અને નિસ્પૃહી વ્યક્તિત્વ પ્રગટ થાય છે. કવિ કૃષ્ણભક્ત વૈષ્ણવ જણાય છે.  
મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતામાં નાકરનું ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યનું સ્થાન છે. વલણ/ઊથલાવાળો કડવાબંધ પહેલીવાર આ કવિમાં જ સિદ્ધ થયો છે. પૌરાણિક કથાવસ્તુમાં સમકાલીન રંગો ઉમેરી એને લોકભોગ્ય બનાવવાની કેડી એમણે જ પહેલી પાડી છે, જેનું અનુસરણ પછી પ્રેમાનંદે વધુ સફળતાથી કર્યુ છે. એ રીતે ભાલણ અને પ્રેમાનંદની વચ્ચે એ કડી રૂપ કવિ છે. એમણે જ ગુજરાતીમાં પ્રથમ વાર મહાભારતનાં ૯ પર્વો અને જૈમિનિના ‘અશ્વમેઘ’નાં ૫ આખ્યાનો ઉતાર્યાં છે.
મધ્યકાલીન ગુજરાતી આખ્યાનકવિતામાં નાકરનું ઐતિહાસિક દૃષ્ટિએ અગત્યનું સ્થાન છે. વલણ/ઊથલાવાળો કડવાબંધ પહેલીવાર આ કવિમાં જ સિદ્ધ થયો છે. પૌરાણિક કથાવસ્તુમાં સમકાલીન રંગો ઉમેરી એને લોકભોગ્ય બનાવવાની કેડી એમણે જ પહેલી પાડી છે, જેનું અનુસરણ પછી પ્રેમાનંદે વધુ સફળતાથી કર્યુ છે. એ રીતે ભાલણ અને પ્રેમાનંદની વચ્ચે એ કડી રૂપ કવિ છે. એમણે જ ગુજરાતીમાં પ્રથમ વાર મહાભારતનાં ૯ પર્વો અને જૈમિનિના ‘અશ્વમેઘ’નાં ૫ આખ્યાનો ઉતાર્યાં છે.
મહાભારતનાં પર્વોમાં નાકર આગળનાં પર્વોને સંક્ષિપ્તરૂપે સમાવી લઈને કોઈપણ પર્વને સુઘટિત રૂપ આપે છે, કેટલાંક પેટાપર્વો છોડી દે છે, કેટલાક પ્રસંગોના ટૂંકા સાર આપી ચલાવે છે, ક્યાંક કથાક્રમનિરૂપણમાં ફેરફાર કરે છે ને કવચિત્ કાવ્યોચિત પ્રસંગો પણ ઉમેરે છે. કેટલાંક પર્વોમાં કવિની નામછાપ મળતી નથી. પરંતુ આનુષંગિક પ્રમાણો એ કૃતિઓ આ કવિની જ હોવાનું જ જણાવે છે. એમનું સૌથી વધુ નોંધપાત્ર પર્વ તે ‘વિરાટપર્વ’છે. ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ (ર.ઈ.૧૫૪૫/સં.૧૬૦૧, માગશર સુદ ૧૦, સોમવાર; મુ.)માં પહેલાં ૨૧ કડવાંમાં આગળનાં પર્વોનું વૃત્તાંત વર્ણવાયું છે. આ કૃતિ જરા જુદું સપ્રયોજન કથાનિર્માણ કરવાની કવિની શક્તિ, બહુજન સમાજનાં સ્વભાવલક્ષણોનું પૌરાણિક પાત્રોમાં આરોપણ કરવાની કવિની વૃત્તિ, એમની વિનોદવૃત્તિ અને એમની અલંકાર તથા ભાષાની પ્રૌઢિનો સુભગ પરિચય કરાવે છે. ૧૧૫ કડવાંનું ‘આરણ્યકપર્વ’(મુ.) પણ કેટલાંક સુંદર ચરિત્રચિત્રણો, કેટલાંક વર્ણનો અને કવિના વાગ્વૈભવથી રમણીય બનેલું છે.
