ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/વિનોદ ગાંધી: Difference between revisions

+1
(+ Text)
 
(+1)
Line 2: Line 2:
{{Heading|‘સગડીનો અગ્નિ’ :<br>નીતિન રાઠોડ}}
{{Heading|‘સગડીનો અગ્નિ’ :<br>નીતિન રાઠોડ}}


[[File:Utpal Bhayani 1.jpg|200px|right]]  
[[File:Vinod Gandhi.jpg|200px|right]]  
{{Poem2Open}}
{{Poem2Open}}
(‘સગડીનો અગ્નિ’ (વિનોદ ગાંધી) વાર્તાસંગ્રહ, ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ, પ્ર. આ. ૨૦૧૩(બીજી ૨૦૧૩), મૂલ્ય ૮૦, પૃષ્ઠ ૧૨૨)
(‘સગડીનો અગ્નિ’ (વિનોદ ગાંધી) વાર્તાસંગ્રહ, ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ, પ્ર. આ. ૨૦૧૩(બીજી ૨૦૧૩), મૂલ્ય ૮૦, પૃષ્ઠ ૧૨૨)
વિનોદચંદ્ર ત્રિકમભાઈ ગાંધીનો જન્મ ૮મી જૂન, ૧૯૫૩માં ગોધરામાં થયો હતો. સર્જક વિનોદ ગાંધીનું કવિતા, વાર્તા, નવલકથા, બાળસાહિત્ય, વિવેચન એમ વિવિધ સ્વરૂપો પ્રદાન છે. કવિતાક્ષેત્રે ‘રમ્યતા’, ‘પાર્થતા’, ‘ઝાકળના દરિયા’, ‘ફ્લેટ બંધ છે’ વગેરે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. તો વિવેચનક્ષેત્રે ‘વાર્તાકાર જયંત ખત્રી’, ‘સમદૃષ્ટિ’ પુસ્તકો મળે છે. તેમણે ‘વાસ’ નામની એક નવલકથા લખી છે. આ સિવાય ટૂંકી વાર્તાક્ષેત્રે બે સંગ્રહો મળે છે. ‘સગડીનો અગ્નિ’ અને ‘તમે સાક્ષાત એક વાર્તા છો...’. બાળસાહિત્યમાં સાત જેટલા સંગ્રહો આપ્યા છે. તેમના આ માતબર સાહિત્ય માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તથા ગુજરાત સરકારનો કબીર ઍવૉર્ડ મળ્યા છે. તેમની સર્જનયાત્રા આધુનિકયુગથી લઈને અનુ-આધુનિક-આજપર્યંત ચાલી રહી છે. ગીત, ગઝલ તથા અછાંદસ કવિતામાં તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. એસ.પી.ટી. આટ્‌ર્સ કૉલેજ, ગોધરામાં ૩૦ વર્ષ સુધી ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હાલ નિવૃત્ત થયેલા છે. અહીં તેમની વાર્તાઓ વિશે વાત કરવી છે.  
વિનોદચંદ્ર ત્રિકમભાઈ ગાંધીનો જન્મ ૮મી જૂન, ૧૯૫૩માં ગોધરામાં થયો હતો. સર્જક વિનોદ ગાંધીનું કવિતા, વાર્તા, નવલકથા, બાળસાહિત્ય, વિવેચન એમ વિવિધ સ્વરૂપો પ્રદાન છે. કવિતાક્ષેત્રે ‘રમ્યતા’, ‘પાર્થતા’, ‘ઝાકળના દરિયા’, ‘ફ્લેટ બંધ છે’ વગેરે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. તો વિવેચનક્ષેત્રે ‘વાર્તાકાર જયંત ખત્રી’, ‘સમદૃષ્ટિ’ પુસ્તકો મળે છે. તેમણે ‘વાસ’ નામની એક નવલકથા લખી છે. આ સિવાય ટૂંકી વાર્તાક્ષેત્રે બે સંગ્રહો મળે છે. ‘સગડીનો અગ્નિ’ અને ‘તમે સાક્ષાત એક વાર્તા છો...’. બાળસાહિત્યમાં સાત જેટલા સંગ્રહો આપ્યા છે. તેમના આ માતબર સાહિત્ય માટે ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તથા ગુજરાત સરકારનો કબીર ઍવૉર્ડ મળ્યા છે. તેમની સર્જનયાત્રા આધુનિકયુગથી લઈને અનુ-આધુનિક-આજપર્યંત ચાલી રહી છે. ગીત, ગઝલ તથા અછાંદસ કવિતામાં તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે. એસ.પી.ટી. આટ્‌ર્સ કૉલેજ, ગોધરામાં ૩૦ વર્ષ સુધી ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી હાલ નિવૃત્ત થયેલા છે. અહીં તેમની વાર્તાઓ વિશે વાત કરવી છે.  
