ખબરદાર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/ખબરદારનું ગદ્યલેખન મુદ્રા: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
 
Line 116: Line 116:
અહીં પણ ખબરદાર પ્રયત્નતત્ત્વને તો આગળ ધરે જ છે. દરેક સંધિના અંતે આવતા તાલસ્થાનને તે લયબિંદુ કહે છે. આ લયબિંદુ મહદંશે તો શબ્દના સ્વાભાવિક મુખ્ય પ્રયત્નનું બિંદુ પણ હોય. ક્યારેક એ લયબિંદુ થોડુંક અન્ય શ્રુતિઓ તરફ પણ ખસે તો એથી વધુ વૈવિધ્ય આવે એવો એમનો ખ્યાલ છે.
અહીં પણ ખબરદાર પ્રયત્નતત્ત્વને તો આગળ ધરે જ છે. દરેક સંધિના અંતે આવતા તાલસ્થાનને તે લયબિંદુ કહે છે. આ લયબિંદુ મહદંશે તો શબ્દના સ્વાભાવિક મુખ્ય પ્રયત્નનું બિંદુ પણ હોય. ક્યારેક એ લયબિંદુ થોડુંક અન્ય શ્રુતિઓ તરફ પણ ખસે તો એથી વધુ વૈવિધ્ય આવે એવો એમનો ખ્યાલ છે.
પરંતુ આમ કરવાથી એમના શબ્દગત ‘પ્રયત્નતત્ત્વ’ના નિયમો અને ‘મહાછંદ’ના નિયમો વચ્ચે ઠીક ઠીક અરાજકતા ઊભી થઈ છે. શબ્દનો મુખ્ય પ્રયત્ન અને શબ્દના મુખ્ય–ગૌણ પ્રયત્નોની ભેળસેળ થાય છે. લયબિંદુ અન્ય શ્રુતિ પર આવતાં વૈવિધ્ય આવે એવી દલીલથી એમણે આ મુખ્ય-ગૌણ પ્રયત્નતત્ત્વની મુશ્કેલીને ઉકેલવા પ્રયત્ન કર્યો છે પણ એ દલીલ બહુ કામ આવતી નથી કેમ કે પ્રત્યેક પંક્તિમાં આવા પ્રયત્નો, સ્વાભાવિક રીતે જ, ઘણા વધુ રહેવાના જેમ કે–
પરંતુ આમ કરવાથી એમના શબ્દગત ‘પ્રયત્નતત્ત્વ’ના નિયમો અને ‘મહાછંદ’ના નિયમો વચ્ચે ઠીક ઠીક અરાજકતા ઊભી થઈ છે. શબ્દનો મુખ્ય પ્રયત્ન અને શબ્દના મુખ્ય–ગૌણ પ્રયત્નોની ભેળસેળ થાય છે. લયબિંદુ અન્ય શ્રુતિ પર આવતાં વૈવિધ્ય આવે એવી દલીલથી એમણે આ મુખ્ય-ગૌણ પ્રયત્નતત્ત્વની મુશ્કેલીને ઉકેલવા પ્રયત્ન કર્યો છે પણ એ દલીલ બહુ કામ આવતી નથી કેમ કે પ્રત્યેક પંક્તિમાં આવા પ્રયત્નો, સ્વાભાવિક રીતે જ, ઘણા વધુ રહેવાના જેમ કે–
રવિનાં પણ કિરણ સૌ દૂર દૂર ધસી
{{Poem2Close}}
{{Block center|<poem>
{{gap|1.5em}}|{{gap}}|{{gap}}|{{gap}}|{{gap|1.75em}}|
રવિનાં પણ કિરણ સૌ દૂર દૂર ધસી</poem>}}
{{Poem2Open}}
આ પંક્તિમાં ઊભા દંડથી દર્શાવેલી શ્રુતિઓ પર તાલ પડે છે પણ તેમાં શબ્દની આદિ શ્રુતિ પરનાં હોય એવાં તો તાલસ્થાનો તો ત્રણ જ છે. બાકીનાં ગૌણ શ્રુતિ પર આવે છે. વળી પ્રયત્નતત્ત્વની દૃષ્ટિએ તો, આ તાલસ્થાનો સિવાયની (અધોરેખાથી દર્શાવેલી) ચાર શ્રુતિઓ પર ‘મુખ્ય પ્રયત્ન’ પડે છે. જે ‘મહાછંદ’ની રીતે ગૌણ છે! એટલે આ પદ્યલય પણ સ્વાભાવિક ઉચ્ચારણની સમરેખ તો ચાલતો જ નથી.
