પરોઢ થતાં પહેલાં/-: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} <poem> જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે.                    જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
     ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


<poem>
{{Poem2Open}}
જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે.
જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે.
                   જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
                   આસ્વાદી જોયું હોય,
                   તેઓ જ બજેલા કે બોલાયેલા
                   પવન-પાતળા સૂરને પકડી શકે,
                   જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
                   આસ્વાદી જોયું હોય,
                   તેઓ જ બજેલા કે બોલાયેલા
                   પવન-પાતળા સૂરને પકડી શકે,
તળાવડીએ જે પ્રતિબિંબને
પળ એકમાત્ર ઝીલેલાં
તેને રાખો જતને જાળવી!
આ પાર અને પેલે પાર
સ્વરો ન બને જ્યાં 
શાશ્વત અને શુદ્ધ 
– રાઇનર મારિયા રિલ્કે
તળાવડીએ જે પ્રતિબિંબને
પળ એકમાત્ર ઝીલેલાં
તેને રાખો જતને જાળવી!
આ પાર અને પેલે પાર
સ્વરો ન બને જ્યાં 
શાશ્વત અને શુદ્ધ 
– રાઇનર મારિયા રિલ્કે
                   ચિંડીદાસ કહ શુન વિનોદિની,
                   સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
                   સુખેર લાગિયા જે કરે પીરતિ
                   દુઃખ જાય તારઈ ઠાંઈ.
                   ચિંડીદાસ કહ શુન વિનોદિની,
                   સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
                   સુખેર લાગિયા જે કરે પીરતિ
                   દુઃખ જાય તારઈ ઠાંઈ.
</poem>
{{Poem2Close}}