વિનોદ ગાંધીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘સગડીનો અગ્નિ’ (પ્ર. આ. ૨૦૧૨)માં કુલ ૧૯ વાર્તાઓ છે. આ વાર્તાઓ ગુજરાતીના ‘હયાતી’, ‘તાદર્થ્ય’, ‘જલારામદીપ’ વગેરે જેવા સામયિકમાં પ્રગટ થઈ છે તથા વિવિધ એવાં સંપાદનોમાં સમાવેશ પામી છે.  
વિનોદ ગાંધીનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘સગડીનો અગ્નિ’ (પ્ર. આ. ૨૦૧૨)માં કુલ ૧૯ વાર્તાઓ છે. આ વાર્તાઓ ગુજરાતીના ‘હયાતી’, ‘તાદર્થ્ય’, ‘જલારામદીપ’ વગેરે જેવા સામયિકમાં પ્રગટ થઈ છે તથા વિવિધ એવાં સંપાદનોમાં સમાવેશ પામી છે.  
[[File:Sagadi-no Agni by Vinod Gandhi - Book Cover.jpg|200px|left]]
‘સગડીનો અગ્નિ’ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘શાલિનીનો હસબન્ડ અને હું’ છે. આ વાર્તાની કથનરીતિ જુદી છે. નાયક પંકજ અને શાલિની કૉલેજમાં હતા ત્યારે એકબીજાને પ્રેમ કરતાં હતાં. ત્યારબાદ બંનેયનું લગ્ન અલગ અલગ જગ્યાએ થઈ જાય છે. એક દિવસ અચાનક બંનેય રસ્તામાં મળી જાય છે. આ ઔપચારિક મુલાકાત અંતે નાયક શાલિનીના ઘેર જાય છે. તેના પતિ શરદને મળે છે. ઘરમાં રહેલી શાલિની પંકજને મળવા આવતી નથી. પંકજ શરદને મળીને ચા પીને નીકળે છે તેવા સમયે શાલિનીનો ખાંસવાનો અવાજ તથા દબાયેલી ચીસ અને ડૂસકાંના અવાજથી નાયકને ખબર પડી જાય છે કે ઘરે હોવા છતાં શાલિની મળવા આવી નથી. ઘરે જઈને નાયક સાથે ફોન પરની વાતચીત કરતા શાલિની જણાવે છે કે તેને મારી હતી ને તે ઘરમાં જ રહે છે. પછી એકાંતમાં એક દિવસ મળે છે. વાર્તાના અંતે ઘરે જતા નાયકના ઘરે શાલિનીનો પતિ ત્યાં બેઠેલો હોય છે તે પણ એ જ શબ્દો બોલે છે. પોતે અને નાયકની પત્ની સાથે કૉલેજમાં ભણતાં હતાં. વાર્તા ત્યાં પૂરી થાય છે. જુદી કથનશૈલીથી રજૂ થયેલી આ પ્રેમ કહાની ભાવકને સાથે લઈને ચાલે છે.  
‘સગડીનો અગ્નિ’ વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘શાલિનીનો હસબન્ડ અને હું’ છે. આ વાર્તાની કથનરીતિ જુદી છે. નાયક પંકજ અને શાલિની કૉલેજમાં હતા ત્યારે એકબીજાને પ્રેમ કરતાં હતાં. ત્યારબાદ બંનેયનું લગ્ન અલગ અલગ જગ્યાએ થઈ જાય છે. એક દિવસ અચાનક બંનેય રસ્તામાં મળી જાય છે. આ ઔપચારિક મુલાકાત અંતે નાયક શાલિનીના ઘેર જાય છે. તેના પતિ શરદને મળે છે. ઘરમાં રહેલી શાલિની પંકજને મળવા આવતી નથી. પંકજ શરદને મળીને ચા પીને નીકળે છે તેવા સમયે શાલિનીનો ખાંસવાનો અવાજ તથા દબાયેલી ચીસ અને ડૂસકાંના અવાજથી નાયકને ખબર પડી જાય છે કે ઘરે હોવા છતાં શાલિની મળવા આવી નથી. ઘરે જઈને નાયક સાથે ફોન પરની વાતચીત કરતા શાલિની જણાવે છે કે તેને મારી હતી ને તે ઘરમાં જ રહે છે. પછી એકાંતમાં એક દિવસ મળે છે. વાર્તાના અંતે ઘરે જતા નાયકના ઘરે શાલિનીનો પતિ ત્યાં બેઠેલો હોય છે તે પણ એ જ શબ્દો બોલે છે. પોતે અને નાયકની પત્ની સાથે કૉલેજમાં ભણતાં હતાં. વાર્તા ત્યાં પૂરી થાય છે. જુદી કથનશૈલીથી રજૂ થયેલી આ પ્રેમ કહાની ભાવકને સાથે લઈને ચાલે છે.  