મહાભારતનાં પર્વોમાં નાકર આગળનાં પર્વોને સંક્ષિપ્તરૂપે સમાવી લઈને કોઈપણ પર્વને સુઘટિત રૂપ આપે છે, કેટલાંક પેટાપર્વો છોડી દે છે, કેટલાક પ્રસંગોના ટૂંકા સાર આપી ચલાવે છે, ક્યાંક કથાક્રમનિરૂપણમાં ફેરફાર કરે છે ને કવચિત્ કાવ્યોચિત પ્રસંગો પણ ઉમેરે છે. કેટલાંક પર્વોમાં કવિની નામછાપ મળતી નથી. પરંતુ આનુષંગિક પ્રમાણો એ કૃતિઓ આ કવિની જ હોવાનું જ જણાવે છે. એમનું સૌથી વધુ નોંધપાત્ર પર્વ તે ‘વિરાટપર્વ’છે. ૬૫ કડવાંની આ આખ્યાનકૃતિ (ર.ઈ.૧૫૪૫/સં.૧૬૦૧, માગશર સુદ ૧૦, સોમવાર; મુ.)માં પહેલાં ૨૧ કડવાંમાં આગળનાં પર્વોનું વૃત્તાંત વર્ણવાયું છે. આ કૃતિ જરા જુદું સપ્રયોજન કથાનિર્માણ કરવાની કવિની શક્તિ, બહુજન સમાજનાં સ્વભાવલક્ષણોનું પૌરાણિક પાત્રોમાં આરોપણ કરવાની કવિની વૃત્તિ, એમની વિનોદવૃત્તિ અને એમની અલંકાર તથા ભાષાની પ્રૌઢિનો સુભગ પરિચય કરાવે છે. ૧૧૫ કડવાંનું ‘આરણ્યકપર્વ’(મુ.) પણ કેટલાંક સુંદર ચરિત્રચિત્રણો, કેટલાંક વર્ણનો અને કવિના વાગ્વૈભવથી રમણીય બનેલું છે.
Line 453: Line 472:
નાકરની લઘુકૃતિઓમાં શિવરાત્રિનો મહિમા ગાતો ‘વ્યાધ-મૃગલી-સંવાદ’ (મુ.) પાર્વતી, ઇશ્વર, વ્યાધ અને મૃગીના સંવાદ રૂપે રચાયેલ છે. ૩૧ કડીનો ‘સોગઠા’નો ગરબો’ પણ ચોપાટ ખેલતા રાધાકૃષ્ણ વચ્ચેના સંવાદનો આશ્રય લે છે અને ઉત્કટ પ્રેમોર્મિનું રમણીય આલેખન કરે છે. ‘ગરબો’ શબ્દનો આ કદાચ પહેલો પ્રયોગ છે. મહાભારતના ઉદ્યોગપર્વ આધારિત અને પ્રસંગઉમેરણ થવા છતાં સંક્ષિપ્ત ‘કૃષ્ણવિષ્ટિ’ ઓવીના લયની છંદોરચનાથી ધ્યાન ખેંચે છે, તો ૧૦ પદોએ અધૂરી ‘ભ્રમર-ગીતા’ એના ભાવમાધુર્યથી આકર્ષી રહે છે. ૫૦ પંક્તિની ‘ભીલડીના દ્વાદશમાસ’(મુ.) તથા ૨૬ કડીની ‘વિદુરની વિનતિ’(મુ.) એ કૃતિઓની હસ્તપ્રતો પ્રાપ્ય ન હોઈ એમાં નાકરના કર્તૃત્વ વિશે શંકા રહે છે.
