ગુજરાતી પ્રવાસસાહિત્ય સંપદા/સંપાદક-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:


વિવેચનમાં તેમજ સર્જનાત્મક લેખનમાં એમનું સઘન છતાં મરમાળુ ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ તેમની વિશેષ ઓળખ છે.
વિવેચનમાં તેમજ સર્જનાત્મક લેખનમાં એમનું સઘન છતાં મરમાળુ ગદ્ય હંમેશાં રસપ્રદ બની રહે છે એ તેમની વિશેષ ઓળખ છે.
સરનામું : ૧૮ હેમદીપ સોસાયટી, દીવાળીપુરા જૂનો પાદરા માર્ગ વડોદરા ૩૯૦૦૦૭  ફોન. ૯૨૨ ૮૨૧ ૫૨૭૫
{{poem2Close}}
{{poem2Close}}
{{right|'''– કિશોર વ્યાસ'''}}
{{right|'''– કિશોર વ્યાસ'''}}




{{center|'''સંપાદક-પરિચય'''}}
{{center|'''સંપાદક-પરિચય:<br>ભારતી રાણે'''}}
{{poem2Open}}
{{poem2Open}}
ભારતી રાજીવ રાણે(જ.૧૯૫૪) આપણાં એક અગ્રગણ્ય પ્રવાસલેખક ઉપરાંત કવિ અને નવલકથાલેખક પણ છે. વ્યવસાયે એ તેજસ્વી કારકિર્દીવાળાં તબીબ, ગાય્નેકોલૉજિસ્ટ છે અને બારડોલીમાં ડૉ. રાજીવ રાણે સાથે પોતાની હૉસ્પિટલ ‘સ્નેહાંજલિ’ ચલાવે છે.
ભારતી રાજીવ રાણે(જ.૧૯૫૪) આપણાં એક અગ્રગણ્ય પ્રવાસલેખક ઉપરાંત કવિ અને નવલકથાલેખક પણ છે. વ્યવસાયે એ તેજસ્વી કારકિર્દીવાળાં તબીબ, ગાય્નેકોલૉજિસ્ટ છે અને બારડોલીમાં ડૉ. રાજીવ રાણે સાથે પોતાની હૉસ્પિટલ ‘સ્નેહાંજલિ’ ચલાવે છે.