15,263
edits
(+1) |
(+photo) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
[[File:Raghuvir Chaudhari.jpg|center|200px]] | |||
<center><big><big>'''કવિ અને કવિતાઃ રઘુવીર ચૌધરી'''</big></big></center> | <center><big><big>'''કવિ અને કવિતાઃ રઘુવીર ચૌધરી'''</big></big></center> | ||
Line 57: | Line 57: | ||
‘ઋતંભરા’ (સર્ગઃ૯)માંથી આ પંક્તિઓ સાંભળીએઃ | ‘ઋતંભરા’ (સર્ગઃ૯)માંથી આ પંક્તિઓ સાંભળીએઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘નિચોવી નિજ અસ્તિત્વ છીપમાં મોતી સર્જતી, | {{Block center|'''<poem>‘નિચોવી નિજ અસ્તિત્વ છીપમાં મોતી સર્જતી, | ||
સ્નેહના તપથી નારી માતા – ઋતંભરા થતી.’ | સ્નેહના તપથી નારી માતા – ઋતંભરા થતી.’ | ||
<nowiki>*</nowiki> | <nowiki>*</nowiki> | ||
‘કહું છું સર્વ શાસ્ત્રોની પરકમ્મા પૂરી કરીઃ | ‘કહું છું સર્વ શાસ્ત્રોની પરકમ્મા પૂરી કરીઃ | ||
ચાહવું એટલે હોવું – એ જ અસ્તિત્વની ધરી.’</poem>}} | ચાહવું એટલે હોવું – એ જ અસ્તિત્વની ધરી.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મૂલ્યની હાર અને બળની જીત એ આજની પણ વૈશ્વિક સમસ્યા છે, પણ શ્રી અરવિંદે કહ્યું છે તેમ, દુરિત સાથે સત્યનો, મૂલ્યનો સંઘર્ષ ચાલવાનો; દુરિતનું બળ વધારે હોવાનું, પણ અંતે વિજય સત્યનો, મૂલ્યનો થવાનો. | મૂલ્યની હાર અને બળની જીત એ આજની પણ વૈશ્વિક સમસ્યા છે, પણ શ્રી અરવિંદે કહ્યું છે તેમ, દુરિત સાથે સત્યનો, મૂલ્યનો સંઘર્ષ ચાલવાનો; દુરિતનું બળ વધારે હોવાનું, પણ અંતે વિજય સત્યનો, મૂલ્યનો થવાનો. | ||
Line 130: | Line 130: | ||
ઇકૉલૉજીના સંતુલનના વિરલ કાવ્ય ‘આપલે’ની પંક્તિઓ જોઈએઃ | ઇકૉલૉજીના સંતુલનના વિરલ કાવ્ય ‘આપલે’ની પંક્તિઓ જોઈએઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{''' | {{Block center|'''<poem> | ||
‘મૂળ પોતાને માટે ક્યાં પીએ છે? | ‘મૂળ પોતાને માટે ક્યાં પીએ છે? | ||
એ તો પાણીદાર બનાવે છે | એ તો પાણીદાર બનાવે છે | ||
Line 142: | Line 142: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘હું ખેડુ જોતરું જાત, | {{Block center|'''<poem>‘હું ખેડુ જોતરું જાત, | ||
સેવું ધરતી-આભને.’ | સેવું ધરતી-આભને.’</poem>'''}} | ||
{{Poem2Open}} | |||
ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ એમનાં કાવ્યોમાં કેવો પ્રગટ થાય છે?! | ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ એમનાં કાવ્યોમાં કેવો પ્રગટ થાય છે?! | ||
‘હું કેડી ખોતાં શતપથમાં પ્રસર્યો, | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘હું કેડી ખોતાં શતપથમાં પ્રસર્યો, | |||
ફેલાયો ઇમારતોના, રસ્તાઓના, આકાશોના અવકાશે. | ફેલાયો ઇમારતોના, રસ્તાઓના, આકાશોના અવકાશે. | ||
હું જન મન ગણ વચ્ચે વધતા | હું જન મન ગણ વચ્ચે વધતા | ||
Line 161: | Line 163: | ||
<nowiki>*</nowiki> | <nowiki>*</nowiki> | ||
‘હું તો એકલપંડો | ‘હું તો એકલપંડો | ||
જાત સાથે વાત વળનારો.’ | જાત સાથે વાત વળનારો.’</poem>'''}} | ||
</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ ધીમે ધીમે ખેતરમાં, માટીમાં, ધરતી-આભમાં ભળતો જતો પમાય છે. | ધરતી-આભને સેવનારા આ કવિનો ‘હું’ ધીમે ધીમે ખેતરમાં, માટીમાં, ધરતી-આભમાં ભળતો જતો પમાય છે. | ||
Line 190: | Line 192: | ||
સૃષ્ટિમાંથી સારપને સંકલિત કરનાર, નીરવતાને સઢથી ફરકતી જોઈ શકનાર, છીપમાં બેઠેલી સુંદરતાનો ઝુરાપો સંવેદી શકનાર, અખિલાઈ પ્રત્યે આસ્તિક એવા આ કવિને વંદન કરીને વિરમું. | સૃષ્ટિમાંથી સારપને સંકલિત કરનાર, નીરવતાને સઢથી ફરકતી જોઈ શકનાર, છીપમાં બેઠેલી સુંદરતાનો ઝુરાપો સંવેદી શકનાર, અખિલાઈ પ્રત્યે આસ્તિક એવા આ કવિને વંદન કરીને વિરમું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{સ-મ|૨૮-૫-’૨૩<br>અમદાવાદ||– યોગેશ જોષી}} | {{સ-મ|૨૮-૫-’૨૩<br>અમદાવાદ||'''– યોગેશ જોષી'''}} | ||
<br> | <br> |