નાકરની લઘુકૃતિઓમાં શિવરાત્રિનો મહિમા ગાતો ‘વ્યાધ-મૃગલી-સંવાદ’ (મુ.) પાર્વતી, ઇશ્વર, વ્યાધ અને મૃગીના સંવાદ રૂપે રચાયેલ છે. ૩૧ કડીનો ‘સોગઠા’નો ગરબો’ પણ ચોપાટ ખેલતા રાધાકૃષ્ણ વચ્ચેના સંવાદનો આશ્રય લે છે અને ઉત્કટ પ્રેમોર્મિનું રમણીય આલેખન કરે છે. ‘ગરબો’ શબ્દનો આ કદાચ પહેલો પ્રયોગ છે. મહાભારતના ઉદ્યોગપર્વ આધારિત અને પ્રસંગઉમેરણ થવા છતાં સંક્ષિપ્ત ‘કૃષ્ણવિષ્ટિ’ ઓવીના લયની છંદોરચનાથી ધ્યાન ખેંચે છે, તો ૧૦ પદોએ અધૂરી ‘ભ્રમર-ગીતા’ એના ભાવમાધુર્યથી આકર્ષી રહે છે. ૫૦ પંક્તિની ‘ભીલડીના દ્વાદશમાસ’(મુ.) તથા ૨૬ કડીની ‘વિદુરની વિનતિ’(મુ.) એ કૃતિઓની હસ્તપ્રતો પ્રાપ્ય ન હોઈ એમાં નાકરના કર્તૃત્વ વિશે શંકા રહે છે.
કૃતિ : ૧. ઓખાહરણ (પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસનાં), સં. ગજેન્દ્રશંકર લા. પંડ્યા, ઈ.૧૯૩૮ (+સં.); ૨. પ્રાકામાળા : ૧૧ (+સં.); ૩. પ્રાકાવિનોદ : ૧; ૪. પ્રાકસુધા : ૪; ૫. બૃકાદોહન : ૬, ૭, ૮ (+સં.); ૬. મહાભારત : ૨ (+સં.), ૩(+સં.), ૫; ૭. સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.);  ૮. પ્રાકાત્રૈમાસિક, અં. ર. ઈ.૧૮૯૨; ૯. બુદ્ધિપ્રકાશ, મેથી ડિસેમ્બર, ૧૯૨૨-‘નાકરકૃત ઓખાહરણ’; ૧૦. સાહિત્ય, ડિસે. ૧૯૨૩થી જુલાઈ ૧૯૨૪ ‘નાકરકૃત મોરધ્વજાખ્યાન’, સં. ભાનુસુખરામ નિ. મહેતા (+સં.)
કૃતિ : ૧. ઓખાહરણ (પ્રેમાનંદ, નાકર અને વિષ્ણુદાસનાં), સં. ગજેન્દ્રશંકર લા. પંડ્યા, ઈ.૧૯૩૮ (+સં.); ૨. પ્રાકામાળા : ૧૧ (+સં.); ૩. પ્રાકાવિનોદ : ૧; ૪. પ્રાકસુધા : ૪; ૫. બૃકાદોહન : ૬, ૭, ૮ (+સં.); ૬. મહાભારત : ૨ (+સં.), ૩(+સં.), ૫; ૭. સગાળશા-આખ્યાન, સં. વ્રજરાય મુ. દેસાઈ, ઈ.૧૯૩૪ (+સં.);  ૮. પ્રાકાત્રૈમાસિક, અં. ર. ઈ.૧૮૯૨; ૯. બુદ્ધિપ્રકાશ, મેથી ડિસેમ્બર, ૧૯૨૨-‘નાકરકૃત ઓખાહરણ’; ૧૦. સાહિત્ય, ડિસે. ૧૯૨૩થી જુલાઈ ૧૯૨૪ ‘નાકરકૃત મોરધ્વજાખ્યાન’, સં. ભાનુસુખરામ નિ. મહેતા (+સં.)
સંદર્ભ : ૧. કવિ નાકર એક અધ્યયન, ચિમનલાલ શિ. ત્રિવેદી ઈ.૧૯૬૬;  ૨. કવિચરિત : ૧-૨;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ડિકેટલૉગભાવિ, ૭. ફૉહનામાવલિ. [ચિ.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિ નાકર એક અધ્યયન, ચિમનલાલ શિ. ત્રિવેદી ઈ.૧૯૬૬;  ૨. કવિચરિત : ૧-૨;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહાયાદી; ૫. ડિકેટલૉગબીજે; ૬. ડિકેટલૉગભાવિ, ૭. ફૉહનામાવલિ. {{Right|[ચિ.ત્રિ.]}}
<br>


નાકર(મુનિ)-૨ [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા.