‘સબ ભૂમિ ગોપાલકી’ વાર્તામાં દલિત સંવેદના રજૂ થઈ છે. જટાશંકર નામના બ્રાહ્મણનું અવસાન થાય છે. જટાશંકરની અંતિમ ઇચ્છા વાંસની નનામીમાં જવાની હતી. માટે વાસમાં ભોળો હરિજન પાસે રેવાશંકર જાય છે. ત્યાં ભોળિયાના કાકાનું અવસાન થયેલ હતું તેમના માટે બનાવેલી વાંસની નનામી રેવાશંકર લઈ આવે છે. પરંતુ પોતાની લોખંડની નનામી આપવાની ના પડે છે. અંતિમ વિધિ માટે જ્યાં જટાશંકરને લઈ ગયા છે તે જ કૈલાસ ધામમાં હરિજનો ભોળાના કાકાને લઈને આવે છે. પરંતુ બ્રાહ્મણો ત્યાં હરિજનોને અંતિમ વિધિ કરવા દેતા નથી. વાર્તાને અંતે જટાશંકર બળી રહ્યા છે તે ધુમાડાની ચેહ અને ભોળાના કાકાના બળવાના ધુમાડાની સેર ઊંચે જઈને ભળી જતી દેખાય છે. જેવો વાર્તાનો અંત ખૂબ જ સૂચક છે. બધા એક જગ્યાએ અંતિમ વિધિ કરવાની નક્કી થયું હોવા છતાં હરિજનોને કૈલાસધામમાં અંતિમ વિધિ કરવા દેવામાં આવતી નથી. કૈલાસધામની બહાર લખેલી પંક્તિ ‘સબ ભૂમિ ગોપાલ કી’ કેવળ પંક્તિ બની રહે છે. દલિત અને સવર્ણો વચ્ચેનો સંઘર્ષ રજૂ થયો છે.
‘સબ ભૂમિ ગોપાલકી’ વાર્તામાં દલિત સંવેદના રજૂ થઈ છે. જટાશંકર નામના બ્રાહ્મણનું અવસાન થાય છે. જટાશંકરની અંતિમ ઇચ્છા વાંસની નનામીમાં જવાની હતી. માટે વાસમાં ભોળો હરિજન પાસે રેવાશંકર જાય છે. ત્યાં ભોળિયાના કાકાનું અવસાન થયેલ હતું તેમના માટે બનાવેલી વાંસની નનામી રેવાશંકર લઈ આવે છે. પરંતુ પોતાની લોખંડની નનામી આપવાની ના પડે છે. અંતિમ વિધિ માટે જ્યાં જટાશંકરને લઈ ગયા છે તે જ કૈલાસ ધામમાં હરિજનો ભોળાના કાકાને લઈને આવે છે. પરંતુ બ્રાહ્મણો ત્યાં હરિજનોને અંતિમ વિધિ કરવા દેતા નથી. વાર્તાને અંતે જટાશંકર બળી રહ્યા છે તે ધુમાડાની ચેહ અને ભોળાના કાકાના બળવાના ધુમાડાની સેર ઊંચે જઈને ભળી જતી દેખાય છે. જેવો વાર્તાનો અંત ખૂબ જ સૂચક છે. બધા એક જગ્યાએ અંતિમ વિધિ કરવાની નક્કી થયું હોવા છતાં હરિજનોને કૈલાસધામમાં અંતિમ વિધિ કરવા દેવામાં આવતી નથી. કૈલાસધામની બહાર લખેલી પંક્તિ ‘સબ ભૂમિ ગોપાલ કી’ કેવળ પંક્તિ બની રહે છે. દલિત અને સવર્ણો વચ્ચેનો સંઘર્ષ રજૂ થયો છે.