વીક્ષા અને નિરીક્ષા/કલામીમાંસામાં ઇતિહાસદૃષ્ટિ અને બૌદ્ધિક દૃષ્ટિ :: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 28: Line 28:
આવું વર્ગીકરણ સ્વીકારીએ એટલે વિવેચન પણ દૂષિત બને છે. કોઈ કૃતિ વાંચતાં તે વિલાપકાવ્ય છે કે સૉનેટ છે કે ટ્રૅજડી છે એનો જ વિચાર કરીએ છીએ, તેની વિશેષતાનો નથી કરતા અને પછી તેને કોઈ વર્ગમાં ગોઠવી શકાય એટલે તેનો આસ્વાદ માણ્યો એમ માની લઈએ છીએ. ખરું જોતાં, દરેક કૃતિ અપૂર્વ, અનન્યસાધારણ હોય છે. અને તેની તે અપૂર્વતા અને અનન્યસાધારણતા જ માણવાની હોય છે. તેને બદલે આપણે બીજી કૃતિઓ સાથેનું તેનું સામ્ય શોધવામાં પડી જઈએ છીએ, અને તે વર્ગના નિયમો તેને લાગુ પાડી તેનું મૂલ્યાંકન કરવા પ્રયત્ન કરીએ છીએ. સાચો પ્રતિભાશાળી કવિ એ નિયમોને ગાંઠતો જ નથી, અને પ્રત્યેક નવી કૃતિ તે તે વર્ગની સીમાઓને વિસ્તારતી જ રહે છે, અને પરિણામે નવા નિયમો કરવા પડે છે.
આવું વર્ગીકરણ સ્વીકારીએ એટલે વિવેચન પણ દૂષિત બને છે. કોઈ કૃતિ વાંચતાં તે વિલાપકાવ્ય છે કે સૉનેટ છે કે ટ્રૅજડી છે એનો જ વિચાર કરીએ છીએ, તેની વિશેષતાનો નથી કરતા અને પછી તેને કોઈ વર્ગમાં ગોઠવી શકાય એટલે તેનો આસ્વાદ માણ્યો એમ માની લઈએ છીએ. ખરું જોતાં, દરેક કૃતિ અપૂર્વ, અનન્યસાધારણ હોય છે. અને તેની તે અપૂર્વતા અને અનન્યસાધારણતા જ માણવાની હોય છે. તેને બદલે આપણે બીજી કૃતિઓ સાથેનું તેનું સામ્ય શોધવામાં પડી જઈએ છીએ, અને તે વર્ગના નિયમો તેને લાગુ પાડી તેનું મૂલ્યાંકન કરવા પ્રયત્ન કરીએ છીએ. સાચો પ્રતિભાશાળી કવિ એ નિયમોને ગાંઠતો જ નથી, અને પ્રત્યેક નવી કૃતિ તે તે વર્ગની સીમાઓને વિસ્તારતી જ રહે છે, અને પરિણામે નવા નિયમો કરવા પડે છે.
આ વર્ગીકરણને કારણે જ લોકો અમારે ત્યાં આ નથી ને તે નથીનાં રોદણાં રડે છે. જેમ કે, ગુજરાતીમાં મહાકાવ્ય નથી, સંસ્કૃતમાં ટ્રૅજડી નથી, વગેરે – એ જ રીતે કેટલાક લોકોએ સાહિત્યકૃતિઓનો ઇતિહાસ લખવાને બદલે આવા પ્રકારોનો ઇતિહાસ લખવાના ઉધામા કર્યા છે!  
આ વર્ગીકરણને કારણે જ લોકો અમારે ત્યાં આ નથી ને તે નથીનાં રોદણાં રડે છે. જેમ કે, ગુજરાતીમાં મહાકાવ્ય નથી, સંસ્કૃતમાં ટ્રૅજડી નથી, વગેરે – એ જ રીતે કેટલાક લોકોએ સાહિત્યકૃતિઓનો ઇતિહાસ લખવાને બદલે આવા પ્રકારોનો ઇતિહાસ લખવાના ઉધામા કર્યા છે!  
એની મર્યાદિત ઉપયોગિતા
{{Poem2Close}}
''''''એની મર્યાદિત ઉપયોગિતા''''''
{{Poem2Open}}
[એસન્સ ઑવ ઇસ્થેટિકમાં ક્રોચે આવા વર્ગીકરણની અમુક ઉપયોગિતા સ્વીકારે છે. પણ કહે છે કે એને વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ. વળી, એ વર્ગીકરણ માટે વપરાતાં ધોરણોનો કોઈ તાર્કિક આધાર નથી અને તેમને શાશ્વત નિયમો માની લેવા ન જોઈએ.]
[એસન્સ ઑવ ઇસ્થેટિકમાં ક્રોચે આવા વર્ગીકરણની અમુક ઉપયોગિતા સ્વીકારે છે. પણ કહે છે કે એને વધુ પડતું મહત્ત્વ ન આપવું જોઈએ. વળી, એ વર્ગીકરણ માટે વપરાતાં ધોરણોનો કોઈ તાર્કિક આધાર નથી અને તેમને શાશ્વત નિયમો માની લેવા ન જોઈએ.]
{{Poem2Close}}
{{Poem2Close}}