આ પંક્તિમાં ઊભા દંડથી દર્શાવેલી શ્રુતિઓ પર તાલ પડે છે પણ તેમાં શબ્દની આદિ શ્રુતિ પરનાં હોય એવાં તો તાલસ્થાનો તો ત્રણ જ છે. બાકીનાં ગૌણ શ્રુતિ પર આવે છે. વળી પ્રયત્નતત્ત્વની દૃષ્ટિએ તો, આ તાલસ્થાનો સિવાયની (અધોરેખાથી દર્શાવેલી) ચાર શ્રુતિઓ પર ‘મુખ્ય પ્રયત્ન’ પડે છે. જે ‘મહાછંદ’ની રીતે ગૌણ છે! એટલે આ પદ્યલય પણ સ્વાભાવિક ઉચ્ચારણની સમરેખ તો ચાલતો જ નથી.
અહીં પણ તાલ જ નિયામક-તત્ત્વ બને છે. દૃઢ તાલસ્થાનોને કારણે ‘સ’ગણની પહેલી બે લઘુ શ્રુતિઓમાં ક્યારેક થતો ગુરુ શ્રુતિનો પ્રવેશ સહ્ય બન્યો છે, લયના પ્રવાહમાં એ ભળી જાય છે – આને ખબરદારના આ નવા છંદની એક નોંધપાત્ર વિશેષતા ગણી શકાય. પરંતુ પ્રત્યેક સંધિની અંતિમ શ્રુતિએ પડતો તાલ અહીં એટલો બધો નિયામક નીવડ્યો છે કે એણે એક તરફ ખબરદાર પ્રસ્થાપિત સ્વાભાવિક ઉચ્ચારણના ખ્યાલને તોડ્યો છે તો બીજી તરફ છંદના અખંડત્વને અને પ્રવાહિતાને એ અવકાશ આપતો નથી – એની એકતાનતા ક્યારેક શ્રવણકર્કશ પણ નીવડે છે. એટલે, અખંડ પદ્ય માટેનો છંદ શોધવાની, એક વધુ, અસફળ મથામણ તરીકે એ રહી જાય છે.
અહીં પણ તાલ જ નિયામક-તત્ત્વ બને છે. દૃઢ તાલસ્થાનોને કારણે ‘સ’ગણની પહેલી બે લઘુ શ્રુતિઓમાં ક્યારેક થતો ગુરુ શ્રુતિનો પ્રવેશ સહ્ય બન્યો છે, લયના પ્રવાહમાં એ ભળી જાય છે – આને ખબરદારના આ નવા છંદની એક નોંધપાત્ર વિશેષતા ગણી શકાય. પરંતુ પ્રત્યેક સંધિની અંતિમ શ્રુતિએ પડતો તાલ અહીં એટલો બધો નિયામક નીવડ્યો છે કે એણે એક તરફ ખબરદાર પ્રસ્થાપિત સ્વાભાવિક ઉચ્ચારણના ખ્યાલને તોડ્યો છે તો બીજી તરફ છંદના અખંડત્વને અને પ્રવાહિતાને એ અવકાશ આપતો નથી – એની એકતાનતા ક્યારેક શ્રવણકર્કશ પણ નીવડે છે. એટલે, અખંડ પદ્ય માટેનો છંદ શોધવાની, એક વધુ, અસફળ મથામણ તરીકે એ રહી જાય છે.