<span style="color:#0000ff">'''નાકર(મુનિ)-૨'''</span> [ઈ.૧૬૪૧ સુધીમાં] : જૈન સાધુ. ‘સૂત્રકૃતાંગસૂત્ર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૬૪૧)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, ઈ.૧૯૫૯-પરિશિષ્ટ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાપઅહેવાલ : ૨૦, પ્ર. જેઠાલાલ જી. ગાંધી, ઈ.૧૯૫૯-પરિશિષ્ટ;  ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}
<br>


નાકર-૩ [                ] : હરિજન ગરોડા બ્રાહ્મણ. પિતાનામ સાચર. જન્મ સિદ્ધપુર પાસે ડાભડીમાં તેમના દાદા વીરાને રાધનપુરના નવાબના ત્રાસની સામે થતાં વતન છોડવું પડ્યું તેથી પછીથી વિરમગામ તાલુકાનાં કાંઝમાં અને પાછળથી છનિયારમાં નિવાસ. કવિ ત્રિકમસાહેબ (અવ. ઈ.૧૮૦૨)ની પૂર્વે લગભગ ૫૦ વર્ષ પહેલાં થયેલા કહેવાય છે. એમની જન્મ, નામકરણ, સીમંત, લગ્ન, વાસ્તુ, હળ જોતરવું વગેરે અનેક પ્રસંગોની વિધિઓ અને એનાં મુહૂર્તો વર્ણવતી અને જ્યોતિષના અન્ય વિષયો અંગેની ‘આરજા’ નામક ૭૯ લઘુ પદ્યરચનાઓ (મુ.) મળે છે.  
<span style="color:#0000ff">'''નાકર-૩'''</span>  [                ] : હરિજન ગરોડા બ્રાહ્મણ. પિતાનામ સાચર. જન્મ સિદ્ધપુર પાસે ડાભડીમાં તેમના દાદા વીરાને રાધનપુરના નવાબના ત્રાસની સામે થતાં વતન છોડવું પડ્યું તેથી પછીથી વિરમગામ તાલુકાનાં કાંઝમાં અને પાછળથી છનિયારમાં નિવાસ. કવિ ત્રિકમસાહેબ (અવ. ઈ.૧૮૦૨)ની પૂર્વે લગભગ ૫૦ વર્ષ પહેલાં થયેલા કહેવાય છે. એમની જન્મ, નામકરણ, સીમંત, લગ્ન, વાસ્તુ, હળ જોતરવું વગેરે અનેક પ્રસંગોની વિધિઓ અને એનાં મુહૂર્તો વર્ણવતી અને જ્યોતિષના અન્ય વિષયો અંગેની ‘આરજા’ નામક ૭૯ લઘુ પદ્યરચનાઓ (મુ.) મળે છે.  
કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦. [કી.જો.]
કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦.{{Right|[કી.જો.]}}
<br>


નાકર-૪ [                ] : પોતાને ‘લઘુ નાકર’ તરીકે ઓળખાવે છે. ‘કૃષ્ણ-ગીત’ (લે. સં.૧૮મી સદી અનુ.) અને ૫ કડીના ‘ભવાનીનો છંદ’ના કર્તા.
<span style="color:#0000ff">'''નાકર-૪'''</span> [                ] : પોતાને ‘લઘુ નાકર’ તરીકે ઓળખાવે છે. ‘કૃષ્ણ-ગીત’ (લે. સં.૧૮મી સદી અનુ.) અને ૫ કડીના ‘ભવાનીનો છંદ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપો;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાસ્વરૂપો;  ૨. ફાહનામાવલિ : ૨; ૩. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}
<br>


નાકો [                ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૧૯ કડીની ‘પાંચ પાંડવ-સઝાય’ (મુ.)ના કર્તા.  
<span style="color:#0000ff">'''નાકો'''</span> [                ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિના શિષ્ય. ૧૯ કડીની ‘પાંચ પાંડવ-સઝાય’ (મુ.)ના કર્તા.  
કૃતિ : સજઝાયમાલા (શ્રા) : ૧ [કી.જો.]
