ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/નયસોમ

Revision as of 07:02, 27 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


નયસોમ [                ] : જૈનસાધુ. ૭ કડીના ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવ’ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૭-‘શંખેશ્વર તીર્થ સંબંધી સાહિત્યકી વિશાલતા’, અગરચંદ નાહટા. [કી.જો.]