સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/શેષનાં કાવ્યો: Difference between revisions

no edit summary
(+1)
No edit summary
Line 114: Line 114:
અને એમાં સપડાનારની–
અને એમાં સપડાનારની–
{{Poem2Close}}{{Block center|'''<poem>ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી,  
{{Poem2Close}}{{Block center|'''<poem>ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી,  
જરા થઈ તડતડ ધૂણી!
જરા થઈ તડતડ ધૂણી!</poem>'''}}{{Poem2Open}}
એ પરિસ્થિતિનોભોગ થનાર પાત્રને તેનો સાથી જુએ છે. દુઃખથી સિઝાઈ જાય છે. પણ એય પાછો પોતાને માર્ગે પહોંચી જાય છે. આનાથી કારમી કહાણી બીજી શી છે?  
એ પરિસ્થિતિનોભોગ થનાર પાત્રને તેનો સાથી જુએ છે. દુઃખથી સિઝાઈ જાય છે. પણ એય પાછો પોતાને માર્ગે પહોંચી જાય છે. આનાથી કારમી કહાણી બીજી શી છે?  
લગ્નજીવન એ આખો કાંટાળો પથ છે. ત્યાં જોઈ સમાલીને ડગ ભરવાનું શેષ કહે છે. આ યુગની ઉદારતાના તે પણ હિમાયતી છે.
લગ્નજીવન એ આખો કાંટાળો પથ છે. ત્યાં જોઈ સમાલીને ડગ ભરવાનું શેષ કહે છે. આ યુગની ઉદારતાના તે પણ હિમાયતી છે.
Line 149: Line 149:
કાવ્યોને અંતે મૂકેલું ટિપ્પણ કાવ્યોનો અર્થધ્વનિ સમજવામાં ખૂબ મદદગાર થઈ પડશે. કાવ્યોનો અર્થ પોતે સમજ્યા છે એમ માનનારને પણ અમે એ ટિપ્પણ વાંચવા વીનવીએ છીએ. છેવટે મૂકેલાં ગીતોનાં સ્વરાંકનોનું મૂલ્ય કોઈ પણ સંગીતરસિકથી અછતું નહિ જ રહેશે.
કાવ્યોને અંતે મૂકેલું ટિપ્પણ કાવ્યોનો અર્થધ્વનિ સમજવામાં ખૂબ મદદગાર થઈ પડશે. કાવ્યોનો અર્થ પોતે સમજ્યા છે એમ માનનારને પણ અમે એ ટિપ્પણ વાંચવા વીનવીએ છીએ. છેવટે મૂકેલાં ગીતોનાં સ્વરાંકનોનું મૂલ્ય કોઈ પણ સંગીતરસિકથી અછતું નહિ જ રહેશે.
{{right|૧૪-૩-૧૯૩૮}}<br>
{{right|૧૪-૩-૧૯૩૮}}<br>
{{right|(બુદ્ધિપ્રકાશ)}}<br>
{{right|(બુદ્ધિપ્રકાશ)}}
{{Poem2Close}}<br>
{{Poem2Close}}<br>
{{HeaderNav2
{{HeaderNav2