વીક્ષા અને નિરીક્ષા/કલામીમાંસામાં ઇતિહાસદૃષ્ટિ અને બૌદ્ધિક દૃષ્ટિ :: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 29: Line 29:
આ વર્ગીકરણને કારણે જ લોકો અમારે ત્યાં આ નથી ને તે નથીનાં રોદણાં રડે છે. જેમ કે, ગુજરાતીમાં મહાકાવ્ય નથી, સંસ્કૃતમાં ટ્રૅજડી નથી, વગેરે – એ જ રીતે કેટલાક લોકોએ સાહિત્યકૃતિઓનો ઇતિહાસ લખવાને બદલે આવા પ્રકારોનો ઇતિહાસ લખવાના ઉધામા કર્યા છે!  
આ વર્ગીકરણને કારણે જ લોકો અમારે ત્યાં આ નથી ને તે નથીનાં રોદણાં રડે છે. જેમ કે, ગુજરાતીમાં મહાકાવ્ય નથી, સંસ્કૃતમાં ટ્રૅજડી નથી, વગેરે – એ જ રીતે કેટલાક લોકોએ સાહિત્યકૃતિઓનો ઇતિહાસ લખવાને બદલે આવા પ્રકારોનો ઇતિહાસ લખવાના ઉધામા કર્યા છે!  
{{Poem2Close}}
{{Poem2Close}}
''''''એની મર્યાદિત ઉપયોગિતા''''''
{{center|'''એની મર્યાદિત ઉપયોગિતા'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[એસન્સ ઑવ ઇસ્થેટિકમાં ક્રોચે આવા વર્ગીકરણની અમુક ઉપયોગિતા સ્વીકારે છે. પણ કહે છે કે એને વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ. વળી, એ વર્ગીકરણ માટે વપરાતાં ધોરણોનો કોઈ તાર્કિક આધાર નથી અને તેમને શાશ્વત નિયમો માની લેવા ન જોઈએ.]
[એસન્સ ઑવ ઇસ્થેટિકમાં ક્રોચે આવા વર્ગીકરણની અમુક ઉપયોગિતા સ્વીકારે છે. પણ કહે છે કે એને વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ. વળી, એ વર્ગીકરણ માટે વપરાતાં ધોરણોનો કોઈ તાર્કિક આધાર નથી અને તેમને શાશ્વત નિયમો માની લેવા ન જોઈએ.]