કૃતિ : સજઝાયમાલા (શ્રા) : ૧ {{Right|[કી.જો.]}}
<br>


નાગમતી અને નાગવાળાના લોકકથાના દુહા : સવિયાણાના રજપૂત કુંવર નાગવાળા અને ત્યાં આવી ચડેલી આહીરકન્યા (કોઈ કાઠીકન્યા પણ કહે છે)ની કરુણાન્ત પ્રેમકથાના ૪૫ જેટલા દુહા (મુ.) પ્રાપ્ત થાય છે. બજારમાંથી પસાર થયેલા નાગને જોતાં વેપારીની હાટે બેઠેલી નાગમતીનું ઘી ઢોળાય છે તે વખતનો નાગમતીનો ઉદ્ગાર-“ધોળ્યાં જાવ રે ઘી, આજુનાં ઉતારનાં, ધન્ય વારો ધન્ય દિ, નીરખ્યો વાળા નાગને” - એના છલકાતા સ્નેહભાવને વ્યક્ત કરે છે, તો પરસ્ત્રીઓને કારણે પોતાના મુખ આડી ઢાલ ધરી દેતા નાગને એ “બાધી જોવે બજાર, પ્રીતમ ! તમણી પાઘને, અમણી કીં અભાગ ! ધમળના, ઢાલું દિયો” એવી વિનવણી કરે છે, તેમાં નાગના ચારિત્ર્યની ઉદાત્તતા સાથે નાગમતીની હતાશાની વેદનાને અસરકારક અભિવ્યક્તિ મળી છે. પોતે આપેલા વાયદામાં નાગમતી મોડી પડતાં એને નાગને આત્મહત્યા વહોરીને મૃત્યુ પામેલો જોવો પડે છે એ વખતે ‘નાગ’ નામનો લાભ લઈને પોતાને વાદણ કલ્પી પોતાના પ્રેમની મોરલીથી એને જગાડવાનો એ પ્રયાસ કરે છે તે ઉદ્ગારો પણ કલ્પનારસિક ને મર્મભર્યા છે - નવકુળનો નાગ તો સંગીત સાંભળીને ફેણ માંડે જ. હલકો જળસાપ નાસી જાય ! ઘનિષ્ઠ સ્નેહસંબંધથી આઠે પહોર અડકી રહેતાં પાણી અને પાળના સંબંધ સાથેની સરખામણી તળપદા જીવનમાંથી આવતી ને રોચક છે.  
<span style="color:#0000ff">'''નાગમતી અને નાગવાળાના લોકકથાના દુહા'''</span> : સવિયાણાના રજપૂત કુંવર નાગવાળા અને ત્યાં આવી ચડેલી આહીરકન્યા (કોઈ કાઠીકન્યા પણ કહે છે)ની કરુણાન્ત પ્રેમકથાના ૪૫ જેટલા દુહા (મુ.) પ્રાપ્ત થાય છે. બજારમાંથી પસાર થયેલા નાગને જોતાં વેપારીની હાટે બેઠેલી નાગમતીનું ઘી ઢોળાય છે તે વખતનો નાગમતીનો ઉદ્ગાર-“ધોળ્યાં જાવ રે ઘી, આજુનાં ઉતારનાં, ધન્ય વારો ધન્ય દિ, નીરખ્યો વાળા નાગને” - એના છલકાતા સ્નેહભાવને વ્યક્ત કરે છે, તો પરસ્ત્રીઓને કારણે પોતાના મુખ આડી ઢાલ ધરી દેતા નાગને એ “બાધી જોવે બજાર, પ્રીતમ ! તમણી પાઘને, અમણી કીં અભાગ ! ધમળના, ઢાલું દિયો” એવી વિનવણી કરે છે, તેમાં નાગના ચારિત્ર્યની ઉદાત્તતા સાથે નાગમતીની હતાશાની વેદનાને અસરકારક અભિવ્યક્તિ મળી છે. પોતે આપેલા વાયદામાં નાગમતી મોડી પડતાં એને નાગને આત્મહત્યા વહોરીને મૃત્યુ પામેલો જોવો પડે છે એ વખતે ‘નાગ’ નામનો લાભ લઈને પોતાને વાદણ કલ્પી પોતાના પ્રેમની મોરલીથી એને જગાડવાનો એ પ્રયાસ કરે છે તે ઉદ્ગારો પણ કલ્પનારસિક ને મર્મભર્યા છે - નવકુળનો નાગ તો સંગીત સાંભળીને ફેણ માંડે જ. હલકો જળસાપ નાસી જાય ! ઘનિષ્ઠ સ્નેહસંબંધથી આઠે પહોર અડકી રહેતાં પાણી અને પાળના સંબંધ સાથેની સરખામણી તળપદા જીવનમાંથી આવતી ને રોચક છે.  
કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨. સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સોરઠી ગીત કથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૧, ઈ.૧૯૭૯ (બીજી આ.) [જ.કો.]
કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨. સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સોરઠી ગીત કથાઓ, સં. ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૩૧, ઈ.૧૯૭૯ (બીજી આ.){{Right|[જ.કો.]}}
<br>


નાગર : આ નામે ૨ ગુજરાતી તથા ૨ હિંદી કૃષ્ણભક્તિનાં પદ નાગરનાં છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
<span style="color:#0000ff">'''નાગર'''</span> : આ નામે ૨ ગુજરાતી તથા ૨ હિંદી કૃષ્ણભક્તિનાં પદ નાગરનાં છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૧; બૃકાદોહન : ૮.
કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. પ્રાકાસુધા : ૧; બૃકાદોહન : ૮.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ડિકેટલૉગભાવિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ડિકેટલૉગભાવિ. {{Right|[કી.જો.]}}
<br>


નાગર-૧ (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : વેડવના વતની. હિંદીભાષાની છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ. ઈ.૧૮૦૪)ની પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર’(મુ.) એ કૃતિના કર્તા.
<span style="color:#0000ff">'''નાગર-૧'''</span> (ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ) : વેડવના વતની. હિંદીભાષાની છાંટવાળી રવિદાસ/રવિસાહેબ (જ.ઈ.૧૭૨૭-અવ. ઈ.૧૮૦૪)ની પ્રશસ્તિ કરતી ૧૦ કડીની ‘રવિદાસને પત્ર’(મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં.૧૯૮૯. [કી.જો.]
કૃતિ : રવિભાણ સંપ્રદાયની વાણી, પ્ર. મંછારામ મોતી, સં.૧૯૮૯.{{Right|[કી.જો.]}}
<br>


નાગરદાસ [જ.ઈ.૧૬૩૬-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વૈષ્ણવ કવિ. મહદમણિ શ્રી ગોકુલભાઈજીના પુત્ર. ‘જ્ઞાનપ્રબોધ’, ‘વિરહરસ’, ‘ભજનાનંદ’, ગોમતીબહેનકૃત ‘કમનરસ’નાં છેલ્લાં ૬ માંગલ્યો (ર.ઈ.૧૬૯૫) તથા કેટલાંક ધોળ-પદના કર્તા. ‘પંચમતરંગ’નાં માંગલ્યો પણ તેમણે રચ્યાં હોવાનું કહેવાય છે. ‘યમુના સુવન વલ્લભદાસ’ એવો નામોલ્લેખ જે કૃતિઓમાં મળે છે તે કૃતિઓ નાગરદાસની છે એમ માનવું એવી નોંધ પણ  
નાગરદાસ [જ.ઈ.૧૬૩૬-ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : વૈષ્ણવ કવિ. મહદમણિ શ્રી ગોકુલભાઈજીના પુત્ર. ‘જ્ઞાનપ્રબોધ’, ‘વિરહરસ’, ‘ભજનાનંદ’, ગોમતીબહેનકૃત ‘કમનરસ’નાં છેલ્લાં ૬ માંગલ્યો (ર.ઈ.૧૬૯૫) તથા કેટલાંક ધોળ-પદના કર્તા. ‘પંચમતરંગ’નાં માંગલ્યો પણ તેમણે રચ્યાં હોવાનું કહેવાય છે. ‘યમુના સુવન વલ્લભદાસ’ એવો નામોલ્લેખ જે કૃતિઓમાં મળે છે તે કૃતિઓ નાગરદાસની છે એમ માનવું એવી નોંધ પણ  
26,604

edits