સાહિત્ય પલ્લવ – ભાગ ૧/ભજન ભરોંસે

From Ekatra Foundation
Revision as of 02:53, 27 March 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧. ભજન ભરોંસે

મીરાંબાઈ

ભજન ભરોંસે અવિનાશી,
મેં તો ભજન ભરોંસે અવિનાશી.
જપતપ તીરથ કાંઈયે ન જાણું,
ફરત મેં ઉદાસી રે.મેં તો૰
મંત્ર ને જંત્ર કાંઈયે ન જાણું, ૫
વેદ પઢ્યો ન ગઈ કાશી રે.મેં તો૰
મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
ચરણકમળ કી દાસી રે.મેં તો૰