સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/એક તેતરને કારણે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 235: Line 235:
મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું. મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. <ref>કોઈ કહે છે કે એ મૂળી ઢેઢ હતી.</ref>  એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.
મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું. મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. <ref>કોઈ કહે છે કે એ મૂળી ઢેઢ હતી.</ref>  એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = રા’ નવઘણ
|next = એક અબળાને કારણે
}}
26,604

edits