9,286
edits
No edit summary |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{ | {{Block center|<poem> | ||
જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે. | જ્યાં પડછાયા સઘન પથરાયા હોય
ત્યાં પગ સ્થિર રાખવાની હિંમત કરી શકે
તેઓ જ સ્વર્ગીય ગાનનો સંદેશ
આછોયે સુણાવી શકે. | ||
જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
આસ્વાદી જોયું હોય,
તેઓ જ બજેલા કે બોલાયેલા
પવન-પાતળા સૂરને પકડી શકે, | જેમણે પોતાના પુષ્પને મૃતકો સાથે
આસ્વાદી જોયું હોય,
તેઓ જ બજેલા કે બોલાયેલા
પવન-પાતળા સૂરને પકડી શકે, | ||
તળાવડીએ જે પ્રતિબિંબને
પળ એકમાત્ર ઝીલેલાં
તેને રાખો જતને જાળવી!
આ પાર અને પેલે પાર
સ્વરો ન બને જ્યાં
શાશ્વત અને શુદ્ધ
– રાઇનર મારિયા રિલ્કે | તળાવડીએ જે પ્રતિબિંબને
પળ એકમાત્ર ઝીલેલાં
તેને રાખો જતને જાળવી!
આ પાર અને પેલે પાર
સ્વરો ન બને જ્યાં
શાશ્વત અને શુદ્ધ
– રાઇનર મારિયા રિલ્કે | ||
ચિંડીદાસ કહ શુન વિનોદિની,
સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
સુખેર લાગિયા જે કરે પીરતિ
દુઃખ જાય તારઈ ઠાંઈ. | ચિંડીદાસ કહ શુન વિનોદિની,
સુધી સુખદુઃખ દુટિ ભાઈ,
સુખેર લાગિયા જે કરે પીરતિ
દુઃખ જાય તારઈ ઠાંઈ. | ||
</poem>}} | |||